Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી
જેન સત્ય પ્રકાશ
તંત્રી : શાહ ચીમનલાલ ગોકળદાસ
આ ક
૧
૧.
BBBBBBBBBBBBB
શકાતા
E
પ્રકારાક શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ
જેશિ'ગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ ( ગુજરાત ),
For Private And Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैन सत्य प्रकाश
( માસિક પત્ર ) વિ ષ યદ શ ન
१. अनेकार्थश्रीकेसरियास्तोत्रम् : आचार्य महाराज श्री विजयपद्मसूरिजी : ३५५ ૨. દિગંબરની ઉત્પત્તિઃ આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરિજી | : ૩પ૭ ૩. સમીક્ષામવિદળ : आचार्य महाराज श्री विजयलावण्यसूरिजी e : ૩૫૯ ૪. સંતબાલ વિચારણા : આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી : ૩ ૬૩ ५. दिगंबर शास्त्र कैसे बनें ?: मुनिराज श्री दर्शनविजयजी ૬. સિરાહી રાજ્ય અને જન સ્થાપત્ય : મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી. ૧૭. સરસ્વતી-પૂજા અને જૈના : શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ : ૩૭૫ ૮. પ્રાચીન મૂર્તિઓ : શ્રીયુત રતિલાલ ભીખાભાઈ ૯. ગ્રંથનાં નામ :
શ્રીયુત છે. હીરાલાલ રસિકદાસ કાપડિયા : ૩૮૨ ૧૦. પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય :(૧) પ્રાચીન લેખસંગ્રહ : . મુનિરાજ શ્રી જયંતવિજયજી
: ૩૮૭. ૧૧. લખનૌ મ્યુઝીયમની જોન મૂર્તિઓ : મુનિરાજ શ્રી ન્યાયવિજયજી : ૩૮૯ ૧૨. શ્રી સ્તંભન પાર્શ્વનાથ : આચાર્ય મહારાજ શ્રી વિજયપારિજી : ૩૯૨
, ૩૮૦
લવાજમસ્થાનિક ૧-૮-૧, બહારગામનું ૨=૦–૦.
છુટક નકલ—
૦-૩-૯
મુદ્રક : બાલુભાઈ મગનલાલ દેસાઇ, મણિ મુદ્રણાલય, કાળુપુર, અમદાવાદ.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજના એકનો વધારો દળદાર વિશેષાંક !] “ શ્રી જૈન સત્ય જીવાશ” [ગ્રાહકોને ભેટ !
શ્રી રાજનગર (અમદાવાદમાં મળેલ અખિલ ભારતવર્ષીય જૈન શ્વેતાંબર મતિપૂજક મુનિસમેલન-સ' સ્થાપિત
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિના
માસિક મુખપત્ર
શ્રી નૈન ક્ષેત્ર પ્રવરરા”ના આગામી જ્ઞાનપંચમી-કાતિક શુકલા પંચમી ના અંક શ્રી મહાવીર નિવળ વિરોણાં'
તરીકે પ્રગટ થશે એ દળદાર અંકમાં પરમાત્મા મહાવીર દેવ સંબંધી, ભિન્ન ભિન્ન વિદ્વાનોના અતિ મહત્ત્વપૂર્ણ લેખોનો સંગ્રહ આપવામાં આવશે.
e આ દળદાર અંક ૮૮ શ્રી જૈન સત્ય પ્રકાશ ” ના ગ્રાહકેને ચાલુ લવાજમમાં
(જે વાર્ષિક માત્ર બે જ રૂપીયા છે )
ભેટ આપવામાં આવશે ! આ અંકનું છુટક મૂલ્ય ૦–૧૨–૦ (ટપાલ ખર્ચ જાદુ') રાખવામાં આવશે. જેઓ છુટક ગ્રાહક થવા ઇચ્છતા હોય તેમણે દ્વિતીય ભાદ્રપદ શુકલા પંચમી
પહેલાં પોતાનું નામ લખી જણાવવું જેથી તે માટે વ્યવસ્થા થઈ શકે.
માત્ર બે રૂપીયા જેટલી નજીવી રકમમાં આ દળદાર વિશેષાંક ઉપરાંત આખા વર્ષના બીજા અગીયાર અ કાનું લગભગ ૫૦૦ પાના જેટલું, વિદ્વતાભર્યું” વાચન મેળવવું હોય તે ગ્રાહક થવા માટે તરત જ લખા -
શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ,
જેસિંગભાઈની વાડી, ઘીકાંટા અમદાવાદ (ગુજરાત)
[ પાછળ જુએ ]
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિના
- માસિક મુખપત્ર ‘‘શ્રી નૈન તત્વ પ્રારા”ના “ શ્રી મહાવીર નિવળ વિરોણાં ?”
ની યોજના विद्वानोने लेखो मोकलवार्नु आमंत्रण આગામી કાર્તિક શુકલા પંચમી – જ્ઞાનપંચમીના દિવસે પ્રકટ થનારા “ શ્રી જૈન સત્ય પ્રકાશ’નો અંક “શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ” તરીકે પ્રકટ કરવાનું સમિતિએ નિશ્ચિત કયુ” છે. ભગવાન મહાવીરના, આજ સુધીમાં અનેક ચરિત્રો પ્રકાશિત થયાં છે, પરંતુ પરમાત્મા મહાવીરદેવના જીવનનું સાચું મહત્ત્વ સમજાવે એવા અને અર્જુન વિદ્વાન વર્ગના હાથમાં મૂકી શકાય એવા, ઐતિહાસિક દષ્ટિબિંદુથી તૈયાર થયેલ જીવનચરિત્રની ખામી તો હજુ સુધી પૂર્ણ નથી જ થઈ. આવું ચરિત્ર લખનાર વિદ્વાનને ઉપયોગી થઈ શકે એવી સામગ્રીને સંગ્રહના રૂપમાં પ્રકટ કરવાની ભાવના એ આ વિશેષાંકની ચીજનાના મુખ્ય ઉદ્દેશ છે. એ ઉદ્દેશની પૂર્તિ માટે, ભગવાન મહાવીરસ્વામીના જીવનને લગતા જુદા જુદા વિષયો સંબંધી લેખે મેકલી આપવાનું, તે તે વિષયમાં નિષ્ણાત, જૈન કે અજૈન, ભારતીય કે પાશ્ચાત્ય અભ્યાસીઓને અમારું સાગ્રહ આમંત્રણ છે.
ભગવાન મહાવીરસ્વામીના જીવનને લગતા કેટલાક વિષયાનું સુચીપત્ર નીચે આપવામાં આવ્યું છે. એ વિષય પૈકી કોઈ પણ વિષય ઉપર, અથવા મહાવીરસ્વામીના જીવન સંબંધી કાઈ પણ બીજા વિષય ઉપર લેખ તૈયાર કરીને, મોડામાં મોડે દિતીય ભાદ્રપદ શુકલા પંચમી પહેલાં મોકલી આપવા દરેક વિદ્વાન કૃપા કરશે એવી આશા છે. ૧ ભ, મહાવીરનું બૌદ્ધ સાહિત્ય માં સ્થાન
૧૭ ભ. મહાવીરની પટ્ટાવલી-પટ્ટપરંપરા અને ૨ ભ, મહાવીરના ચરિત્રને જૈન આગમામાં
શાખાઓ. | ઉલ્લેખ
૧૮ ભ. મહાવીરના જીવન પર પૂર્વના ૨૭ ૩ ભ, મહાવીરનું વિહારક્ષેત્ર.
ભવની અસર ૪ ભ, મહાવીરના ભક્ત રાજાઓ.
૧૯ ભ. મહાવીરની તપસ્યા અને તેનું મહત્ત્વ. ૫ ભ. મહાવીરના સમયનાં દશાને.
૨૦ ભ, મહાવીરના ગણધરો. ૬ ભ. મહાવીરના સમચની સંધ વ્યવસ્થા. ૨૧ ભ. મહાવીરને થયેલ ઉપસર્ગોનું ૨હસ્ય. ૭ ભ. મહાવીરનો સમય-નિર્ણચ.
