Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 167
________________ Jani Ahinsa. 88. ચાલુ રખાવ્યા હતા. આજકાલ કઈ તેવાં ધંધા કરે તે તેને વખોડી કાઢવામાં આવે છે. આજકાલમાં જે ઉપદેશ ચાલે છે તેને સાર તે એટલોજ નીકળે છે કે સંસાર પેટે છે તથા સર્વ સ્થળે પાપ, પાપને પાપજ ભર્યું છે માટે સાધુ થઈને અપાશરામાં બેસો. જે. અપાશરામાં બેઠા છે તેમને ધન્ય છે બાળકો અથવા માનના ભુખ્યા લોકો વગર વિચાર્યું એવા ઉપદેશમાં હામહ મિલાવે છે. શ્રી મહાવીરને વિચાર આખી દુનિઆને બાવા બનાવવાનો ન હતો પણ જગતને શુરવી, પવિત્ર, પ્રામાણિક અને નિઃસ્વાર્થી બનાવવાને હતા. જે લોકો સંસારના પારને પહોંચી ગયુ હોય અને તેથીજ જેમને વૈરાગ્ય આવ્યો હોય તેજ સાધુ થઈ શકે એવો શ્રી દયાળુ રીતરાગ દેવને પરમ સિદ્ધાંત છે. આ ઉપરથી જે તરે પણ સમજી શકશે કે જૈનધર્મતે શુરવીર ક્ષત્રીઓને ધર્મ છે. જૈનધર્મ જગતને નિર્માલ્ય બનાવતું નથી પણ શુરવીર બનાવે છે. જૈનધર્મને ઉદ્દેશ દેશને ભીખારી બનાવવાનું નથી પણ ધનવાન બનાવવાનું છે જેનધર્મને ઉદ્દેશ લે છ બનાવવને નથી પણ સ્વચ્છ બનાવવાનું છે. જૈનધર્મને ઉદ્દેશ માણસની દરક, નહિ કરતાં વાયરાને બચાવવાને નથી પણ સૌથી પ્રથમ માણસજાતની સંપૂર્ણ સારવાર કરે ને પછી વાયુકાયને પણ સાચવવાને છે. જેને અવકાંતિવાદ નથી પણ ઉત્ક્રાંતિવાદ છે ' ! આ શ્રી દયાળુ વીતરાગદેવ પરમ પવિત્ર ધમાં આજે કેવી રીતે બદલાઈ ગએલે નેવાય છે તે વિચારવા જેવું છે. ઉપરોક્ત સર્વ ખુલાસાઓ ધીરજ રાખીને વાંચશે તે જ તેમાંથી નવું જાણવા ગ્ય મળી શકશે. ત્ય ૐ શાન્તિઃ ફr : રાત્તિઃ એ પ્રમાણે જેનધર્મને અને માં ઉલ્લેખના ત્રીજા ભાગના પ્રથમ ખડક સંપૂર્ણ થયે . તા. ૨૫-૯-૧૯૧૬, રાટકયાવાડ ગોકુલદાસ નાનજીભાઈ ગાંધી. Jain Ahinsa, Jainism occupies to fore-most place amongst the Ahinsaist religions. Ahinsa l'armo Dharm is the watch-word of Jains. It is said that the Ahinsa bas been a cause of the degradation of India or vi Jains. How can a people who rigard it sinful to kill apat defend themselves against the tyranny of a tyrant or the attacks of a ruffian ? This is the argument put forth to shit that Jains are a meek people, born to suffer whatsoever fate or ill fortune may bring to them. This view, I submit, is bait neither on any knowledge of the Jain principles of Alizis& nor on the history of Jains, First let us see what histert says about them.

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264