Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯
શ્રી જૈન વે. કા. ડ
કે “
છે. વિદ્યાના અભાવમાં આત્માની સ્વરૂપમાં સ્થિતિ તે સાંખ્ય યાગની મુક્તિ છે. સાંખ્ય દર્શનનું કથન છે કે “ પ્રતિ પુરુષાન્તર વવિજ્ઞાનાત્ મૃત્તિ: પ્રકૃતિ, પુરૂષથી અન્ય છે એવું જ્ઞાન થાય ( સાક્ષાત્કાર થાય ) ત્યારે મુક્તિ થાય છે. યાગદર્શનકારનું કથન છે સમાવારસંચાળામાથે હાન સો: જૈવલ્યમ્ · અવિદ્યાના અભાવથી સંયોગને અભાવ થાય છે તેજ હાન અને તેજ કૈવલ્ય, અવિધા છે તેજ દ્વૈતપણુ છે. અવિધા રૂપ દ્વૈત ભાવના અભાવ થતાં આત્મા સ્વ સ્વરૂપમાં સ્થિત ધાય છે. સ્વરૂપસ્થિત આત્માને માત્ર પાતેજ પાતાને જણાય છે. જો પ્રકૃતિ જણાય તા તે પસ્થિત કહેવાય નિહ. અર્થાત્ સાંખ્ય અને યાગમાં મુક્તને ચૈતન્યનેાજ અનુભવ થાય. પોતે ચૈતન્યમયજ થઇ રહે છે. વેદાંતશાસ્ત્ર પ્રમાણે મુક્તને એક ચૈતન્યસત્તા સિવાય હેતુ નથી. માત્ર સર્વત્ર ચૈતન્યુજ ભાસે છે, એ પ્રમાણે કૈવલ્યમાં સાંખ્ય અને યુવાને પણ ભાસે છે. પ્રકૃતિના સચાગથી જેમ સાંચાગમાં અદ્દામાની સ્થિતિમાં અવિદ્યારૂપ દ્વૈતાભાસવડે વેદાંતશાસ્ત્રમાં બદ્ધાત્માની સ્થિતિ કહેલી છે.
ઉપર પ્રમાણે દર્શનભેદ તજીને નિર્પક્ષપાત જ્ઞાના િમ ોતાં સાંખ્યદર્શન, યોગદન અને વેદાન્તદન એકજ છે. માત્ર અધિકાર પરત્વે જ્ઞાનશૈલીની સૂક્ષ્મ નહિ પણ સ્થૂલ ભિન્નતાવાળાં શાસ્ત્ર જુદાં છે. ત્યહમ્ રાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
રાજકોટપુરા-કાર્ડિઆવાડ
}
તા. ૧૪-૬-૧૯૧૬,
ગાકુલદાસ નાનજીભાઇ ગાંધી
અન્યધર્મમાં જૈનધર્મના ઉલ્લેખ.
( ૨ )
ચૈત્ર-વૈશાખ માસના અંકમાં આ વિષયના પ્રથમ ભાગ આવી ગયા છે. આજ વિ. ષયના દ્વિતીય ભાગ આ નીચેથી શરૂ કરવામાં આવે છે. પહેલા ભાગના ઉપેાદ્ધાતમાં જણાવી ગયા પ્રમાણે આ ઉલ્લેખમાં અન્યધર્માંના જૈનો માટેના અભપ્રાયેાજ આવશે. જ્યારે આ લેખના ચાર ભાગ પૂર્ણ થશે ત્યાર પછી તે લેખાના જૈના તથા કેવા પ્રકારે જવાબ અપાવા જોઇએ તે તથા અન્યધર્માંના જૈનધમાં ઉલ્લેખ એ બે આવશે) હાલ તા જે ઉલ્લેખ આવે તે બિલકુલ અકળાયા વગર શાંન્ત ચિત્ત પ્રસન્નકર વાંચી જવા ધ્યાન આપવા જરૂર છે. આ લેખ ઉપરથી ધાર્મિકજ્ઞાન સાથે ઐતિહાસિક નમાં પણ અભિવૃદ્ધિ થયા વગર રહેશે નહિ.
શ્રી ચાગવાશિષ્ઠ—વેદાંતના અગ્રગણ્ય પુસ્તકો આદિકવિ શ્રી વાલ્મિક ઋષિએ રચેલા છે. વમાન આ પુસ્તક પણ અતિ આદરને પામ્યું છે; તેમાંથી મળી આવે છે.
તુ આ પશુ એક છે. આ ગ્રંથ સમયમાં શ્રીમદ્ ભગવદ્ગીતાની પેઠે પ્રમાણે જૈનને લગતી હકીકત