૨૨ ભ. મહાવીરનાં તીર્થો. ૮ ભ. મહાવીરના જીવનની વિશેષ ઘટનાઓ. ૨૩ ભ. મહાવીર સબ“ધી પ્રાચીનતમ શિલાલેખ. ૯ ભ, મહાવીર અને તત્કાલીન સમાજ,
૨૪ ભ. મહાવીરના ચરિત્ર સંબંધી સાહિત્ય, ૧૦ ભ. મહાવીરના સિદ્ધાંતા (સ્યાદ્વાદ, સુખ
( જૈન, અજૈન, ભારતીય, પાશ્ચાત્ય ) e ભંગી, નર્ચ, કમ વગેરે)
૨૫ ભ. મહાવીરના સમયની રાજકીય સ્થિતિ. ૧૧ ભ, મહાવીર યુગપ્રર્વતક તરીકે,
૨૬ અન્યત્ર રહેલાને તારવા : હાલિક ૧૨ ભ, મહાવીરની શ્રમણ સંસ્કૃતિ અને
મહારશતકના પ્રસંગ, કુંડકાલિકને બાય. બ્રાહ્મણ સંસ્કૃતિની તુલના.
ર૭ દેવશર્માને પ્રતિબાધ. ૧૩ ભ. મહાવીરના કુલ-પરિચય (અતિહાસિક ૨૮ અવતારની. નિચતતા. દૃષ્ટિએ)
૨૯ દેવાદિઆગમન આદિનું રહેશ્ય, તેની જરુર. ૧૪ જ. મહાવીર અને બુદ્ધના વ્યક્તિત્વની તુલના. ૩૦ તત્ત્વજ્ઞાન અને તેની મહત્તા. ૧૫ ભ. મહાવીરનું વૈદિક સાહિત્યમાં સ્થાન, ૩૧ ગણધરને ધર્માતર કરવાની જ ૨૨. ૧૬ ભ. મહાવીર પહેલાંના જૈનધમ".
| ૩૨ અથ પ્રરૂપણા જ કેમ ? લેખો મોકલવાનું તથા તે સંબંધી પત્રવ્યવહારનું સરનામુ
વ્યવસ્થાપક, ૧ શ્રી જૈન સત્ય પ્રકાશ * * જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ ( ગુજરાત )
For Private And Personal use only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
passessssssssssssssssssssssssss
णमो त्थु णं भगवओ महावीरस्स | सिरि रायनयरमज्झे संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं भव्वाणं मग्गयं विसय ॥१॥
8 શ્રી જન સત્ય પ્રકાશ
પુસ્તક ૧
અંક ૧૧
अण्णाणग्गहदोसगत्थमइणा कुब्वति जे धम्मिए, अक्खेवे खलु तेसिमागमगयं दाउं विसिट्टत्तरं ॥ सोउं तिथ्थयरागमत्थविसए चे भेऽहिलोसा तया, वाइजा प्पवरं पसिद्धजइणं सचप्पयासं मुया ॥ २॥
-
વિક્રમ સંવત ૧૯રઃ • જેઠ શુકલા પંચમી
વીર સંવત ૨૪૬૨
: સન ૧૯૩૬
મે ૨૫
पर
॥अनेकार्थक-श्री केसरिया स्तोत्रम् ॥ कर्ता-आचार्य महाराज श्रीविजयपद्ममूरिजी
॥ आर्यावृत्तम् ।। सिरिणेमिपायपउमं-पणमिय सिद्धट्ठजोगविहिदक्ख ॥ पहुकेसरियाथुत्तं-रएमि सिरितित्यभद्दयरं ॥ १ ॥
॥ मालिनीवृत्तम् ॥ अणुवममुहकंति संथुयं वासवेहिं । सयलसुहनियाणं सच्चसंपत्तिगेहं ॥ तिहुयणगय कित्ति-सव्वया पुज्जपायं । पढमनिवइभिक्खुं-आइमं तित्थणाहं ॥२॥ पवरपुरिससीहं सव्वलोयप्पईवं । समहिलसियदाणे कप्परुक्खोवमाणं ॥ पवरखवगसेढी पत्तसुद्धस्सरूवं । विमलपरमनाणण्णायलोयस्सहावं ॥३॥ पयडियवरतत्तसिट्ठलच्छीसमेअं । तिहुयणकयसेवं सिट्ठदेवाहिदेवं ॥ अइसयगणपत्तं जोगखेमप्पवीणं । भवजलनिहिपोयं जच्चसोवण्णकायं ॥४॥ हिअयकमलबोहे भक्खरं सुद्धभासं । विजियदुरियचकं जावयं खीणदोसं ॥ पडिहयसमकम्मं मेइणीए पसिद्धं । विहुयमरणजाई लद्धसंसत्थजोगं ॥ ५ ॥ नयरवरधुलेवामंडणं पुण्णलब्भं । सिवमयलमणंतं संसियं ठाणमिढें ॥ निविडतिमिरणासं जस्स णामं पसत्थं । उसहपहुमहं तं वीयरायं णमामि ॥६॥
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬
શ્રી જૈન સત્ય પ્રકાશ
२४
॥ आर्यावृत्तम् ॥ वियलियविग्यसमूह-पसण्णवयणं विसिट्टगइवयणं ।। मुत्तिप्पयपयसेवं सिरिकेसरियाविहुं वंदे ॥ ७॥ ... जह तुम्हाणं सोक्खं-पियं तहा चेव सव्वजीवाणं ॥ इय सिक्खा जस्स सुहा-तं केसरियापहुं वंदे ॥ ८ ॥ हियमियसच्चं वयणं-वत्तव्वं विष्णसव्वजीवेहिं ।। इय सिक्खा जस्स सुहा-तं केसरियापहुं वंदे ॥९॥ चोरिकं दुग्गइयं-हेयं हिंसाणिबंधणं सिग्धं ॥ इय सिक्खा जस्स सुहा-तं केसरियापहं वंदे ॥१० ।। सीलं मुत्तिनियाणं-विग्योवसमं च संजमप्पाणं ॥ साहिज्जकरणदक्खा-सीलेणं वासवा णियमा ॥११॥ दीहाउतेयवंता-दढसंहणणा महाबला पुरिसा ॥ तह सुंदरसंठाणा-हवंति सीलप्पहावेणं ॥ १२ ॥ अच्चब्भुयमाहप्पं-णचा सीलस्स रकवणं कुज्जा ॥ इय सिक्खा जस्स सुहा-तं केसरियापहुं वंदे ॥१३॥ मुच्छा भवभावेमुं-णो कायव्वा पयंडदुक्खदया । इय सिक्खा जस्स सुहा-तं केसरियापहुं वंदे ॥ १४ ॥ कायव्वो भव्यणरा !- संतोसो भोगदविणपमुहेसुं । इय सिकवा जस्स सुहा-तं केसरियापहुं वंदे ॥ १५ ॥ कोहो चारित्तरिऊ-करुणाभावायहो सया चजो ॥ इय सिक्खा जस्स सुहा-तं केसरियापहुं वंदे ॥ १६ ॥ कडुफलओ पीइवहो-पुण्णोदयकित्तिसंतिहो कोहो । इय सिक्खा जस्स सुहा-तं केसरियापहुं वंदे ॥ १७ ॥ माणजओ कायबो-महवभावेण भव्वपुरिसेहिं ॥ इय सिक्खा जस्स सुहा-तं केसरियापहुं वंदे ॥ १८ ॥ माया तिरिगइयाया-ण विहेया अप्पवंचणा कइया ।। इय सिक्खा जस्स सुहा-तं केसरियापहुं वंदे ॥ १९ ॥ समविद्धंसो लोहो-धम्माराहणविमुत्तिविग्घयरो । इय सिक्खा जस्स सुहा-तं केसरियापहुं वंदे ॥ २० ॥ (अपूर्ण)
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખક
છેદિગંબરની ઉત્પત્તિ છે આચાર્ય મહારાજ છે
છે શ્રીમત સાગરાનન્દસૂરિજી .
