Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 184
________________ ૩૪૦ શ્રી જૈન વે છે. હેરલ્ડ. તત્વ ન બનાવો એ જ હારી પ્રાર્થના છે શ્વેતામ્બર દિગમ્બર બનેની પૂજન વિધિ કાયમ રહેવા પામે અને બન્ને પિતાપિતાની રી- ધી પિતાના સામાન્ય દેવની પૂજા કરી શકે એવી રીતે સઘળાં પવિત્ર તીર્થોને શું હમે બને માટે ખુલ્લો મૂકવાની બેજના ન કરી શકો? કોઈ સ્થળે એક જ મંદીરમાં બને કરી શકે, કોઈ સ્થળે બને માટે લગ અલગ મંદિરની વ્યવસ્થા કરવામાં આવે, કે કથળે બીજી કોઈ ગોઠવણ બને ફરક મળીને કરે, એવી રીતે શું પરસ્પરમાં વિશ્વાસ પ્રેમ અને ઐક્ય ઉત્પન્ન ન જ કરી શકાય ? અને જો કોઈ પણ રસ્તે ન કહાડી કે તે એને અર્થ શું એ નથી તે કે જે દેશ અત્યારે અજ્યની પૂરેપૂરી ગરજ ધરી છે તે દેશના હિતના ભાગે જ હમે બન્ને ફીરકાઓ પિતપોતાના વ્યવહારનું રા: ન કરવા માગે છે ? અને એ વર્ત નથી શું પ્રચલિત બનીતિને પણ ભંગ થતું નથી કેટલાકને સાચા-જૂઠા પુરાવા પણું ઉભા કરવા પડતા હશે, બીજા અન્યાય સેવવા પડત , ધર્મનું નામ દઈને ટંટાનું કામ કરવા માટે પૈસા ઉઘરાવવાનું પાપ વહોરવું પ હશે, એકબીજા પક્ષનું અશ્રેય ઇચ્છામાં આવતું હશે અને તેથી જૈનધર્મના પાયા રૂ વાર ભાવનાઓનું ખૂન થતું હશે એ સર્વ શું નીતિ, ધર્મ, સમાજ, નેશન ઈત્યાદિ . નાઓને બાધાકારક નથી? હને આશ્ચર્ય થાય છે. યુરપનું મહાભાન યુદ્ધ શરૂ થયું એવામાં હમારામ ને ઘણુએ સભાએ કરીને પુનઃ શાન્તિ પ્રસરે છે કે પ્રાર્થનાઓ કરી હતી, એ વાત મને યાદ આવ્યા વગર રહેતી નથી. જે યુદ્ધ ઓલ માં હમારો હાથ પહોંચી શકે તેમ નથી એટલા દૂરના યુદ્ધની શાનિત ઈચ્છવા એકઠા થન મે જિનો, પિતાની વચ્ચે યુદ્ધની આગ સળગી રહી છે હેને ઓલવવા માટે એક દિવસ પણ પ્રાર્થના કરી નથી કે એક દિસ પણ એકઠા મળ્યા નથી; આ તે કઈ જાતને રે “વ્યવહાર” ? કઈ જાતની ધર્મની વ્યાખ્યા? કે તે સ્વીકારો કે યુદ્ધ એ જ ઇરાગ્ય છે અને યુદ્ધથી શક્તિઓ ગેલે છે, અને એવી માન્યતા સ્વીકારીને યુદ્ધકલા શિ તથા યુદ્ધ કરવા માટે જોઈતું શરીર ળ કેળ; અને કાં તે યુદ્ધ એ પાપ છે એમ મા છે તેથી દૂર રહો. પણ બીજાના યુ ને પાપ માની પિતાને યુદ્ધને વળગી રહેવામાં તે - પણે બે હેવાળા જ કરીએ ! બાળલગ્નાદિથી બળ ઘટી ગયું છે એમ તેણે બૂમ પાડીએ છીએ, પણ કન્યા વહારની વિસ્તૃત સગવડ વગર બાળલગ્ન, કજે કન્યાવિક્રય વગેરે અધર્મો દૂર થઈ શકે જ નહિ. કન્યાવ્યવહારની વિસ્તૃત સગવડ થવા પાડાના ભેદે અને દશા–વિશા અદિ ભેદો વચ્ચે આવે છે. જ્યાં સુધી એકંદર જૈન નાજ પિતાના ક્રિયાકાંડને વળગી રહેવા છતાં બીજાના ક્રિયાકાંડ તરફ સહિષ્ણુતા ધરાવે છે, પરસ્પર પ્રેમભાવ, અંય, કન્યા - વહાર અને Co-operation કરતે થાય નહિ સુધી હજારો-લાખો બદીઓ, સારાજિક કુરીતિઓ, નિર્બળતા અને અજ્ઞાનતા : શકે જ નહિ–કે કાળે હઠી શકે નહિ. હાં સુધી મૂળ છે ત્યહાંસુધી ડાળી ળાંને સદંતર નાશ થવાની આશા રાખવી વ્યર્થ છે. સમાજબળને બધે આધાર કિતા ઉપર છે. અને એકતા વેતા પર દિગમ્બરના નિશ્ચયે ધર્મને તે કઈ રીતે જ નથી, તેમ “વ્યવહાર’ ધર્મમાં પણ ને મત સહિષ્ણુતા જાળવતાં શિખાય તો હને પણ ઉતા બાધક નથી. સમ્પાદક મહાશય ! હવે હું થોડામાં શીશ, મારી આ સઘળી દલીલ અને પ્રશ્નો અને સૂચનાઓ માત્ર મારા પ્રત્યે કે જે કર મુનિ જિક સમાજ વિશે જ છે એમ

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264