Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 239
________________ કરસ મિશન. ખંભાત-શ્રી તપગચ્છ જૈન કેળવણી ખાતું માસિક રૂા. ૧૦ હળવદ–શ્રી હંસવિજયજી જૈન પાઠશાળા અલાઉજૈન પાઠશાળા ગઢડાભંડારીઆ– ” કૈયલવડોદરા કળાભુવનમાં અભ્યાસ કરવા મી. રતીલાલ ત્રીભવન કરાંચીવાળાને, આગ્રા મેડીકલ કોલેજમાં અભ્યાસ કરવા મી મોહનલાલ રણછોડજી વોરાને ,, ૫ નીચેના વિદ્યાર્થિઓની તપાસ કરી સ્કોલરશીપ મંજુર કરવા નક્કી થયું. મી. ચીમનલાલ જે. કુવાડીયા વડેદરા કળાભુવન, મૂર્તિ પૂજક હોવાની ખાત્રી કરીને રૂા. ૫ આપવા. મી. ગોવીંદચંદ ઝવેરચંદ શાહ વડેદરા પી.ઈ. બીજેથી મદદ ન મળતી હોય તો રૂા. ૬ આપવા. મી. મોહનલાલ કુરછ હાટીના માળીઓ ફરી જવાબ ઉપર મુલતવી રાખી બીજી મીટીંગમાં જવાબ આવે ત્યારે અરજી રજુ કરવી. બાકીની અરજીઓ રદ કરવામાં આવી. - પાઠશાળાઓ તથા વિદ્યાર્થિઓને ચડેલી મદદ આપવા સંબંધમાં વિચાર કરવામાં આવ્યું. મદદ ન મોકલવાથી સર્વેએ નભાવી લીધેલ છે જેથી ચડેલી મદદ મોકલવાની જરૂર નથી એમ સર્વેને મત થયો. ૩. બન્ને ધાર્મિક હરીફાઈની પરીક્ષાના પરીક્ષકોની નિમણુંક નીચે મુજબ કરવામાં આવી. પુરૂષવર્ગની પરીક્ષા માટે, ધોરણ ૧લું. વિધિપક્ષ – રા. રા. જટાશંકર હેડમાસ્તર મુંબઈ. , તપગચ્છ – ન્યાલચંદ લર્મિચંદ સોની સાદરા. ધોરણ ૨ જુ. આ અને ક – , સુરચંદ પરસોત્તમ બદામી દહાણું. ધોરણ ૩ જુ. – એ સુનીલાલ છગનચંદ શ્રોફ સુરત. » ૪ થું. કેશવલાલ પ્રેમચંદ મોદી અમદાવાદ, , ૫ મું . – પંડિત બહેચરદાસ મુબઇ. – શેઠ કુંવરજી આણંદજી ભાવનગર, રા. રા. મેહનલાલ હીમચંદ પાદરાકર પાદરા.. – શેઠ કુંવરજી આણંદજી ભાવનગર તા થ ષ , , Us – પંડિત વૃજલાલજી બનારસ, , , ગી -- પંડિત બહેચરદાસ મુંબઈ. બાઇ રતનબાઇ-સ્ત્રી જેન ધાર્મિક હરીશઈની પરીક્ષા માટે. કન્યા છે. ૧લું. – રા. રા. શંકરલાલ ડાહ્યાભાઇ અમદાવાદ, - , ચુનીલાલ મુલચંદ કાપડીઆ મુંબઈ. સ્ત્રીઓનું છે. ૧લું – શેઠ ફતેચંદ ઝવેરભાઈ ભાવનગર – રા. રા. ચંદુલાલ ગોકળદાસ ઝવેરી નડીઆદ, ૩ જુ ઉમેદચંદ દેલતચંદ બરેડીઆ. મુંબઈ. મનસુખલાલ કીરચંદ મહેતા મોરબી, - ૪ થું

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264