(ગતાંકથી ચાલુ) આપણે આગળ ઉપર જઈ ગયા કે જેઓ શ્રી ગુરુદેવના સમાગમમાં કે દિગંબરોની ઉત્પત્તિ કયા ક્ષેત્રમાં, આવવાની પ્રથમ ઘી સુધી મિથ્યાત્વ કયા મનુષ્યથી, ક્યા કારણથી અને અને અજ્ઞાનના દરિયામાંથી ડોકીયું કેવી રીતે થઈ છે, અને એ ઉત્પત્તિના બહાર કહાડવાની સ્થિતિવાળા પણ ન પ્રસંગે તેઓને સવસ્ત્રવાળા ધર્મમાંથી હોય અને માયાજાળમાં એવા ફસાયેલા બહાર નીકળી, લોકોને ઉત્તર દેતાં હોય છે કે જયણા કરવાની કે “દિશારૂપી વસ્ત્રો હમારે છે” એમ મૃષાવાદાદિના વર્જનની છાયા પણ જણાવી, પિતાના દિગંબરપણાની એઓને મળેલી હોતી નથી, એવા વિશેષતાથી, જેનપણાની મુખ્ય સંજ્ઞા મહાનુભાવોને કઈ સદ્ભાગ્યના ગે, ગૌણ કરી દઈ, દિગંબર” એવી અનન્ત ભવચકમાં, અનંત પુકલપરાવર્તે, પિટાભેદની સંજ્ઞા વહેરવી પી. પણ અનાદિથી રખડતાં જે ન મળી શક્યો. તે દિગંબરપણાને લીધે સાધુપણાના તે, દુર્લભતમ સલ્લુરુનો યોગ પ્રાપ્ત મૂલરૂપ કહે કે પ્રવચન-જૈનશાસનની થાય, આલસ્યાદિ તેર કાઠીયા નડે માતા કહો એવી ઈર્યાસમિતિ આદિ નહિં અને તેઓ સદગુરુ પાસેથી સમિતિઓને કેવી રીતે તેઓને દેશવટો વચનામૃતનું પાન મેળવી શકે. જો કે દેવે પડ્યો છે.
સદ્ગુરુને એગ મળ્યા છતાં કોઇક શુભ ગુરુ ગ, વચન સેવા ભાગ્યશાલિને જ તે વચનામૃતનું પાન
કરવાનું ભાગ્ય સાંપડે છે અને તેથી જ અને વૈરાગ્ય
શાસ્ત્રકાર મહારાજાઓ મનુષ્યપણાની તેમ છતાં તેઓને, ઉપકરણ છોડતાં,
દુર્લભતા કરતાં પણ ધર્મશ્રવણની બીજે વિચાર પણ કરવું જોઈતું હતું.
દુલભતાને ઉંચા નંબરે બતાવે છે અને તે વિચાર એ કે ભગવાન જિનેશ્વર
એટલું જ નહિં પણ શુભ ગુરુને યોગ મહારાજ જેવા સ્વયંબુ કે આગલા
છતાં પણ તેમની પાસેથી વચનની ભવથી અવધિજ્ઞાન આદિ લઈને
પ્રાપ્તિ અને તેમના વચનની સેવા આવનારા કે નમિરાજાદિ પ્રત્યેક બુદ્ધ અત્યંત દુર્લભતમ બતાવે છે. તેવી કે જેઓ જાતિસ્મરણ પામીને તે દ્વારા રીતે કેઈક આસન્નસિદ્ધિકને શુભ જ વિરાગ્ય ભાવને ધારણ કરે તેવા તે ગુરુને ચોગ અને તેમના વચનામૃતનું ઘણા ઓછા જ છે હોય છે, પણ સેવન આવી મળ્યું હોય અને કર્મ
ને ઘણે ભાગ તે એ હોય છે, રાજાનું જોર અત્યંત ઓછું થતાં તે
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
-~~
૩૫૮
શ્રી જન સત્ય પ્રકાશ વિરાગ્યવાળ થાય અને અત્યંત મધ્યસ્થ, સુજ્ઞ મનુ સહેજે વીલ્લાસ થવાથી મેહનીય કર્મની સમજી શકશે કે દિગંબર સાધુ પાત્ર બેવને ઢીલી કરી નાંખે અને તેના નહિં રાખવાના આગ્રહને લીધે, જયાં પ્રભાવે સંસાર કારાવાસમાંથી નીકળે. સુધી આચારાંગ કે દશવૈકાલિકના તે ઉપકરણના અભાવે સામાયિક તે અધિકારને જાણીને છ જવનિકાયને ચારિત્રને નાશ
જાણનારા ન થાય ત્યાં સુધી તે આટલી બધી સ્થિતિ છતાં એટલું છે પસ્થાપનીય ચારિત્ર વગરના સાધુને તે દિગંબરોને પણ કબુલ કરવું જ કેઈ તેવા ક૯૫વાળો તો આહાર પાણી પડે એમ છે કે પહેલા અને છેલ્લા લાવી દે નહીં તેથી તે નવદીક્ષિતને, તીર્થકરના સાધુઓ પ્રથમ સામાયિક જેમ ગૃહસ્થ છ કાયની હિંસાથી, ચારિત્રને પ્રાપ્ત થાય છે અને પછી અજ્ઞાન હોવાને લીધે, બચી શકે નહિ,
જ્યારે તે નવદીક્ષિતેને છ જવનિ- તેવી રીતે છ જવનિકાયની દયામાં કાયનું જ્ઞાન, શ્રદ્ધા થવા સાથે, થાય રહેવું અને છ જવનિકાયની હિંસાથી અને તેઓ પરિહારની પરીક્ષામાં પાસ બચવું એ અસંભવિત જ છે. અર્થાત થાય ત્યારે જ છેદે પસ્થાપનીય નામના દિગંબરેને જેમ પાત્રાદિકના અભાવે ચાસ્ત્રિને તે સર્વ સાધુઓ પ્રાપ્ત થાય બાલ, ગ્લાન અને વૃદ્ધાદિક પ્રત્યે છે, અને આચારાંગ કે દશવૈકાલિકના બેદરકાર અને કઠોર થવું પડે છે, તેવી પ્રથમ કે ચાર અધ્યયન થયા સિવાય રીતે દિગંબરેના નવીન સાધુઓને પણ તે સાધુઓને સ્વતંત્ર વિચરવાની છ જવનિકાયનું જ્ઞાન ન પણ થયું હોય તાકાત આવી ગણાતી નથી; તેમ જ અને વસતિ કે પિંડના દોષે ન પણ આચારાંગના બીજા ગ્રુતસ્કંધના પિંડૅષણ જાણ્યા હોય તો પણ, ક૯પમાં તૈયાર આદિ કે દશવૈકાલિકના પાંચમા થયેલ સાધુઓને પાત્રાદિક રાખવાને પિંડેષણના અધ્યયનને પ્રાપ્ત ન થાય અધિકાર કે કલ્પ ન હોવાથી, અણઘડત્યાં સુધી સાધુ કે સાધ્વીને પિતાને પણામાં આહાર પાછું માટે ફરવું પડે, માટે કે પરને માટે આહાર કે વસતિ તે લેવાં પડે અને વાપરવાં પડે. આદિ કાંઈ પણ ગ્રહણ કરવાને એટલે તવંદષ્ટિવાળા મધ્યસ્થને તે અધિકાર હેત નથી અને હોય પણ કબુલ જ કરવું પડે તેમ છે કે જેમાં નહિ. તે પછી દિગંબરે આહાર કે પાંચ મહાવ્રતમાં મુખ્ય એવું પ્રથમ પાણી માટે પાત્રની જરુર જ નથી મહાવ્રત તેમાં પણ ભિક્ષાની શુદ્ધિએ ગણતા તેઓને પોતાના મનમાં મુખ્ય સ્થાન, દિગંબરેથી સ્વને પણ સામાયિક ચારિત્ર લીધા છતાં, પિંડ સાચવી શકાય જ નહિં. અર્થાત્ એમ અને વસતિ આદિમાં અણઘડ સાધુઓને
કહીએ તો હેલના વાય નહિ કહેવાય આહાર લાવવા માટે લાયક ગણવા કે ના રિએ ગચ્છપાવામાં તૈયાર થવું જ પડશે.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
समीक्षाभ्रमाविष्करण
[ याने दिगम्बरमतानुयायी अजितकुमार शास्त्रीए " श्वेताम्बरमतसमीक्षा "मां आळेखेल प्रश्ननो प्रत्युत्तर ]
लेखक- आचार्य महाराज श्रीमद् विजयलावण्यमूरिजी
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(nતાં થી ચાલુ)
साधु आहारपान कितने वार करे ?
