Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
કાલસ્વરૂ૫.
२८७
સંખેય સમય ૧ આવલિકા
૩૦ મુહુર્ત=ી રાત્રિદિન સંખેય આવલિકા=ઉશ્વાસ અને નિઃશ્વાસ ૧૫ રાત્રિદિન=પક્ષ
=૧ પ્રાણુ (બલવાન, સમર્થ, ઈદ્રિયસહિત, ૨ પક્ષ(શુકલ અને કૃષ્ણ)=ો માસ નિરોગ, યુવાન અને સ્વસ્થ મનવાળા પુરૂષને ૨ માસ ઋતુ ૧ પ્રાણ =આને સમુચ્ચયે ઉચ્છવાસ અગર ૩ ઋતુ-૧ અયન શ્વાસ કહેવામાં આવે છે.
૨ અયન =૧ વર્ષ ૭ પ્રાણ=૧ સ્તોક
૫ વર્ષ=૧ યુગ ૭ ઑક=૧ લવ
૮૪ લાખ વર્ષ=૧ પૂર્વાગ ૩૮ લવ=૧ નાલિકા
* ૮૪ લાખ પૂર્વગ=૧ પૂર્વ ૭૭ લ=૨ નાલિકા=૧ મુહૂર્ત
૮૪ લાખ પૂર્વ=ન સંખેય કાલ આ પછી નિર્ણિત કરેલા કાલવિભાગને ઉપમાથી કહે છે –
૧ ૫૫મકાલ–એક જન (ચાર ગાઉ) લાંબી તથા એક જન ઉંચી એક વૃત્તાકાર પલ્ય (રામગત–ખાઈ ) ને એક રાતથી તે વધારેમાં વધારે સાત રાત સુધીમાં જન્મેલા ઘેટા આદિ પશુઓના વાળથી ગાઢ રૂપે-ઠાંસી ઠાંસીને પૂર્ણ ભરી હોય, ત્યાર પછી સા સો વર્ષ પછી એક એક વાળ તે ખાઈમાંથી કાઢવામાં આવે અને તેમ કરતાં જેટલા કાલમાં તે ખાઈ સાવ ખાલી થઈ જાય તેને એક પલ્યોપમ કાલ કહેવામાં આવે છે. ૧૦ કટાકેટી પલ્યોપમ=1 સાગરોપમકાલ ઉસપિણ કહેવામાં આવે છે )-આ દરે૧૦ કોટાકોટી સાગરોપમ=1 અર્ધકાલચક્ર કની અંદર છ આરા હોય છે તે ઉપર સ(કે જેને તેમાં પર્યાયની હાનિ થવાને મજાવેલ છે. લીધે અવસર્પિણ અને વૃદ્ધિ થવાને લીધે ૧ ઉપિને ૧ અવસર્પિણું=કાલચક્ર
– શ્રી તત્વાર્થ સૂત્ર
આની સાથે હિંદુશાસ્ત્રની કાલગણના સરખાવીએ.
કમળની ૧૦૦ પાંખડીઓ એક ઉપર એક ગોઠવી, તેમાં સોય ઉપરથી નીચે સુધી એવી રીતે ભેંકવો કે, બધી પાંખડીઓ ભેંકાઈ જાય. એમ કરવાથી દરેક પાંખડીને વીં. ધાતાં-ભોંકાતાં જે સૂક્ષ્મ વખત લાગે છે તેને ક્ષણ કહેવામાં આવે છે. એવી ૮ ક્ષણ=ી લવ
૩ ગુરૂ=૧ હુત ૮ લવ=ન કાષ્ઠા
૨ ગુરૂ અથવા = ૧ કાકપદ કે ૮ કાડા=૧ નિમેષ
૪ લધુ
દિગુર ૮ નિષ=ી કલા
૨ કાકપદ-૧ હંસપદ ૨ કલા=૧ ત્રુટિ
૨ હંસપદ-૧ મહાહસ ૨ ત્રુટિ= અણુ કે અનાકુત
૧૦ હુત= પળ ૨ અણુ= કુત
૬૦ પળ= ઘડી (ઘટિકા) ૨ કત= લઘુ (માત્રા) અક્ષર
કે ૬૦ ઘડી ૧ દિવસ ૨ લધુ= ગુરૂ