Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૦૨
શ્રી જેન વે. કો. હેરલ્ડ.
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
wwwwww &
vvvvv
vuuuuuuuu
ધી અનાથ પશુઓને લાખોની સંખ્યામાં યજ્ઞોમાં તેમ જ બીજા અકાર્યોમાં વધ થતા હતા, તે વધે આપણું વીર પરમાત્માએ અટકાવ્યું, એટલું જ નહીં પરંતુ કદાગ્રહીઓને પ્રબોધી પિતાના જ કર્યા. તું પણ એજ વીરને પુત્ર હોવાથી તેમના પગલે ચાલ્યો જા. તારી સત્યતાના પ્રભાવથી કદાગ્રહીઓ પણ સત્ય સમજવા શીખશે એટલું જ ન પણ અત્યારે તને જે તુચ્છકારે છે
તે તારાજ થશે એમ તારે ખાત્રીથી માનવાનું છે. સત્યાગ્રહી-માતુશ્રી ! હું મારૂ સતકાર્ય કર્યું જ જ ! પરંતુ વિશ્વની સહજ વાળા અને
ટકાવવા પ્રયત્નશીલ બનું તેમાં તે મને ‘સાહ વધે છે પણ આ અમૃતમાં
થી વિષ પ્રકટેલું ભાળી મારા ચિત્તને ક ક ખેદ ઉપજે છે તેનું શું ? સત્યદેવી–અમૃત અંદર વિષ હોતું જ નથી અને કદાચિત બાહિર દષ્ટિથી તને વિષ સ
મજાતું હોય તે એ તારી દષ્ટિની જ ખામી છે. મેં તને પ્રથમ જ કહેલું છે છે કે વીરના ધર્મમાં નથી મતભેદ, નથી પક્ષાપક્ષ, નથી મમત્વભાવ, કે નથી અહંભાવ; અને કદાચિત એ ભાવ કો દર્શાવતું હોય તે તે વીરને ધર્મ
નથી. બોલ, હવે તારે કંઈ કહેવાનું છે? સત્યાગ્રહી-જ્યારે એમ છે ત્યારે અત્યારે આ સેંકડો વાડી શાના? અને દરેક વાડાવાળા
પિતાની ગાયને પિતાના જ વાડામાં કરી રાખવા અનેક તરેહની ગડમથલ
ચલાવે છે તે શું? સત્યદેવી-વહાલા! એ વીરે બેધેલા ધર્મના નહીં, પણ આપમતિ અને અહંભાવવાળા
ગેવાળોના વાડાઓ છે. તેઓ એમ ધ બેઠા છે કે મારે તે સાચું પણ તારે તે સાચું તે મારું એમ સમજીને જ આગળ વધવાનું છે વળી તે સેકડ વાડા તરફ તું દીવ્ય દષ્ટિ નાંખીશ તા સાફ જણાશે કે એ સર્વે વાડાવાળાનાં પગલાંઓ હાથીના પગલાની પ વીરના પગલામાં જ સમાઈ જાય
છે તે પછી તારે કોઇપણ પ્રકારને પક્ષપાત રાખવાની જરૂર રહેતી નથી. સત્યાગ્રહી-માતુશ્રી ! મારે આશય લેશમાત્ર પણ પસવાદી નથી પણ મારા ધર્મબંધુઓ
નકામા પક્ષવાદમાં પડી અનેક તરેહના ઝગડાઓ મચાવે છે, આપસ આપસમાં વૈરભાવ ઉત્પન્ન કરે છે, કેટે ચડી લાખો . ની દર વર્ષે બરબાદી કરે છે અને એ કુસંપના ભોગે કુલ સંપ્રદાયનું ઊંધું પાળવાને તૈયાર થાય છે તે જ
ખેદકારક બીના છે. સત્યદેવી-વત્સ ! આવા મમત્વ ભાવવાળો પવન એ, ત્યારે કાંઈ નવી વાત નથી.
અનાદિથી વાયાંજ કરે છે. ભારત અને બાબળજીને આ મમત્વ ભાવ એક વખત લાગુ પડે હતે. પાંડવ કરવે તાના લાખે વીરદ્ધાને કરુક્ષેત્રમાં ભોગ આપ્યો હતો, રંક વણિકે વાભિપુરતુ પતન કરાવ્યું હતું, જયચંદ્ર આર્ય માતાને મુસલમાનોના હાથમાં સોંપી હતી, માધવે ગુજરાતનું નિકંદન કઢાવ્યું હતું, મહમદગીજનવી, શાહબુદિન ઘેરી, અલાઉદીન ખુની અને હિંદુ ધર્મને ઝેર કરનાર ઔરંગજેબમાં આજ પવન વા હતા, તપગચ્છ, વાળ ખરતર