उपर्युक्त प्रश्रमां ' दिन में ' एटलो शब्द वधारवानी आवश्यकता आ प्रश्नकार लेखकनो अभिप्राय एवो जणाय छे के साधु दिवसमा केटली वार आहार पाणी करे? कारण के आज प्रश्नना स्पष्टीकरणमा लेखक ते प्रमाणे जणावे छे। आ अभिप्रायने अनुसारे 'साधु दिनमें आहार [ ‘દિગંબરાની રહેલેા સારા છે કે જે સ` સાવદ્યના ત્યાગ નથી કરતા પણ યથાશક્તિ છએ જીનિકાયની દયા પાળે છે. એટલે જેઓ દિગ ંબરના મતે સામાયિક ચારિત્ર લે છે અને તેથી પાપના સ વ્યાપારાનેા મન, વચન અને કાયાથી ત્યાગ કરે છે અને તે પણ એવી સખત રીતે કે પાપને વ્યાપાર કરવા નહીં, કરાવવેા નહીં કે ખીજા કરે તે તેનું અનુમાદન ન કરવું; તે પણ છ જીવનિકાયના કે આહાર વસતિ આદિના ઢાષાના જ્ઞાન વગર સ્વયં તે આહારાદિના પરિહાર કરી
દોષવાળા
શકે એ
पान कितने वार करे एम जणाववुं जइतुं हतुं, अर्थात् उपर्युक्त प्रश्नमां दिनमें एटलो शब्द वधारवानी जरुर हती, छतां ते मूकेल नथी । ते शब्द नहि मुकवाथी आ प्रश्नमांथी पण प्रश्नो उपस्थित थाय छे के शुं जींदगीभरने माटे पुछे छे के वर्णने माटे, पक्षने माटे, दिवसने माटे, पूर्वा हुने माटे के अपराहूने माटे ? ઉત્પતિ'નું અનુસંધાન ]
સ’ભવિત નથી અને ગુરુ મહારાજ વિગેરે, પાત્રાદિકના અભાવે, તે શૈક્ષક જે નવદીક્ષિત હાય તેને આહારાદિ લાવીને દુઇ શકે નહિ, અને તેથી તેઓને સવ સાવધના ત્યાગ માત્ર કથનમાં રહે છે, એટલું જ નહિ પણ ડગલે અને પગલે તે સર્વ સાવદ્યત્યાગની પ્રતિજ્ઞાના પ્રાણને નાશ થયા કરે છે. અને આ બધા પ્રભાવ પાત્રાદિક ઉપકરણા કબુલ ન કરવાના જ છે. આથી સુન્ન મનુષ્યને સહેજે સમજાશે કે દિગંબરેએ પાત્રાદિક ઉપકરણને ઉઠાવીને સામાયિક ચારિત્રને દેશવટા દીધેા છે. (અપૂર્ણ)
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ कारण के अनेक रीते आहारना प्रमाणनी यस्य धर्मस्य स दर्शनमूल एवंगुणविशिष्टो धर्मों गणत्री शास्त्रमा आवे छे । आखी जीन्दगीना दयालक्षणः” . आहारनी गणत्री पण शास्त्रमा अमुक प्रकारे " भावार्थ-महेलनुं मूल जेम जमीनमां आवे छे । छमस्थादि कालना आहारनी
कालना आहारनी पूरेलो पायो छे, वृक्षतुं मूल जेम गणत्री पण शास्त्रमा आवे छे । जेम महावीर भायमा रहेली जटाओ (मूळीयां) छे, एम परमात्माए छद्यस्थावस्थाना १२॥ वर्ष प्रमाण सम्यग्दर्शन जेनुं मूल कहेता आधार छे एवो कालमा ३४९ वखत ज आहार लीधो हतो. दयामय धर्म छे॥ आनी अंदर जेना दिवसमा एक वार शुद्ध आहार लेवो ते आधारे वस्तु रही शके ते मूल कहेवाय छे, मूल गुण होइ शकतो नथी
गवो अर्थ सूचववामां आवेल छे । तथा लेखक जगावे छे के, “दिनमें एक
जुओ- दर्शनप्राभृत गाथा १०-११:-- बार शुद्ध आहार लेना, यह भी एक मूल जह मूलम्मि विणते दमस्स परिवार गुण है" अर्थात् दिवसमां एकवार शुद्ध पास्थि परिवडढी। आहार लेवो ते मुनिनो मूल गुण कहेवाय
तह जिणदसणभट्ठा मूलविणवा ण छ। लेखकनी आ वात व्याजबी नथी । आ सिझंति ॥ १० ॥ बाबतने माटे हवे आपणे विचार करीए. [ यथा मूले विनष्टे द्रुमम्य परिवारम्य
'मूलगुण' आमां बे शब्दो छे, एक 'मूल' नास्ति परिवृद्धि : । अने बीजो 'गुण' शब्द । मूल एटले शुं ! तथा जिनदर्शनभ्रष्टा मूलविनष्टा न जेना नाशथी वस्तुनो नाश थाय, जेना सिद्ध्यन्ति ॥ १०॥ ] सिवाय वस्तुनी निष्पत्ति न होय, जेना
भावार्थ- जेवी रोते मूल नाश पामे सिवाय वस्तु न रही शकती होय, तेने मूल छते वृक्षनी अने तेना परिवारनी वृद्धि थती कहेवामां आवे छे । जेम मूलियाना नाशथी नथी तेवी रीते जिनदर्शनथी भ्रष्ट थयेला वृक्षनो नाश थाय छे, मूलियानी उत्पत्तिथी
जीवो मूलविनष्ट होवाथी सिद्ध थता नथी । वृक्षनी उत्पत्ति थाय छे, मूळोया सिवाय वृक्ष
आनी अंदर जेना नाशथी वस्तुनो नाश थाय रही शकतुं नथी, माटे मूळीयां वृक्षy मूल ते मूल . कहेवाय एम सूचववामां आवेल
छे। तथा-- कहेवाय छे । मूल शब्दना उपर जणावेल
___जह मूलाओ खंधो साहापरिवार अर्थमां दिगम्बर शास्त्रनी पण सहानुभूति छ,
बहुगुणो होइ। जुओ-दिगम्बरशास्त्र दर्शनप्राभृत गाथा २, अने
तह जिणदंसगमूलो णिदिट्टो तेना परनी वृत्ति "दंसणमूलो धम्मो....। दर्शन मोक्खमग्गस्स ॥११॥ सम्यक्त्वं मूलमधिष्ठानमाधारं, प्रासादस्य गर्ता- यथा मूलात् स्कन्धः शाखापरिवारो पूरवत् , वृक्षस्य पातालगतजटावत् , प्रतिष्टा बहुगुणो भवति ।।
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३६
સમીક્ષા ભ્રમાવિષ્કરણ तथा जिनदर्शनं मूलं निर्दिष्टं मोक्ष- सर्वतः प्राणातिपातविरमणादिक पांच महामार्गस्य ॥११॥1 .
