Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જૈન ધર્મને અન્ય ધમામાં ઉલેખ.
૩૧૫
ગુજરાત પ્રાંતમાં જે અનેક ધર્મ ધણાં વરસથી ચાલે છે, તેઓમાંનો એક જૈનધર્મ પણ કહેવાય છે અને ઘણા મોટા સાહુકારે માને છે. વેપારના કામમાં ન લેક ઘણા ઉચી પાયરી પર ચઢેલા છે, ને તેઓના હાથમાં આ દુનિયાની ઘણી દોલત આવેલી છે. પણ આ જગતનું ધન મેળવ્યા કરતાં એક ઉત્તમ અર્થ સાધન કરવો જોઈએ, કેમકે આ સંસારમાં દવ્યથી આભા ધરાય નહિ, ને તેથી ખરૂં સુખ તથા શાન્તિ પ્રાપ્ત થાય નહિ. વળી જગતની દોલત મરણ પછી આપણી પાસે રહેતી નથી, + x x x x x x ૪ : ધર્મની વાતમાં ઘણી ભૂલે ચાલે છે એવું બધા જેનલોક માને છે, કેમકે વેદને આ વારે જે યજ્ઞ ઇત્યાદિ ક્રિયા હિંદુઓમાં પુષ્યનાં કામ ગણાય છે, તેઓને જૈનલોક બહુ ધિક્કારે છે. વળી કૃષ્ણ જે હિંદુ લોકોને નિત દેવ છે, તે વિષે જેનલોક કહે છે કે તે દાલ ત્રીજી નરકમાં છે, ને જે મેસરી ણિઆ છે તેઓને સમજાવવા સારૂ, ને તેઓની પાસે જૈનમત કબૂલ કરાવવા સારૂ જેનલે ઘણી મહેનત લે છે એ ઉપરથી એવું જણાય છે : હુંશીલા તથા બુદ્ધિમાન જૈનલોકને વિચાર એ છે કે, જો બાપદાદાઓનો ધર્મ સત્ય પ્રમાણે ન હોય તો તેને તજો જ છે, ને જે પરંપરાથી ચાલતી આવેલી કંઈ ચાલે અઘટિત હય, તે તેને મૂકવાની ૬ રજ સર્વને માથે રહે છે. જે સાચું છે તેજ આપણે માનવું તથા પાળવું જોઈએ.
“ હવે મારા જૈનમિત્રો, મને એટલું જ કહેવા દે કે તમારા ધર્મની મુખ્ય વાત ખરી કે બેટી છે, તે સંબંધી તપાસ કરડાં માટે તમે બંધાયેલા છે. તમે તજવીજ કીધા વિના એમ ન બોલ કે, અમારો ધર્મ " છે ને બીજા બધા ધર્મ જૂઠા છે. ૪૪ ૪”
“નમો અરીહંતાણું, નમો સીધા | નમો આયરિયાણું, નમે ઉવઝાયાણું, નમો લોએ સવ સાહુણું“આ ભજનની છે. - કોણની સ્તુતિ છે? તેમાં પરમેશ્વરની ભક્તિ નથી પણ જૈન લોકના ધર્માચાર્ય અથવા થકની સ્તુતિ આવે છે. વળી સવારમાં જે પ્રાર્થને જૈન લેકે ઘણું કરીને વાપરે - ને એ “ઇચ્છામી ખમા શમણો બંદીયે જે મન એ નસીએ; માથે ન વંદામી - સ્વામીની આગળ જૈન લોક ઉપર પ્રમાણે નમસાર કરે છે ને માફી માગે છે તે ફન ઈ એક તીર્થકરની મૂર્તિ છે,” * * * * “કેટલાએક શ્રાવક લેક જેઓ પિતાના ધન નું મત બરાબર જાણતા ન હતા, તેઓએ , અમારા સાંભળ્યામાં એવું કહ્યું છે કે, અમે નાસ્તિક નથી, અમે પરમેશ્વરને માનીએ છીએ. X x ૪ વળી અમે થતી તથા બીજા જે લોકને મહેડેથી નાસ્તિક મતનાં એવાં વાક્ય સાંભળ્યાં છે કે “ કર્તા હર્તા કોઈ નતું. તે બધું સ્વભાવથી થાય છે” એક ગોરછએ અમારા એક મિત્રને એવી ખબર આપી કે, કોઈ શિષ્ય તેની પાસે શિખતા હોય ને બરાબર સમજુ હોય, તે ત્રીજે વરસે ને તેને આ ભેદની વાત જણાવે કે “ઢો નારિ” અર્થ “ઇશ્વર નથી ”
* * * * * * * “હવે ઉપર પ્રમાણે શાબિત થયું છે કે, જગતને કર્તા તથા • 1} છે, જે બધાને હાકેમ તથા ન્યાયાધીશ પણું છે. આ વાત જે ખરી હોય તો જેને મતની મૂળ વાત બેટી છે ને જે આચાર્ય કે તી કરીએ તે મત ચલાવ્યું તેઓને જા કે મર્યાદા : કડવી બહુ અધતિ છે, શા માટે તેઓ સત ધર્મના ગુરૂ કે શિખવન ન હતા પણ નાસ્તિક મતના ચલાવનારા હતા. જેને લોક પિતે કબૂલ કરે છે કે તેમના તીર્થકર માણસજ હતા, ને તેઓને