Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જૈન ધર્મને અન્ય ધર્મોમાં ઉલેખ.
૩૧૭
સુપ્રીસ્તી પણ જો હો, તેને માથે આફત આવી હતી અને છેવટે યાહુદી લોકોએ તે ઇસુખ્રિસ્તિને ખીલા ઠોકીને મારી નાખ્યો હતો. વગેરે વાતે તેમના લેકોએ (ઇસુ સિવાયતા લોકોએ) બનાવેલા બાઇબલમાં માલુમ પડે છે. આ પરથી સ્પષ્ટ દેખાય છે કે ઈસુને આદિ તથા અંત હતાં. વળી અને મા હતી પણ બાપ ન હતા માત્ર મરીયમથીજ તે પેદા થયો હતો આવી વાત પણ બા બલમાં જ છે. બીજી પણ એટલી બધી અસંભવાત વાતે બાઈબલમાં છે કે તે વાંચીને ઘણું સુધરેલા યુરોપીઅને હવે બાઈબલને ઘણે ભાગ માનતા નથી. ખુદ પાદરીઓ પણ હવે એમ બોલે છે કે જેટલું સત્ય લાગે તેટલું માનીએ છીએ. ફક્ત દુકાળમાં પકડીને બનાવેલા કીશ્રીયને જ પોતાની મુરખાઈથી આ વાતને વળગી રહે છે કારણ કે છપની ! વગેરે લોકોને પોતાના હિંદુ ધર્મના રહસ્યનું બલકુલ ભાન હોતું નથી.
ખ્રીસ્તી લોકો ખરું જોતાં હિંદુ . તેજ પૂજે છે કારણ કે ઈસુખ્રિસ્તિ કાંઈ યુરોપીય ન હતો પણ તે તે એશિયાટિક . હ. ઈસુખ્રિસ્તિના વખતમાં યુરોપમાં ધમની ગે વ્યવસ્થા હતી તથા ઘણા ભાગમાં જંગલીપણું હતું. એ જંગલી લોકોને નીતિનું શિક્ષણ આપવા માટે તથા એશિયાટીક આર્યધર્મને રસ્તે ચડાવવા માટે ઇસુ ખ્રિસ્તિ એશિયામાંથી યુરોપમાં ગયો હતે ઇસુપ્રિસ્તિઓ દ્ધ, વેદાંત અને જૈન ધર્મનું મિશ્રણ કરીને પિતાને ધર્મ ચલાવ્યો છે. ઈસુખ્રિસ્તિ કે કારને તથા આત્માને ઉપાસક હતા. હિંદના પરમ પવિત્ર ધર્મોનું શિક્ષણ લઈને છે કે માણે તેણે પ્રિસ્તિ ધર્મ ચલાવે છે માટે ખ્રિસ્ત ધર્મ એ સ્વતંત્ર ધર્મ નથી ૫) વંદના પવિત્ર ધર્મો પૈકી જેન, હૈદ્ધ અને વિદ. ત દર્શનના મિશ્રણથી બનેલી હિંદુ ધર્મ ની એક શાખા છે. ઇસુને ઉપદેશ ઉપર કહેલા ત્રણ ધર્મોના અનુકરણ રૂપે જ છે. ઇર: રેખર શ્રી વીતરાગના અભેદ માર્ગને ઉપાસક હતે. યુરોપ દેશ રાજસ અને તામસ - તવાળા મૂળથી હેવાથી તે દેશના લોકો ધર્મને ધમ રૂપે ઓળખવાને અધિકારી હતા ને ? એથી કરીને ઘણું પ્રિસ્તિ લોકે ઈસુના સત્ય સ્વઃ પને સત્ય સ્વરૂપે સમજી શકયાજ ની ! ! ! માત્ર જે દેશમાં ઘણાં ખ્રિસ્તિ થાય તે દેશમાં આપણું ધર્મને પક્ષ વધવાથી એ પણ ધર્મનો પાયો અને કીર્તિ મજબુત થાય એ હેતુથી જ એ લોકે ઘણું રાંક, ભા” એ વગરના, ભોળા; ઢેડ, ભંગી, વગેરે લોકોને આ ય આપે છે અને વટલાવીને ખ્રિસ્તિ બનાવે છે. ખ્રિસ્તિ લોકોને ઇસુ માટે સંપૂર્ણ ભરોસો નહિ હોવા છતાં પણ પિતાના લા મો જાળવવાની ખાતરી કરોડો રૂપીઆ ભેગા કરીને અંદર ગરીબ, ભીખારી, વગેર , દાખલ કરતાજ જાય છે. જો કે હવે હિંદુ ભાઓ પાદરી લોકોનો ઉદ્દેશ સમજી ગયાં છે અને તેથી તે ધર્મનાં ભીક્ષુક વર્ગ સિવાય તથા હેડ ભંગી સિવાય હવે કોઈ નવું બળતું જ નથી તેમ તે લોકોને ઉપદેશ પણ હવે અસર કરી શકતો નથી. જે સત્ય છે તે અને કાળમાં સત્યજ છે !!ઈસુનું નામ નિશાન પણ ન હતું તે દિવસની અગાઉ ઘણા વર્ષોથી જૈન, બૌદ્ધ અને વેદધર્મ ચાલ્યા આવે છે. આખા વિશ્વમાં આ ત્રણ ધર્મો જ સૌથી જૂના અને વિદ્વત્તા ભરેલા છે. જગતના બાકીના ધર્મો હિંદુ ધર્મની શાખા પ્રતિશાખાઓ જ છે. બાઇબલમાં ઘણી ભૂલો છે પણ અત્રે તે બતાવવું અસ્થાને છે વિશ્વના મહાન ધર્મ ના સ્થાપક વેદાંત, બૈદ્ધ અને જૈન ધર્મને આયેજ જગતમાં પૂજનિય થવા પામ્યા છે. વિશ્વન ગુરૂ હિંદુસ્તાન છે. આખા વિશ્વમાં