व्रतोने मूलगुण कहेवामां आवे छे, अने ते भावार्थ- जेवी रीते मूलथी स्कन्ध, मूलगुण होवाथी तेनो व्रत शब्दथी व्यवहार शाखा अने परिवार बह गणवाळो थाय छे नहि करतां महाव्रत शब्दथी व्यवहार तेवी रोते जिनदर्शन मोक्षमार्गनं मल छ। करवामां आवे छे। एक वार दिवसमां शुद्ध
___ आहार लेवो ए जो मुनिनो मूलगुण होय तो आनी अन्दर जेनाथी वस्तुनी उत्पत्ति
तेनो पण महाव्रत शब्दथी व्यवहार करवो थाय ते मूल कहेवाय छे, ए अर्थ सूचववामां
जोइए, अने करेल नथी, माटे मूलगुण पांच आव्यो । प्रस्तुतमां पण जे मूलरूप गुण ते ।
___ महाव्रत ज छे, अने बाकीना गुणो उत्तरगुण मूलगुण कहेवाय छे । कोना मूलरूप गुण ए
छे अने ते मूलगुणना क्षेमने माटे छे । जिज्ञासा स्वाभाविक उत्पन्न थाय छे । आना जवाबमां जणावq पडशे, के मुनिपणाना एकभोजित्व जो मूल तरीके गणवामां मूलरूप जे गुण ते मूलगुण कहेवाय छे, आवतुं होय तो उपवासी मुनिने एक वखत अर्थात्-जेना नाशथी मुनिपणानो नाश थाय, खावा- नथी माटे एकभोजित्वरूप मूलगुण जेनी उत्पत्तिथी मुनिपणानो उत्पत्ति थाय रह्यो नहि अने मूलगुणना अभावे चारित्रनो अने जेना सिवाय मुनिपणुं रही शकतुं नथी पण नाश थइ जशे! कदाच एम कहो के ते मुनिपणाना, एटले गुण गुणीनो अभेद एक वखत खावं एटले एकथी वधारे वार मानवाथी मुनिना, मूलगुण कहेवाय छे । न खावु एवो अर्थ छे तेथी करीने उपवासी जो के मुनिपणामां सम्यग्दर्शन, सम्यग्ज्ञान मुनिमां दो आवशे नहि । आना जवाबमां अने सम्यक्चारित्र, आ त्रणे होय छे तो पण जणाववानुं जे प्रथम तो तेनो एक वखत मुनिपणानुं खास प्रयोजक सम्यक्चारित्र छे, खावं तेवो अर्थ सीधी रीते नोकली शकतो कारण के प्रथम बे तो गृहस्थोमां पण होय नथी । कदाच आग्रहथी खेची मरडीने तेवो छे, अने मुनिपणुं तेओमां होतुं नथो। अर्थ करवामां आवे तो पछी श्रावकोने सारांश ए थयो के चारित्रना जे मूलगुण ते स्थावरनी हिंसा करवी ते पण मूलगुण मानवो मुनिना मूलगुण कहेवाय, अर्थात् चारित्रनो पडशे, कारण के तेनो स्थावर सिवाय त्रस जे उत्पादक होय, जेना नाशथी चारित्रनो जोवनी हिंसा न करवी एवो अर्थ तमारी नाश थतो होय, जेना सिवाय चारित्र न शैली प्रमाणे थइ जशे, अने ते प्रमाणे मानेल टकी शकतुं होय ते चारित्रनो मूलगुण नथी। तथा मुनिओने माटे एकभोजनातिरिक्तकहेवाय छे । आटला ज माटे सम्यक्चारित्रने भोजनविरमण नामनुं महावत मानवू पडशे, टकावनारा तथा तेना उत्पादक होवाने लइने अने तेमां मूलगुणर्नु लक्षण पण घटो शकतुं
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૨
શ્રી જૈન સત્ય પ્રકાશ नथी, कारण के कारणे अनेक भोजनथी आपवान कहे छे, आथी विपरीत करवामां चारित्रनो नाश थतो नथी। सर्वसावद्यत्यागरुप मुनिना मृत्युनो भय समायेलो छः आवा प्रसंगे चारित्र छे अने एक वखतना भोजनमा जेम . शुं करवू ? मुनिने मरवा देवा के अनेकवार चारित्र सचवाय छे तेम कारणे अनेक वखतना थोडो थोडो आहार आपवो ? मरवा देवा भोजनमां पण चारित्र सचवाशे ।
एम तो कही शकाशे नहि । कदाच एम
कहेवामां आवे के तेना आयुषनो सम्बन्ध कदाच एम कहो के अनेकवारना
होय तेम थाय, पण अनेकवार भोजन नहि भोजनमां बे त्रणवार गोचरा जवा
करावीए, तो ते पण व्याजबी नथी । जेम आववा विगेरने लइने विराधना थशे ।
दिगम्बर मान्यता प्रमाणे सामान्यत: पर घेर जो बे वखतमा विराधना थती होय
जइने त्यां भोजन करवानुं छे, पात्रा विगैरे तो एक वखतमां तमारे पण तेना करतां
राखवानां नथी, छतां पण मंदग्लानादिकारणे अडधी विराधना थशे । तेमां उपयोग अने
पात्रा राखयां अने गृहस्थने त्यांथी आहार प्रयोजन छे माटे न थाय एम कहो तो अमारे
लावीने आपवानां कारणिक विधानो छे तेमां पण बे वखतमा उपयोग अने प्रयोजन छे ।
सामान्य मार्गनो बाध करी कारणे ते मार्ग वळी जे वस्तु उपयोगथी एक वखत कराय
स्वीकारबो पड्यो तेम अंहीया पण सामान्यतः छे तेमां दोष नथी तो ते वस्तु कारणे
एक भोजननो बाध करीने मुनिने बचाववा उपयोगथी बे वखत कराय तेमां दोष शो! माटे अनेकवार भोजननो स्वीकार करवो पडशे। कदाच एम कहो के जो दोष नथो तो पछी तमारा शास्त्रमा पण सामान्यतः एक वखतने कदाच कहा के पहेलुं मानीशुं अने आ माटे गोचरी केम बताववामां आवेल छ ? तेना नहि मानीए तो अर्धजरतीय न्यायने लइने ते जवाबमा जणाववानुं जे सामान्यतः एक हास्यास्पद थशे । कदाच एम कहो के आ वखतथी निर्वाहनो संभव छे माटे। तो पछी अनेक तो कारणे अनेकवार भोजन छे तो तेना वखत शा माटे बतावेल छे ? ज्यां निर्वाह न थइ जवाबमां जणाववान के अमारामां पण कारणे शकतो होय तेने माटे तथा कारणे दिगम्बरोने ज अनेक भोजन बताववामां आवेल छे. पण दिनमां अनेकवार भोजन मानवू पडे छे। अने एक भोजन छे ते पण कारणे ज छ । जेम कोइ मुनि अत्यन्त बीमार अवस्थामां कारण सिवाय नहि । सामान्यतः बहुलताने पडेल छे, गोचरी जवा आववानी बीलकुल आश्रीने एकवार भोजन जणाववामां आवेल शक्ति नथी, बीजाए लावी आपेल आहार पण छे परंतु तेनुं तात्पर्य एवं नथी के गमे तेवू एकी साथे आपो शकाय तेवी स्थिति नथी, कारण होय तो पण एकथी वधारे वखत खाइ वैद्य पण बे बे कलाकना आंतरे आहार शकाय ज नहि । (अपूर्ण)
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મe
www w w w w wwત્ર હું સંતબાલની વિચારણા
અને
લેખક આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી
મૂર્તિપૂજા-વિધાન
insistincidunicipalitaniu
(ગતાંકથી ચાલુ) આ૦–આપની યુક્તિ સત્ય છે, છે, આથી સિદ્ધ થાય છે કે મૂર્તિ પણ પરન્તુ નિરાકાર ઈશ્વરને આકાર શી પરમાત્માનું રૂપ છે. કારણકે સંસારની રીતે બની શકે એટલે જ સંદેહ છે. સઘળી સાકાર વસ્તુ પરમાત્માનું રૂપ છે.
મં–નિરાકાર સાકર પણ થઈ આ.—એ વાત તે સત્ય છે શકે છે. જુઓ તમારા કથન અનુકૂલ પરન્તુ જડની પૂજા કરવાથી ચેતનનું ઈશ્વર નિરાકાર છે, પરંતુ આકારવાલા જ્ઞાન કદાપિ થઈ શકે નહિ. ૐકાર શબ્દમાં એનો સમાવેશ થઈ મં–જે એમ માનવામાં આવે જાય છે. વળી તમો કહે છે કે તે જડ વેદના પુસ્તકથી પણ પરમાઈશ્વર સર્વવ્યાપક છે. અને તે ત્માનું જ્ઞાન ન થવું જોઈએ. અને પરિછિન્ન મૂર્તિમાં કદાપિ આવી વેદથી પરમાત્માનું જ્ઞાન થાય છે એમ તે શક્તા નથી. હવે વિચારવું જોઈએ કે તમો માને છે. તેથી સિદ્ધ થયું કે
જ્યારે સર્વવ્યાપક ઈશ્વર એક નાના જડ પદાર્થથી ચેતનનું જ્ઞાન થઈ શકે છે. હકાર શબ્દમાં સમાઈ શકે છે તે આ૦–જે કઈ બદમાસ તમારી પછી શું તે મૂર્તિમાં નહિ સમાઈ શકે? મૂર્તિઓના આભૂષણ ચોરી જાય વળી ઈશ્વરનું જ્ઞાન નિઃસંદેહ નિરાકાર કે મૂર્તિને તેડી નાખે, તો તમારી છે એમ પણ તમે માને છે અને મૂર્તિ એને કાંઈ નુકસાન કરી શકતી સાકાર જડ વેદેમાં પણ ઈશ્વર નું જ્ઞાન નથી, તે પછી હમને એ શું લાભ માને છે. ભલા એ સ્થાપના નહિ કરી શકવાની હતી? તે બીજું શું છે? અને એવી રીતે મ –જે એમ માનશે તે નિરાકાર ઈશ્વરની પ્રતિમા બનાવવામાં તમારે ઈશ્વરને પણ ન માનવા જોઈએ, આવે તો શી હરકત છે? વળી આચ્ચે કેમકે ઘણુ નાસ્તિકે ઈશ્વરને નથી પ્રતિનિધિ સભા પંજાબ તરફથી બનાવેલ માનતા એટલું જ નહિ પણ ઈશ્વર સ્વામી દયાનન્દજીના જીવન ચરિત્રના કેણુ છે, ઈશ્વર શું વસ્તુ છે, વિગેરે પાના ૩૫૯માં લખ્યું છે કે ઈશ્વરનું કોઈ કહી અપમાન પણ કરે છે, તે પણ રૂપ નથી, પરંતુ જે કાંઈ આ સંસારમાં ઈશ્વર તે નાસ્તિકને કંઈ પણ કરતા દષ્ટિગોચર થાય છે તે તેમનું જ રૂપ નથી. વળી પરમાત્માએ જાણવા છતાં
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
૩૬૪
એવા નાસ્તિકાને શા માટે ઉત્પન્ન કર્યા હશે ? જો તે જાણતા ન હતા તે તે બ્રહ્મજ્ઞાની કેમ કહેવાય ? પરન્તુ સાચી વાત એ છે કે જે કાંઇ થાય છે તે બધું પેાતાની ભાવનાથી થાય છે. તેથી મૂર્તિના આભૂષણ ચારનારને કે મૂર્તિનું ખંડન કરનારને પાતાથી જીરીતે
ભાવના અનુસાર ફળ આપેાઆપ મળે જ છે.
