Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 257
________________ શેઠ ગોકળભાઈ મુળચંદ વિદ્યાથી આશ્રમ. ૪૧૫ માસિ . ૨૫૦) આ સંસ્થાના ખર્ચ માટે આપે છે. ઉકત બંને રીપેટમાં જે હિસાબ છાપવામાં આવ્યા છે તે જોઈએ તેવા વિગતવાર નથી એટલું જ નહિ પરંતુ ૧૮૧૦ ના રીપોર્ટની અંદર માત્ર એક જ વર્ષનો હિસાબ આપવામાં આવ્યો છે, જ્યારે ૧૯૧૩ ના રીપોટ માં સંવત ૧૮૬૭ ની સાલનો હિસાબ આપવામાં આવ્યું છે, વચલાં વર્ષોના હિસાબનું શું થયું તેની વીગત કોઈ પણ ઠેકાણે પી મળતી નથી. એ વર્ષોમાં કોઈ પણ જાતની આવક થઈ કે કેમ તેમજ શું શું ખર્ચ થશે ને કેટલો થયો તેની વિગત ૧૮૧૭ ના રીપેટની અંદર છાપવાની ખાસ જરૂર હપરંતુ તે વીગતો છાપવામાં આવી નથી. રૂ. ૧૫૦૮–૩–જેવી રકમ પગાર ખાન ઉધરવાથી તે બાબતને વિશેષ ખુલાસે આ સંસ્થ ના સુપ્રીન્ટેન્ડેન્ટ પાસે માંગતાં માલુમ પડે છે કે તેમાંથી રૂા ૧૨૦૦) માસિક રૂ. ૧૦૦ લેખે માત્ર સુપ્રિન્ટેન્ડન્ટના એક વર્ષનો પગારનાજ છે. સુપ્રીન્ટેન્ડેન્ટ, (પર્યવેક્ષક ). આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી સંસ્થાના સ્થાપકને વિચાર કઇ સારા વિદ્વાન સુશિલ સુપ્રીન્ટેન્ડેન્ટ વિદ્યાર્થીઓની : ખરેખ રાખવા માટે તેમજ વિદ્યાર્થીઓની રહેણું કહેણી પર સારી છાપ પાડવા માટે : વાને હતો તેથી સંસ્થા ઉઘડી તે વખતે નામદાર ગવર્નર સાહેબ સર સીડનહામ કલાકે પિતાના ભાષણમાં નીચે પ્રમાણે જણ લું હતું: There is also to be a w i-qualified superintendent whose duty it will be to exercise p inal influence upon the stu. den s and endeavour to form their characters. અર્થ—આ સંસ્થામાં એક સુયોગ્ય પાન્ડેન્ટ પણ હવે જોઈએ કે જેની ફરજ વિદ્યાર્થીઓ પર પોતાની અસર કરીને તેના ચારિત્ર્યને ગ્ય સ્વરૂપ આપવામાં પ્રયન કરવા ની છે. શરૂઆતમાં મી. ઉમેદચંદ દોલતચંદ બને આ બી. એ. ને આ સંસ્થાના સુપ્રીન્ટેન્ડેન્ટ તરીકે નીમવામાં આવ્યા હતા. તેઓએ | સંસ્થા છેડી તે વખતે શેઠ મણિભાઈને કિળભાઇને આ સંસ્થા સંબંધમાં જે લેખી ચારો દર્શાવ્યા છે તેમાં સુપ્રીન્ટેન્ડેન્ટ સંબં* ધમાં તેઓએ જે વિચાર દર્શાવ્યા છે તે બ યોગી હોવાથી નીચે ઉતારી લેવામાં આવે છે. “આ સંસ્થાને સુપ્રીટેન્ડેન્ટ હમેશા જેન ગ્રેજ્યુએટ જોઈએ તદુપરાંત ધાર્મિક બુદ્ધિ ળેિ પણ જોઈએ પણ તે સુપ્રીવેન્ડેન્ટે આ સંસ્થા સિવાય બીજે કંઈ જગ્યાએ નોકરી કરવી નહિ જોઈએ , તેમને છોકરાઓને અભ્યાસ, ચાલ ચલગત, આચ ર વિચાર વગેરે માટે પોતાને સઘળે ખત રોકે જોઈએ. વિદ્યાર્થિઓમાં જેણુણે હોય તેનું તેણે બરાબર નિરીક્ષણ કરી તેનું શી રીતે નિવારણ કરવું તે પાઠ તેને સારી રીતે આવો જોઇએ. જૈન વિદ્યાર્થીઓને સ્વ- વિચારના, વીર ધર્મનાં વિજય કરવા હમેશાં તૈયાર રહે તેવા સંસ્કારવાળા કરવા તેણે પાસ કરવો જોઈએ. આ સિવાય તેણે બીજું કોઈ પણ કામ નહિ કરવું. ધાર્મિક શિક્ષકે પણ કામ કરવા માટે બીજા ગૃહસ્થની નીમણુક કરવી કારણકે બે કામ કરવા જ ; તેથી એકે કામ સારું થતું નથી.”

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264