Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
શેઠ ગોકળભાઈ મુળચંદ વિદ્યાર્થી આશ્રમ.
૪૧૭
મૂકવા તથા વિશેષ સારી રીતે ચાલે ને સારી વ્યવસ્થા થાય તેને માટે અમે નીચેની સૂચના કરીએ છીએ. (૧) આ સંસ્થાનું દ્રસ્ટડીડ કરી ર૧ ટર કરવાની ખાસ જરૂર છે. (૨) વિદ્યાર્થીઓનું ચારિત્ર્ય યથારિયન બાંધી શકે અને તેઓનું જીવન ઉચ્ચ કરી શકે
એવા સુયોગ્ય સુપ્રીન્ટેન્ડેન્ટની જરૂર છે અને તે સુપ્રીન્ટેન્ડેન્ટ ચેડા કલાક નહિ પણ આખો વખત સંસ્થામાં જ. જરી આપવી જોઈએ અને સંસ્થામાં રહેતા વિઘાર્થીઓને અભ્યાસ, ચાલ રણ આચાર વિચાર વગેરે માટે પોતાને સઘળે
વખત રોકવો જોઈએ. (૩) દરેક વિદ્યાર્થી ધાર્મિકવ્યાવહા . અભ્યાસમાં આગળ વધે છે કે નહિ. ચાલ
ચલણ કેવી રાખે છે અને તેને તંદુરસ્તી કેવી છે, સંસ્થામાં કેટલા દિવસ ગેરહાજર રહેલ છે તેને છ મા રીપોર્ટ સુપ્રીન્ટેન્ડેન્ટ કરી સંસ્થાના માલેકને તેમજ
વિધાર્થીના પિતાને અથવા '' ને મોકલવો જોઈએ. (૪) સંસ્થાને લગતું દરેક કાર્ય કે એ માટે થોડા સભ્યોની વ્યવસ્થાપક કમીટી તેના
સેક્રેટરી સાથે નીમવાની જરૂર છે. (૫) જેન તથા જૈનેતર ચોગ્ય ગૃહમાંથી દર વર્ષે ૪ થી ૬ વિઝિટરે નીમવા કે જે
એનું કાર્ય ( અગાઉથી ખબર આપ્યા વગર ) આ સંસ્થાની મુલાકાત લઈ તે સંબંધે રીપોર્ટ પોતાની સા.! સાથે સંસ્થાના માલેક સેક્રેટરી કે વ્યવસ્થાપક :
કમીટીપર પરભા મોકલે. (૬) વિદ્યાર્થીઓ માટે રવિવાર બિ ના દરેક દિવસે એક કલાક ધાર્મિક શિક્ષણને
વર્ગ ચાલુ હે જોઇએ. ૭) ધાર્મિક શિક્ષણ માટે કઈ સાર પંડિત અથવા જૈન ધર્મના સારા અભ્યાસી વિ
ધાનની નિમણુક કરવી. (૮) વિદ્યાર્થીઓ માટે ડીબેટીંગ ર નાયટીની જરૂર છે કે જે દર રવિવારે મળે અને
હિનામાં એક વખત બહારના કોઈ વિદ્વાન ગૃહસ્થને પ્રમુખ તરીકે બોલાવે. (૪) દેરાસરજીને લઈને વિદ્યાર્થીને જે અગવડ પડે છે તે દૂર કરવા પ્રયત્ન કરવો. (૧૦) વિદ્યાર્થીઓની તંદુરસ્તી કેવી રહે છે તેપર સુપ્રીન્ટેન્ડેન્ટ ખાસ ધ્યાન આપવું
અને બની શકે તે જૈન ! કરામાંથી કોઈ ડૉકટરની ઓનરરી રૅડીકલ અડવા
ઇઝર તરીકેની નિમણુક કર. (૧૧) આ સંસ્થાનો જે વિધાર્થીઓ લાભ લેતા હોય તેઓને સ્કુલ ફી તથા કોલેજ
ફી ઓછી લેવામાં આવે તે માટે સ્કુલ તથા કોલેજના પ્રિન્સિપાલને પત્ર લખી
તેમજ મળી બંદોબસ્ત કરવી જોઈએ. (૧૨) હાલમાં વિદ્યાર્થીઓજ રસો લાવે છે અને રસાયાને રાખી તેની બધી વ્યવસ્થા
કરે છે. કેટલીક વખત રડું બંધ થઈ જાય છે. તેથી ઘણું અગવડ ભોગવવી પડે છે તો રસોડું હમેશાં લુ રહે અને રસોયાને રાખવાની તથા બીજી વ્યવસ્થા સુપ્રીટેન્ડેન્ટની દેખરેખ નીચે રાખવી. ખાધા ખેરાકીને જે કાંઈ ખર્ચ