Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૮૬
શ્રી જૈન વે. કા. દુરRs.
વર્ગ ૫ મેટ:(સાત વિભાગમાંના દરેક વિભાગમાં રૂ. ૨૦) સાત ઇનામાં રૂ. ૧૪૦) નાં
.
૧ પ્રકીર્ણ સૂચના:—કાઇ પણ વિદ્યાથી એકી વખતે એકજ ધોરણમાં પરીક્ષા આપી શકશે, પણ તેમાં તે નિષ્ફળ થશે તે તે ધેારણમાં તે ખીજે વરસે બેસી શકશે, ખીજ તથા પાંચમા ધારણમાં એકથી વધારે વિષયા છે, ત્યાં દરેકનાં જુદે જુદે વરસે પરીક્ષા આપ શકશે, અને પાસ થનારને લાયકાત પ્રમાણે ઇનામ અથવા પ્રમાણપત્ર મળશે.
એક તૃતિયાંશ માર્ક મેળવનારનેજ પાસ થયેલ ગણવામાં આવશે, પણ ઇનામને લાયક થવા માટે ઓછામાં એછા પચાસ ટકા માર્ક મેળવવાજ જોઇશે.
પાંચમા ધારણમાં હાલ તુરત નામ નાનાં દેખાય છે, પણ જે વિભાગમાં ખેસનાઃ નહીં હૈાય તેનાં ઇનામા અન્ય વિભાગમાંના ઇનામ રકમ અથવા સંખ્યા વધારવા માટે ઉપયેાગમાં લેવામાં આવશે.
દરેક પેટા વિભાગનાં ઇનામેા એક બીજાથી સ્વતંત્ર છે, તેથી તે ધારણના વિભાગામ અંદર અંદર હરીફાઇ રહેશે નહીં.
ખીજા ધારણમાં અને ત્યાર પછીના ધેારણમાં નવસ્મરણુ સિવાય કોઇ પણ વિષયમાં મુખપાઠના સવાલા પરીક્ષામાં પૂછવામાં આવશે નહીં.
આંખે અપંગ હોય તેને માટે લખનારની વ્યવસ્થા કરી લેવામાં આવશે તેા તેન યેાગ્યતાનું પ્રમાણપત્ર આપવામાં આવશે પણ તેને ામ મળશે નહીં.
આ પરીક્ષાના ધેારણ વિગેરે સંબધમાં ખુલા પૂછી મગાવવા.
પુછ્યું! હાય તે નીચેના શીરનામે
પરીક્ષામાં બેસવા ઇચ્છનાર દરેક વિદ્યાથીએ નવેમ્બરની ૩૦ મી તારીખ પહેલાં પહેાંચે તે પ્રમાણે અરજી ઓના સેક્રેટરી તરફ મેકલી આપવી. દરેક અરજી નીચે જણાવેલી વિગત સાથે મેાકલવી.
૬. આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારાએ નામ. ડેકાણું, ગામ, ઉમર, જન્મતારીખ, જન્મભૂમિ, કયા ધારણમાં, કયા પેટા વિભાગમાં યે સ્થળે પરીક્ષા આપવી છે, તેમજ તેની વ્યાવહારિક કેળવણી કેટલી છે અને ધંધો શું છે તેની વિગત નીચેના શીરનામે ચેાખ્ખા અક્ષરે લખી માકલવી.
પરીક્ષા તા. ૩૧-૧૨-૧૬ સ. ૧૯૭૩ ના પેધ સુદ ૭ ને રવિવારે બપારે ૧ થી ૪ વાગ્યા સુધી ઉપર જણાવેલી જગાએ લખીત લેશે.
પાયધુની-પાસ્ટ ન. ૩
મુંબઇ,
માતીચ' ગિરધરલાલ કાપડીઆ. માહનલાલ દલીચ’દું દેશાઇ,
આનરરી સેક્રેટરી, શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બા