Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
સંવત્વરી પ્રસંગે ભગવાનની યાત્રા પાળશે કે
૩
- ૧૧wwwwwwwwww
દિલની વાતે, દિલ-ઇશ જાણે,. પ્રેમ રસને ભુખ્યો આતમા ઇચ્છ,
મિ તેની નહિ હાલ સ્થાને-દિલવી. ભાગ્ય વશ થઈ ઘણું મન મુઝાતું છતાં,
કોઈ ના તેહને પક્ષ તાણે જીંદગી આ સુની રસ વગર છે લુખી,
| પ્રેમી આ શુષ્કતા કંઈક જાણે દિલતી. જ્યાં રહ્યું ઝરણું છે ત્યાં પિપાસુ નહિ,
જ્યાં પિપાસુ તહાં મળતે પહાણે, સુવર્ણ જ્યાં છે તહાં લેશ સુગધ ના,
- ખ નહિ તેય માને પરાણે-દિલની. એજ વિચિત્રતા કમની છે બધે,
| સર્વ સંગના એક ટાણે, દિલે રડે, દિલ બળ, વાત કોને કરે?
સમસમી સુખ દુખમાં પિછાણે-દિલની. ૧૮-૪-૧૫
તત્રી.
જ દરેક જૈનબન્યુને વંચાવરો તે સધધવાનું હતું અન્ય હાંસલ કરશો. પવિત્ર સંવત્સરી પર્વ પ્રસંગે પણ ભગવાનની આજ્ઞા પાળવા તૈયાર થશે કે?
ભગવાનનું નામ અને ભગવાનની આજ્ઞા એ બે પર કોને પ્રેમ નહિ હોય? અને તેમાં સંવત્સરી જેવો સર્વોત્તમ પર્વ દિવસ– કે જે દિવસે તે એક સુદમાં ક્ષુદ્ર માણસ પણ ભગવાનની ભક્તિ કરવા અને ભગવાનની આજ્ઞા માથે હડાવવા ચૂકતા નથી, એ શુભ દિવસે ક બુદ્ધિશાળી જૈન ભગવાનની આરતા સાંભળવા, વિચારવા અને અમલમાં મુકવા ખુશી નહિ થાય?
શ્રી છન ભગવાન એક વખત આપણું જેવા મનુષ્ય હતા, પરંતુ જ્યારે મહારા–હારા પણાને ભેદભાવ અને સકળ પ્રાણીમાત્ર સાથેને વૈરભાવ છોડી દઈ ક્ષમાના સાગર બન્યા ત્યારે તેઓ મનુષ્ય મટી ભગવાન થયા. તેઓ હેમના અનુયાયીઓને પણ એજ માર્ગે ચાલવાને ઉપદેશ આપતા ગયા છે, અને એટલા માટે શાસ્ત્રકારોએ શ્રી ભગવાનના ઉપદેશને અનુસરીને એવી આજ્ઞા કરી છે કે, દરેક ને સાંજે અને હવારે પ્રતિક્રમણ કરીને વૈવિધની ક્ષમા