જે
બનાવેલ સત્યાર્થ પ્રકાશ નામના પુસ્તકથી પણ મૂતિ સિદ્ધ થઈ શકે છે.
આ॰~~મૂર્તિ તા પેાતાના ઉપરથી માખી જેવી નાની વસ્તુને પણ ઉડાવી શકતી નથી તે। પછી એની ભક્તિથી ખીજાઓને શું લાભ થઈ શકે ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ॰—હમારા ગુરુજી મૂર્તિ માનવાનું લખે એ કદાપિ સંભવતું નથી.
મ’~~~તમને ખાત્રી કરવી હોય
સત્યાર્થ પ્રકાશના ૩૭ મા પાનાપર જોઇ લેા, જ્યાં અગ્નિહેાત્રની વિધિ અને એના સંધમાં આવશ્યક સામગ્રીનું વર્ણન કર્યું છે, ત્યાં જણાવ્યું છે કે આટલી લાંબી પહાળી, ચાર ખુણાવાલી વેદી, આવા પ્રકારનું પ્રેાક્ષણીપાત્ર, પ્રણીતાપાત્ર, આવા પ્રકારની આયસ્થાલી અને આવા નમુનાનેા ચમચા બનાવવા જોઇએ. હવે વિચાર કરે કે જો સ્વામીજી મૂર્તિને નહિ માનતા હોય તો પેાતાના સેવકેાને ચિત્ર વિના ઉપરનું સ્વરૂપ કેમ સમજાવી શકયા નહિં ?
તે
મ′૦-તમારા વેદ માટે પણ એ
જ દોષ લાગુ પડે એમ છે. જો તમે
સાન પ્રાપ્ત
એમ કહેશે કે વેદોથી થાય છે, તે શું વેદ સ્વયં જ્ઞાન કરાવવામાં સમ છે, અગર પુરુષ પાતાની બુદ્ધિથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે ? જો વેદ સ્વય' જ્ઞાન કરાવી શકે છે, તે એ કહેવું તદ્દન અસત્ય છે. કેમકે જો એમ જ હાય તા ભૂખ પુરુષ પણ વેદને પાસે રાખી તેના જ્ઞાતા મની જાય.
મહમે પણ એમ જ કહીએ
ઇશ્વરનું સ્વરૂપ સ્મરણ કરાવવામાં કારણભૂત છે.
જ્ઞાન
પરન્તુ એવું કાઇ ઠેકાણે જોવામાં આવતું ... છીએ કે મૂર્તિ ઇશ્વર નથી, પરન્તુ નથી. જો પેાતાની બુદ્ધિથી જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે તે એ મુજબ મૂર્તિથી પણ તેવી રીતે ઈશ્વરનું પ્રાપ્ત થઇ શકે છે; જેવી રીતે હાથીની મૂર્તિ જોઇને, જે પુરુષે હાથી જાયેા નથી તેને, હાથીનું જ્ઞાન થઈ જાય છે. તેથી મૂતિ અવશ્ય માનવી જોઈએ. વળી તમારા ગુરુ દયાનંદ સરસ્વતિએ
——પણ હમે એ ચિત્રોને નિશ્ચયથી વેદી ઇત્યાદિક માનતા નથી. હમે તે માત્ર એ ચિત્રાને અસલની વેદી ઈત્યાદિનું જ્ઞાન થવામાં નિમિત્ત માનીએ છીએ.
આવેદી ઈત્યાદિ વસ્તુ તે સાકાર છે, એનાં ચિત્ર બનાવવાં યાગ્ય છે. પરન્તુ ઇશ્વર તેા હૃદયથી ચિન્તવન કરવા લાયક છે, તેથી એની મૂર્તિ શી રીતે ખની શકે?
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૯૨
www.kobatirth.org
સંતખાલની વિચારણા અને મૂર્તિપૂજા-વિધાન
'—જો તમેા ઈશ્વરને હૃદયથી ચિન્તનીય અને અરૂપી માના છે તે
શબ્દના સબંધ ઇશ્વરની સાથે રહેશે નહિ. અને તે પછી એ પદ્ઘના ધ્યાન અને ઉચ્ચારણથી તમેાને શું લાભ થશે ? આ॰-જે વખતે હંમે પદ્મનું ધ્યાન અને ઉચ્ચારણ કરીએ વખતે મારા આન્તરિક ભાવ ૐ શબ્દમાં રહેતા નથી. બલ્કે એ પદના વાચ્ય-ઇશ્વરમાં રહે છે.
છીએ તે
જડરૂપ
--જ્યારે તમારા ભાવ, વાચક
૯ પદને છેડી વાસ્થ્ય-ઇશ્વરમાં રહે છે તેા પછી તમારે વાચકપદ્મ શબ્દની શું જરુર છે ?
આવયકતા
આન્ધ્રપદની એટલા માટે છે કે ૐ શબ્દ વિના ઇશ્વરનું જ્ઞાન થતું નથી.
મ—જેવી રીતે ૐ પદની સ્થાપના વિના ઈશ્વરનું ધ્યાન થઈ શકતું નથી એવી રીતે મૂતિ વિના ઇશ્વરનું જ્ઞાન પણ થઈ શક્તું નથી. કદાચ તમે કહે કે એ મૂર્તિ બનાવનારે ઇશ્વરને કયાં જોયા છે ? તે તે તમારું કહેવું ઠીક નથી, કારણકે જેમ નકશા બનાવવાવાલે સર્વ દેશ ઇત્યાદિ જોયા વગર નકશા તૈયાર કરે છે અને એ નકશા ઉપરથી માણસને સર્વ નગર ઇત્યાદિનું જ્ઞાન થઈ શકે છે. એ પ્રમાણે મૂર્તિમાં પણ સમજવું જોઇએ.
જ
આ—ભલા જ્યારે શાસ્ત્રથી ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તેા પછી મૂર્તિની શી જરુર છે?
મં—તમારું એ કહેવું પણ ઠીક નથી, કારણ કે કેવળ વૃત્તાંત સાંભળ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૫
વાથી જે જ્ઞાન થાય છે તે કરતાં એ વૃત્તાંત સાથે એ વસ્તુનેા નકશે। પણ દેખાડવામાં આવે તે એ જ્ઞાન વધુ સ્પષ્ટ અને પાકું થાય છે
આ—જો આપ, પત્થરની મૂર્તિને જોવાથી શુભ પરિણામ આવે છે, એમ માનેા છે તે એની જડતાના ભાવ
આવશે. અને
પણ આપમાં અવશ્ય જ્યારે બુદ્ધિ પત્થર થઈ જશે તા આપ પણ પાષાણુવત્ જડ થઇ જશે.
