Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૩૦૨
શ્રી જૈન , . હેરલ્ડ.
–ન્યાયવેત્તાઓ વૈધર્મ દૃષ્ટાંતાભાસ એ કહે છે કે જે સાધ્યના અભાવથી, સાવનના અભાવથી, ઉભય એટલે સાધ્ય સાધન બંનેના અભાવથી અથવા તેના સંબંધે રહેલા સંશયથી ઉત્પન્ન થાય છે.
વૈધર્યું એટલે જેમાં સાધ્યાભાવ સાદ - ભાવની વ્યાપ્તિમાં દર્શાવાય છે; બ તિરેક એટલે વ્યાપ્તિ—અન્વયથી.
હવે વૈધઓ દષ્ટાન્નાભાસ છ પ્રકાર છે: (૧) સાધ્યાવ્યતિરેકી (૨) સાધના વ્યતિરેકી (૩) સાધ્યસાધના વ્યતિરેકી (૪) - સન્દિગ્ધ સાધ્ય વ્યતિરેકી (૫) સ દગ્ધ સાધન વ્યતિરેકી (૬) અને સન્દિગ્ધ સાધ્ય ન વ્યતિરેકી.
વ્યાપ્તિ બે પ્રકારની છે—(૧) અન્વયી પ્તિ-જેમકે જ્યાં ધૂમ છે ત્યાં વન્તિ નથી. અને (૨) વ્યતિરેક વ્યાપ્તિ. જેમકે જ્યાં વ િથી ત્યાં ધમ નથી.
() સાધ્યા વ્યતિરેકી—અનુમાન બ્રાં (સાધ્ય), કારણ કે તે પ્રમાણ છે હેતુ), જે બ્રાંત નથી તે પ્રમાણે નથી જેમકે સ્વમણા વૈધમ્મ દષ્ટાન્ત.)
અહીં આપેલા વૈધમ્ય– દષ્ટાંતમાં સ્વ + બ્રાંતતાથી નિવૃત્ત કહેલ છે, છ માં તે બ્રાંત છે, તેથી સાધ્યમાં આવ્યતિરેક છે–દોષ કારણ કે વ્યતિરેક વ્યાપ્તિ . log ical discontinuance) જે બ્રાંત નથી તે ! . પણ નથી, તે ખરી રીતે નથી; તેથી સાધ્યાવ્યતિરેકી.
. (૨) સાધના વ્યતિરેકી–પ્રત્યક્ષ નિવિ છે, (સાધ્ય), કારણ કે તે પ્રમાણ છે (હેતુ) જે સવિકલ્પ છે તેથી પ્રમાણ નથી જે અનુમાન. (વૈધર્મ દષ્ટાંત).
અહીં આપેલા વૈધર્મેન્દષ્ટાંતમાં અનુમા રમાયું નથી એમ કહેવામાં આવ્યું છે, છતાં તે ખરી રીતે પ્રમાણ છે. પ્રમાણ હોવાપ તે અહીં સાધન–હેતુ છે, તેથી તે હેતુ બરાબર આપેલ નથી, એટલે તેમાં દોષ–અવર 1 છે, તેથી સાધનાવ્યતિરેકી.
(૩) ઉભય---સાધ્ય સાધના વ્યતિરેકી - નિત્ય અને અનિત્ય છે (સાધ્ય), કારણ કે તે સત્ત્વ-વિદ્યમાન છે. (હેતુ). જે નિત્ય , નિત્ય નથી તે વિદ્યમાન નથી. કેમકે ઘડ. (વૈધર્મ દષ્ટાંત)
આ વૈધમ્મ દષ્ટાંતમાં ઘડો નિત્ય અને ત્ય (સાધ્ય) છે, અને વિદ્યમાન (ડતું) પણ છે. અહીં સાધ્ય અને સાધન બનેમાં અ - ૨ક છે, તેથી સાધ્ય સાધના વ્યતિરે છે.
(૪) સંદિગ્ધ સાધ્ય વ્યતિરેક– કપિલાદિ સર્વજ્ઞ-અનાપ્ત છે (સાધ્ય) કારણ કે તેઓએ આર્ય એવાં ચાર સત્યોને પ્રતિપાદિત નથી. (હેતું). જે જે અસર્વજ્ઞ નથી તે આર્ય સત્ય ચતુષ્ટયને અપ્રતિપાદક નથી. જેમ બુદ્ધ વિંધમ્મ દષ્ટાંત].
આ વૈધમ્મ દષ્ટાંતમાં બુદ્ધ સર્વજ્ઞ હતે અસર્વજ્ઞ હતે એ સંદિગ્ધ સદેહતા છે, તેથી આપેલી વ્યતિરેક વ્યાપ્તિમાં જે તે (અસર્વજ્ઞ નથી) છે તે સંદેહમાં રહે છે તેથી આ સંદિગ્ધ સાધ્ય વ્યતિરેકી દષ્ટાંતાભ થયો.
(૫) સંદિગ્ધ સાધન વ્યતિરેકી. આ પુર અનાદેય વાક્ય છે એટલે તેનાં વા માનનીય નથી (સાધ્ય) કારણ કે તે રાગાદિમા [હેતુ) જે અનાદેય વાક્ય નથી ૨ ટલે જે આદેયવાક્ય છે, તે રાગાદિમાન હેતે નથી મ કે સુગત-બુદ્ધ (વૈધમ્મ દષ્ટાંત).