Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
શ્રી જૈન . કા. હેરલ્ડ.
૨૮
ત્યાં વૈધ દૃષ્ટાંત છે એમ કહેવામાં આવેલ છે.
વૈધ દષ્ટાંત વૈધથી એટલે સાધ્યના અભાવથી હેતુને અભાવ થાય હું એવુ દેખાડીને વ્યાપ્તિને દૃઢીભૂત કરે છે. જેમકે
(૧) આ પર્વત ધૂમવાન્ ( સાધ્ય નથી. · (૨) કારણ કે ત્યાં અગ્નિ નથી (હેતુ (૩) જેવી રીતે જલાશય ( વૈધાંત).
अन्तर्व्याप्त्येव साध्यस्य सिद्धर्बहिरुदाहृतिः ॥
व्यार्था स्यात्तदसद्भावेऽप्येवं न्यायविदो विदुः ॥ २० ॥
—ન્યાયવેત્તાએ એમ કહે છે કે ખાયી ઉદાહરણ-દષ્ટાંત લાવવું તે બ્ય છે કારણ કે સાધ્યની સિદ્ધિ-નિષ્પત્તિ તેવા ઉદાહર અભાવ હાવા છતાં અતર્વ્યાપ્તિથી જ
થઇ જાય છે.
અંતર્વ્યાપ્તિ એટલે પક્ષમાં વ્યાપ્તિ નાધ્ય સાધનના અવિનાભાવ—સબ ય. આ અંતર્વ્યાપ્તિ જ્યારે હેતુની અને સાધ્યની અન્ય સાંકળ ( common link તરીકે પક્ષ પાતે અને વચ્ચે વ્યાપ્તિ બતાવે છે, ત્યારે થાય છે; જેમકે:
।
(૧) આ પર્વત (પક્ષ) અગ્નિમાન્ (૨) કારણ કે તે ધુમથી (હેતુ) ભરે અહીં અગ્નિ અને ધૂમ વચ્ચેની માન્ય વિષય છે તેનાથી બતાવાય છે.
બહિર્ષ્યાપ્તિ, જ્યારે દૃષ્ટાંત બહારથી વિષય તરીકે તે અને વચ્ચેની વ્યાપ્તિ દૃઢ થાય છે, જેમકેઃ—
(સાધ્ય)
છે
પ્ત, પર્વત (પક્ષ) કે જે તેને 'તેને સા
(૧) આ પર્વત (પક્ષ) અગ્નિમાત્ (૨) કારણ કે તે ધૂમથી (હેતુ) ભરેલ (૩) જેવી રીતે રસેાડુ' ( દૃષ્ટાંત ) આ ઉદાહરણમાં રસેાડું કે જે અહહતના અને ધૂમના સામાન્ય વિષય તરીકે તેઓ કરવા માટે બહારથી દાખલ કરવામાં આવે
અગ્નિ
( ૧ ) આ પર્વત ( પક્ષ ) ( ૨ ) કારણુ કે તે ધૂમથી ભરેલા ( ૩ ) જેવી રીતે રસાડું ( દૃષ્ટાંત આ ઉપરનું “ જેવી રીતે રસેાડું છે. પક્ષ પણ તેના અભિપ્રાય પ્રમાણે ની
”
હેતુ અને સાધ્ય બંને વચ્ચેના સામાન્ય ત કરવા માટે દાખલ કરવામાં આવે છે, ત્યારે
સાધ્ય)
છે.
પ્રાધાન્ય ભાગ નથી તે અગ્નિ
અગ્નિ અને ધૂમ ) વચ્ચેની વ્યાપ્તિ .ઢીભૂત
કેટલાક ન્યાયવિા ( જેવાકે વસુબ)ના એવા અભિપ્રાય છે કે સાધ્યક્ત અતÎપ્તિથી સ્થાપિત સિદ્ધ–કરી–શકાય, તે બહિર્ષ્યાપ્તિ બતાવવી એ નિરર્થક છે. ખીજા ન્યાયવિા ત્યાં સુધી કહે છે કે પક્ષ પણ વાંધામાં ન આવે તાપણ સાધ્યને સિદ્વ કરી આપવું અશકય થઇ પડે તેમ નથી.
)
છે ( સાધ્ય )
( હેતુ )
ધ્રાંત આ ન્યાયવિાના મત પ્રમાણે વિર ક રીતે ઉડાવી દેવાય:--