મં—અરે ભાઇ, મૂખ પણ જાણે છે કે સ્ત્રીની પ્રતિમા દેખીને કામ જરુર ઉત્પન્ન થાય છે, પણ જોનાર માણસ સ્ત્રી ખનીજતે નથી. એવી રીતે શાન્ત, દાન્ત, વીતરાગ દેવની મૂર્તિ જોઈ ને માણસ શાન્ત, દાન્ત થઈ શકે છે, પણ કઈ જડ મની જતા નથી. વળી ૐ શબ્દ પણ જડ છે અને તમે તે અનેકવાર ૐ શબ્દ દેખ્યા હશે, પરન્તુ જડ તે ન બન્યા.
આ~આપનું કહેવું અસત્ય છે, કેમકે ૐ શબ્દ દેખીને હુમાને પરમાત્માનું સ્મરણ થાય છે.
સં—તેા પછી મૂતિ માટે પણ એ જ વાત છે એ કેમ ભૂલા છે? સંસારમાં કાઈ પણ મત એવા નથી કે જે મૂર્તિને ન માનતા હૈાય ? અલખત દરેકની માનવાની પદ્ધતિ જરુર ભિન્ન ભિન્ન છે, પણ તેટલા માત્રથી મૂર્તિનું ખંડન તે ન જ થઈ શકે.
આ॰—પણ મૂર્તિ જડ છે તેથી એની ઉપાસનાથી મનુષ્ય પણ જડ મની જશે એ શંકા હજી હૃદયથી દૂર થતી નથી. [જુએ પૃષ્ઠ ૩૬૮]
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
BHECHHEPHERDERHERBACHCHER
दिगम्बर शास्त्र कैसे बनें?
लेखक----मुनिराज श्री दर्शन विजयजी HARIHARAHHHHCHEHEROERICE
(गतांकसे क्रमशः) प्रकरण ६-आचार्य गुणसेनजी और प्रसिद्ध
वाचकाचार्य श्रीनागहस्तीजी श्री देववाचकजीने “ नन्दसूप में में साफसाफ फरमाते हैं कि-इम आचार्य आचार्य मंगुके प्रांशष्य एवं आचार्य नं लक्ष्मण- नागहरितको गुरुपरंपरासे सर्वथा अनभिज्ञ हैं। के शिष्य आचार्य नागहरितजीका अच्छा इन आचार्य की कृपासे दिगम्बर समाजको परिचय दिया है । वही लिखा है कि- और भी एक दुसरा शास्त्र मिला है। ब्रह्म वहुउ वायगवंसो, जसवंसो अन्जनागहत्थीणं। हेमचंद्रके " सूउ खंधो", दिगम्बराचार्य इन्द्रवागरण-करण-भंगिय-कम्मपयडी पहाणाणं॥ नंदी के " श्रुतावतार" एवं पं० श्रीधरके
___ -नंदीसूत्र-स्थविरावली, गाथा-३० " श्रुतावतार" में बताया है कि आचार्य
अर्थ-आचार्य नागहस्तिजी व्याकरण, गुणधरने पांचवे पूर्वसे " दोषप्रामृत' अपरगणित, भांगे और कर्म प्रकृतिके प्रधान ज्ञाता नाम “ कषा पराभृत" शास्त्रकी रचना की, थे, उनके वाचक वंशकी वृद्धि हो, यशः- जिसमें १५ अधिकार, १८३ गाथायें, और पुंजको वृद्धि हो ।
५०३ विवरण गाथ ये थीं। यह सम्पूर्ण शास्त्र इन आचार्यका समय करीब वीर- आचार्य नागहस्तिको मुखपाठ था। निर्वागकी आऽवीं शताब्दीका उत्तरार्ध है। यति वृपभने उन आचार्य के पास यह आचार्य रेवतीनक्षत्र और ब्रह्मद्वीपिक आचार्य शास्त्र पढ़कर इसके उपर ६००० श्लोक सिंह इनके बादमें हुए हैं। ये आचार्य करीब प्रमाग टीका की। बादमें उच्चराचार्यने करीब पांचवे पूर्वके विद्या-पात्री थे। उस चूर्णीपर ही १२००० श्लोक
___ दिगम्बर ग्रन्थकार इन आचार्य को प्रमाग वृत्ति ( टीका ) बनाई। और पूर्ववित् मानते हैं, मगर इनका जीवन-परिचय "सकषायप्राभृत" ( दोषप्राभृत ) और कराने में मौन धारण करते हैं। दिगम्बराचार्य "कर्मप्राभूत" (षटूखंडागमशास्त्र ) दिगार इन्द्रनन्दी अपने श्रुताक्तार ग्रंथकी गाथा ५१ समाज के पारंगके आगम बन गये ।४३
४३ आज ये आगम भी मौजुद नहीं हैं-देखिए, 'कंग एडवड कॉलेज-अमरावती (c. p. ) के संस्कृत अध्यापक हीरालालजी दि० जैन लिखते हैं-कि उनसे (कौण्डवुन्दाचार्यसे)
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨
३६७
દિગંબર શાસ્ત્ર કેસે બને? अत्यंत दुःखकी बात है कि यह चूर्णी टीका बनानेका प्रारंभ कर दिया। और यह वृत्ति आज लभ्य नहीं है।
"श्रुतावतार" आर्या १६१ से १७६ में दिगम्बर आचार्योंने कर्मप्राभृत-षट्खंड उल्लेख है कि-" इन शास्त्रों पर पद्मनंदीजी,४४ शास्त्र को अपनाया, एवं दोषप्रामृत (सकपाय- शामकुंडसूरि, तुंबलुर आचार्य, आचार्य समंप्राभूत) को भी जिनागम सा मान्य रक्खा। तभद्र,४५ बप्पदेव, आचार्य वीरसेन और और भिन्न भिन्न आचार्योंने इन दोनों शास्त्रको आचार्य जयसेनने नई नई टीकायें बनाई हैं।
पहले जो भद्रबाहु आदि श्रुतज्ञानी हो गये हैं उनके नाममात्रके सिवाय उनके कोई ग्रन्थ आदि हमें अब तक प्राप्त नहीं हुए हैं। कुन्दकुन्दाचार्यसे कुछ प्रथम ही जिन “ पुष्पदन्त भूतबलि ” आदि आचार्योंने आगमको पुस्तकारुढ किया उनके ग्रन्थोंका अब कुछ पता नहीं चलता।
-जैन शिलालेख संग्रह, भूमिका, पृष्ट १२९ इस मान्यताके अनुसार दिगंबर सम्मत ये प्राचीन ग्रन्थ भी आज विद्यमान नहीं हैं। आज प्राचीन से प्राचीन जो दिगम्बरशास्त्र उपलब्ध हैं वे सभी वीर निर्वाणकी चौदहवीं शताब्दिके ही हैं।
दि० पं० वीरेन्द्रकुमारजी “जैनदर्शन" पाक्षिकके वर्ष ३, अंक १८ में इन ग्रन्थकर्ताओंका समय विक्रम संवत् २४ से पहलेका मानते हैं, मगर सभी दिगम्बर ग्रन्थकार इन आचार्योंको कुन्दकुन्दाचार्य के बादमें हुए मानते हैं, इतना ही नहीं वरन् शक सं० १३२० के विन्ध्यगिरि पर्वतके ने० १०५ के शिलालेखमें साफ खुदा है कि
वीरनिवांग संवत् ६८३ तकमें २३ अंगधारी आचार्य हुए। उनके पश्चात् क्रमश: तेरहवे आचार्य कुन्दकुन्दाचार्य हुए, बादमें और ८ आचार्य हुए, अन्तिम आचार्य गुणभद्रसूरिके दो शिष्य, १ पुष्पदंत और २ भूतबलिजी, थे।
पाठक समझ सकते हैं कि - इस शिलालेखकी गवाहिसे "सकषायप्राभृत' के रचयिता दिगंबर आचार्य पुष्पदंत और भूतबलिजीका समय विक्रमकी प्रथम सहस्राब्दीके बादमें निश्चित होता है। (पृष्ट १९५ से १९९)
