Book Title: Jain Satyaprakash 1936 05 SrNo 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિના - માસિક મુખપત્ર ‘‘શ્રી નૈન તત્વ પ્રારા”ના “ શ્રી મહાવીર નિવળ વિરોણાં ?” ની યોજના विद्वानोने लेखो मोकलवार्नु आमंत्रण આગામી કાર્તિક શુકલા પંચમી – જ્ઞાનપંચમીના દિવસે પ્રકટ થનારા “ શ્રી જૈન સત્ય પ્રકાશ’નો અંક “શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ” તરીકે પ્રકટ કરવાનું સમિતિએ નિશ્ચિત કયુ” છે. ભગવાન મહાવીરના, આજ સુધીમાં અનેક ચરિત્રો પ્રકાશિત થયાં છે, પરંતુ પરમાત્મા મહાવીરદેવના જીવનનું સાચું મહત્ત્વ સમજાવે એવા અને અર્જુન વિદ્વાન વર્ગના હાથમાં મૂકી શકાય એવા, ઐતિહાસિક દષ્ટિબિંદુથી તૈયાર થયેલ જીવનચરિત્રની ખામી તો હજુ સુધી પૂર્ણ નથી જ થઈ. આવું ચરિત્ર લખનાર વિદ્વાનને ઉપયોગી થઈ શકે એવી સામગ્રીને સંગ્રહના રૂપમાં પ્રકટ કરવાની ભાવના એ આ વિશેષાંકની ચીજનાના મુખ્ય ઉદ્દેશ છે. એ ઉદ્દેશની પૂર્તિ માટે, ભગવાન મહાવીરસ્વામીના જીવનને લગતા જુદા જુદા વિષયો સંબંધી લેખે મેકલી આપવાનું, તે તે વિષયમાં નિષ્ણાત, જૈન કે અજૈન, ભારતીય કે પાશ્ચાત્ય અભ્યાસીઓને અમારું સાગ્રહ આમંત્રણ છે. ભગવાન મહાવીરસ્વામીના જીવનને લગતા કેટલાક વિષયાનું સુચીપત્ર નીચે આપવામાં આવ્યું છે. એ વિષય પૈકી કોઈ પણ વિષય ઉપર, અથવા મહાવીરસ્વામીના જીવન સંબંધી કાઈ પણ બીજા વિષય ઉપર લેખ તૈયાર કરીને, મોડામાં મોડે દિતીય ભાદ્રપદ શુકલા પંચમી પહેલાં મોકલી આપવા દરેક વિદ્વાન કૃપા કરશે એવી આશા છે. ૧ ભ, મહાવીરનું બૌદ્ધ સાહિત્ય માં સ્થાન ૧૭ ભ. મહાવીરની પટ્ટાવલી-પટ્ટપરંપરા અને ૨ ભ, મહાવીરના ચરિત્રને જૈન આગમામાં શાખાઓ. | ઉલ્લેખ ૧૮ ભ. મહાવીરના જીવન પર પૂર્વના ૨૭ ૩ ભ, મહાવીરનું વિહારક્ષેત્ર. ભવની અસર ૪ ભ, મહાવીરના ભક્ત રાજાઓ. ૧૯ ભ. મહાવીરની તપસ્યા અને તેનું મહત્ત્વ. ૫ ભ. મહાવીરના સમયનાં દશાને. ૨૦ ભ, મહાવીરના ગણધરો. ૬ ભ. મહાવીરના સમચની સંધ વ્યવસ્થા. ૨૧ ભ. મહાવીરને થયેલ ઉપસર્ગોનું ૨હસ્ય. ૭ ભ. મહાવીરનો સમય-નિર્ણચ. ૨૨ ભ. મહાવીરનાં તીર્થો. ૮ ભ. મહાવીરના જીવનની વિશેષ ઘટનાઓ. ૨૩ ભ. મહાવીર સબ“ધી પ્રાચીનતમ શિલાલેખ. ૯ ભ, મહાવીર અને તત્કાલીન સમાજ, ૨૪ ભ. મહાવીરના ચરિત્ર સંબંધી સાહિત્ય, ૧૦ ભ. મહાવીરના સિદ્ધાંતા (સ્યાદ્વાદ, સુખ ( જૈન, અજૈન, ભારતીય, પાશ્ચાત્ય ) e ભંગી, નર્ચ, કમ વગેરે) ૨૫ ભ. મહાવીરના સમયની રાજકીય સ્થિતિ. ૧૧ ભ, મહાવીર યુગપ્રર્વતક તરીકે, ૨૬ અન્યત્ર રહેલાને તારવા : હાલિક ૧૨ ભ, મહાવીરની શ્રમણ સંસ્કૃતિ અને મહારશતકના પ્રસંગ, કુંડકાલિકને બાય. બ્રાહ્મણ સંસ્કૃતિની તુલના. ર૭ દેવશર્માને પ્રતિબાધ. ૧૩ ભ. મહાવીરના કુલ-પરિચય (અતિહાસિક ૨૮ અવતારની. નિચતતા. દૃષ્ટિએ) ૨૯ દેવાદિઆગમન આદિનું રહેશ્ય, તેની જરુર. ૧૪ જ. મહાવીર અને બુદ્ધના વ્યક્તિત્વની તુલના. ૩૦ તત્ત્વજ્ઞાન અને તેની મહત્તા. ૧૫ ભ. મહાવીરનું વૈદિક સાહિત્યમાં સ્થાન, ૩૧ ગણધરને ધર્માતર કરવાની જ ૨૨. ૧૬ ભ. મહાવીર પહેલાંના જૈનધમ". | ૩૨ અથ પ્રરૂપણા જ કેમ ? લેખો મોકલવાનું તથા તે સંબંધી પત્રવ્યવહારનું સરનામુ વ્યવસ્થાપક, ૧ શ્રી જૈન સત્ય પ્રકાશ * * જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ ( ગુજરાત ) For Private And Personal use only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 46