Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text ________________
૪૦
શ્રી વાસુપૂજયજિનગાથા. ભત એનીપેરે કરે, શુદ્ધ સમકિત ધરે; પૂજતાં ધ્યાન નવ ચૂકીયે, વાસપૂજયતેણે પૂજતાં ધ્યાન નવ ચકીયે. કુમકુમ સંજુત, ઘસી વરચંદન; સરસ ધનસારહું માહે ભૂલી, વાસ પૂ૦ સ૧૦ માંહે ભેલી. પૂજીએ નવે અંગે, ચરણ રજાનું ૩ કરિ; પસ નિજ બાઉલે, બેરપાર, વાસ પૂર અસ
કઠનિ લિલાટ શિર, વિરપતાઃ રંગભરે; પામીએ ભવ તણે એમ પાર, કરે પૂજા જિનકેરીરે..
શ્રીવાસુપૂજયકેરીરે. *સેલમી વસ્તુ સઉ મેલ, કુમકુમ કેશર વે, આવાગે શજતુંએ, કે કુસુમે વાસિત. વાસપૂજે અંગ, પામો શિવસુખ કંત; . . આવા એ જિનને નમુંએ.
સ્નેહિ જગ જગમાં ઓ વીતરાગ, ભાવ કરી પૂછઆ વેઃ આપણને આપે પદવી, હાંરે ચોથી પૂજા તાલ કરીરે
આજ ગઇતી યાદેવીકે આંગણે,
લાલમુનિ જયાં ખેલ કરે છે;
આજ ગઇતી જ્યાદેવી કે આંગણે. મસ્તકે મુગટ સોહિયે જિનવરતણે, મુશ્તાફલકી માળા ગળે છે. આજ ગઇતી જયાદેવીકે આંગણે. બાહે બાજુબંધ બેરખા બીરાજે; વાગે ને...પુર ધનુ મધુર કરે છે; આજ ગઇતી જયાદેવીકે આંગણે. ગોદમેં લે કે દિલમેં માતા, એથી દિલબર હરખ ધરે હે; એથી મનભર હરખ ધરે છે, આજ ગઇતી જયાદેવીકે આંગણે. ભદ્રભાએ ગભર્ધ જિનવરત, જિનપૂજે પ્રભુ નજર કરે છેજિનપૂજે પ્રભુ દ્રષ્ટિ કરે છે, આજ ગઇતી જયાદેવીકે ગણે.
દેવકુમાર સંજમજશ નાયક, હીરા નિત નિત નમન કરે છે, આજ ગઇતી જયાદેવીકે આંગણે, મસ, વિજયબાગ,
જીવણચંદ સાકળચંદ ઝવેરી, તા. ૨૦-૬-૧૫
+ “શું વધારાને ઘુસી ગયેલો લાગે છે. માંહે અને સુ બેનું પ્રયોજન દેખાતું નથી+ બેરખા અથવા બેરખાયે હેવું જોઈએ વિરચતા જોઈએ.
અર્થ-૧ યુગલ-બે. ૨ સંયુક્ત. ૩ ઉતમ. * હાથે, કોડે, ૫ સબ્ધ ખભા-કંઠસુધી સાત અંગેના નામ આવે છે, બાકીના બે અંગે રહી જાય છે, એ ગાથા ખંડિત થયાનું મને લાગે છે.
+ આંહીથી રાગમાત્રા બદલાય છે. જે તે સ્થલે એલ રાખ હોય તે બેલવામાં અને અર્થમાં
Loading... Page Navigation 1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264