Book Title: Jain Satyaprakash 1936 05 SrNo 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૮ શ્રી જૈન સત્ય પ્રકાશ उन्हींमें अंतिम टीका धवला - जयधवका यानी कहांसे प्राप्त की ? इतिहास इसका स्पष्ट महाधवला ( धवलग्रन्थ) है। महाधवलाकी उत्तर दे सकता है कि-श्री देवर्धिाणि क्षमासमाप्ति वीरनिर्वाणके बाद १३४३ वर्षमें श्रमणने वोरनिर्वाण संवत् ९८० में लिखकर सुरक्षित बनाये हुए जिनागमोसे ही, कि जिन कोई भी बुद्धिमान् मनुष्य यहां प्रश्न कर जिनागमेांके प्रति दिगंबर समाज बहुमानकी सकता है कि-जिनागमके अभाव माननेवाले दृष्टिसे नहीं देरवता है। इन दिगम्बराचार्योने टोका बनानेकी सामग्री (2મશ:) होनेसे छठे महाबंध खंडकी वृत्ति बनानेकी मना की। (“साधनांका अभाव" यह शब्द भी उस समयकी ज्ञान रहित दिगम्बर-श्रमण-परंपरा की परिस्थिति के प्रतिवनिरूप ही है ) पं० श्रीधरके " श्रुतावतार" (गद्य) में उपर्युक्त सभी टीकाओंका निर्देश है, किन्तु आचार्य समन्तभद्रजीकी टीकाका नाम निर्देश तक नहीं है। पं० जुगलकिशोर मुख्तारके " स्वामी समन्तभद्र" में इस टीकाको अनुपलब्ध माना है। (“સંતબાલની વિચારણ”નું અનુસંધાન) મંત્ર – ઠીક, હજી પણ બે ચાર તુ જ્યારે આદર્શ (આરાસો) સન્મુખ દષ્ટાંત જુઓ –બ્રાહણી નામની બુટ ધરવામાં આવે તે શીધ્ર આંખ પિતાને એક જડ પદાર્થ છે, પરંતુ એને ખાવાથી જોઈ શકે છે. હવે વિચાર કરો કે આ ચેતનતા વધે છે. આત્માનો જ્ઞાન ગુણ જગ્યાએ જડ રૂપ આદર્શ કેવા પ્રકારને છે તેથી પદાર્થોને આત્મા જ જોઈ શકે લાભ પહોંચાડે છે. એવી જ રીતે મૂતિ છે. છતાં પણ આત્માને ચક્ષ આદિ પણ પરમાત્માને બંધ કરાવી શકે છે. ઈદ્રિયોની સહાયતા સ્વીકારવી પડે છે, વળી કોઈ મનુષ્યને, પિતાની જેવાની કારણ કે ચક્ષને નાશ થતાં એ પદાર્થ શકિત સંપૂર્ણ હોવા છતાં, અરધો માઈલ દેખી શકાતો નથી. હવે વિચારો કે પ- દૂર જવું હોય તે તે જોઈ શકતા નથી, દાર્થનું દર્શન કેમ થતું નથી? શું જોવા- પણ દુબીન લગાવીને જોવામાં આવે તે વાલે આત્મા વિદ્યમાન નથી ? તે તે લગભગ દશ માઈલ સુધીની વસ્તુ પણ હયાત છે જ છતાં ચક્ષુ નષ્ટ થવાથી દષ્ટિગોચર થઈ શકે છે. હજી પણ પદાર્થ દેખી શકાતું નથી. હવે તમે વિચારે કે દુરબીન એક જડ પદાર્થ છે, ન્યાયથી કહે કે જડને કેટલે બધે પરન્તુ એમાં કેટલી શકિત છે અને તે પ્રભાવ છે, કે જેના અભાવમાં આત્મા કેટલે લાભ પહોંચા િશકે છે? ભલા, પણ પદાર્થોને જેવા સમર્થ થતું નથી. હવે તે ન્યાયની દષ્ટિથી વિચાર કરી વળી આંખ સાબીત હોવા છતાં પોતે તમને ખાત્રી થઈ હશે કે વસ્તુતઃ મૂતિપિતાની જાતને દેખી શકતી નથી. પર- પૂજા ઠીક જ છે. (અપૂર્ણ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46