४४ दिगम्बर संघमें " पद्मनंदी” नामके अनेक आचार्य हुए हैं । दिगम्बराचार्य कुन्दकुन्दका भी दुसरा नाम “ पद्मनंदी" है।
४५ आचार्य इन्द्रनंन्दीके " श्रुतावतार" (पद्य) में सूचन है कि – जब आचार्यश्री समन्तभद्रसूरि कर्मप्राभूतकी टीका बना रहे थे, तब उनके गुरुभ्राताओंने साधनोंका अभाव
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૮
શ્રી જૈન સત્ય પ્રકાશ उन्हींमें अंतिम टीका धवला - जयधवका यानी कहांसे प्राप्त की ? इतिहास इसका स्पष्ट महाधवला ( धवलग्रन्थ) है। महाधवलाकी उत्तर दे सकता है कि-श्री देवर्धिाणि क्षमासमाप्ति वीरनिर्वाणके बाद १३४३ वर्षमें श्रमणने वोरनिर्वाण संवत् ९८० में लिखकर
सुरक्षित बनाये हुए जिनागमोसे ही, कि जिन कोई भी बुद्धिमान् मनुष्य यहां प्रश्न कर जिनागमेांके प्रति दिगंबर समाज बहुमानकी सकता है कि-जिनागमके अभाव माननेवाले दृष्टिसे नहीं देरवता है। इन दिगम्बराचार्योने टोका बनानेकी सामग्री
(2મશ:) होनेसे छठे महाबंध खंडकी वृत्ति बनानेकी मना की। (“साधनांका अभाव" यह शब्द भी उस समयकी ज्ञान रहित दिगम्बर-श्रमण-परंपरा की परिस्थिति के प्रतिवनिरूप ही है )
पं० श्रीधरके " श्रुतावतार" (गद्य) में उपर्युक्त सभी टीकाओंका निर्देश है, किन्तु आचार्य समन्तभद्रजीकी टीकाका नाम निर्देश तक नहीं है। पं० जुगलकिशोर मुख्तारके " स्वामी समन्तभद्र" में इस टीकाको अनुपलब्ध माना है।
(“સંતબાલની વિચારણ”નું અનુસંધાન) મંત્ર – ઠીક, હજી પણ બે ચાર તુ જ્યારે આદર્શ (આરાસો) સન્મુખ દષ્ટાંત જુઓ –બ્રાહણી નામની બુટ ધરવામાં આવે તે શીધ્ર આંખ પિતાને એક જડ પદાર્થ છે, પરંતુ એને ખાવાથી જોઈ શકે છે. હવે વિચાર કરો કે આ ચેતનતા વધે છે. આત્માનો જ્ઞાન ગુણ જગ્યાએ જડ રૂપ આદર્શ કેવા પ્રકારને છે તેથી પદાર્થોને આત્મા જ જોઈ શકે લાભ પહોંચાડે છે. એવી જ રીતે મૂતિ છે. છતાં પણ આત્માને ચક્ષ આદિ પણ પરમાત્માને બંધ કરાવી શકે છે. ઈદ્રિયોની સહાયતા સ્વીકારવી પડે છે, વળી કોઈ મનુષ્યને, પિતાની જેવાની કારણ કે ચક્ષને નાશ થતાં એ પદાર્થ શકિત સંપૂર્ણ હોવા છતાં, અરધો માઈલ દેખી શકાતો નથી. હવે વિચારો કે પ- દૂર જવું હોય તે તે જોઈ શકતા નથી, દાર્થનું દર્શન કેમ થતું નથી? શું જોવા- પણ દુબીન લગાવીને જોવામાં આવે તે વાલે આત્મા વિદ્યમાન નથી ? તે તે લગભગ દશ માઈલ સુધીની વસ્તુ પણ હયાત છે જ છતાં ચક્ષુ નષ્ટ થવાથી દષ્ટિગોચર થઈ શકે છે. હજી પણ પદાર્થ દેખી શકાતું નથી. હવે તમે વિચારે કે દુરબીન એક જડ પદાર્થ છે, ન્યાયથી કહે કે જડને કેટલે બધે પરન્તુ એમાં કેટલી શકિત છે અને તે પ્રભાવ છે, કે જેના અભાવમાં આત્મા કેટલે લાભ પહોંચા િશકે છે? ભલા, પણ પદાર્થોને જેવા સમર્થ થતું નથી. હવે તે ન્યાયની દષ્ટિથી વિચાર કરી વળી આંખ સાબીત હોવા છતાં પોતે તમને ખાત્રી થઈ હશે કે વસ્તુતઃ મૂતિપિતાની જાતને દેખી શકતી નથી. પર- પૂજા ઠીક જ છે. (અપૂર્ણ)
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિરેહી રાજ્ય અને જૈન સ્થાપત્યો
અનુવાદક:-મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી
-
-
પ્રસિદ્ધ ઈતિહાસત્ત, શ્રીમાન છે. બ. ગૌરીશંકર હીરાચંદ ઓઝાએ “સિરોટ્ટી રાજ્યવહાં તિહાસ” નામક એક પુસ્તક તૈયાર કરેલ છે. સિરોહી રાજ્યમાં પુષ્કળ જૈન સ્થાપત્યો છે એટલે એ પુસ્તકમાં તેઓએ સિદેહી રાજ્યમાં આવેલ જેને સ્થાપત્યને પણ, તેના સન સંવત્ સાથે, ઉલ્લેખ કરેલ છે. જે કે એની સાથે સાથે આચાર્યો કે રાજાઓની પરંપરા આપેલ નથી, છતાં સન-સંવને સ્પષ્ટ ઉલ્લેખ હેવાના કારણે એતિહાસિક દષ્ટિએ એ વસ્તુ ઉપયોગી હોવાથી તેને અનુવાદ નીચે આપવામાં આવેલ છે. આશા છે જૈન ઇતિહાસના અભ્યાસીઓને એથી અવશ્ય નવું જાણવાનું મળશે.
– અનુવાદક
--
-
-----
-
સિહી–અહિં “દેરાસેરી”ના નામથી પ્રસિદ્ધ સ્થાન છે જેની અંદર ચૌમુખજીનું મંદિર મુખ્ય છે; જે વિ. સં૦ ૧૬ ૩૪ ના માગશર સુદ પાંચમે બન્યું છે.
બામણવાડછ–આ ગામમાં પ્રસિદ્ધ, વિશાલ મહાવીરસ્વામીનું જૈનમંદિર છે. અહીં દૂર દૂરના લોકે યાત્રા માટે આવે છે. આ મંદિર કયારે બન્યું તે ચોક્કસ કહી શકાતું નથી પરંતુ મુખ્ય મંદિરની તરફ નાની નાની દેરીઓમાંની એક દેરી ઉપર સં. ૧૫૧૬ (ઈ. સ. ૧૪૬૨)ને શિલાલેખ છે. મુખ્ય મંદિર ઉક્ત સંવતથી પૂર્વકાલનું હોવું જોઈએ.
જાડોલી – અહીં શાન્તિનાથનું પ્રાચીન જૈનમંદિર છે, જેના વિ. સં. ૧૨૫૫ (ઈ. સ. ૧૧૯૮)ના લેખમાં પરમાર રાજા ધારાવર્ષની રાણું વૃંગારદેવી જે નાડોલના ચૌહાણ રાજા કેહણદેવની પુત્રી હતી તેણે ઉક્ત મંદિરને એક વાડી ભેટ ર્યાને ઉલ્લેખ છે+
પીંડવાડા–અહીંના મહાવીરસ્વામીના જૈનમંદિરની દીવાલ ઉપર એક શિલાલેખ વિ. સં. ૧૪૬૫ (ઈ. સ. ૧૪૦૮ ) ને લાગે છે. લેખમાં આ કસબાનું નામ પિંડવાટક લખેલે છે.
અજરા-અહિં એક વાવ છે. તેની પાસે પરમાર રાજા યશોધવલના સમયને વિ. સં. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૫) અને ચંદ્રાવતિના રાજા રણસિંહના સમયનો વિ. સં. ૧૨૨૩ (ઈ. સ. ૧૧૬ ૬) નો તથા પરમાર રાજા ધારાવર્ષના સમયનો વિ. સં. ૧૨૪૭ (ઈ. સ. ૧૧૯૦)ને લેખ મળેલ છે. તેની ઉપર સેંકડો વર્ષોને વરસાદ પડવાથી તે ઘસાઈ ગયો છે તે પણ તેમાં લખેલ સંવત તથા રાજાઓનાં નામ પ્રાચીન ઇતિહાસ
* આ મંદિરના લેખમાં સંવત્ ૧૬૩૪, શાકે ૧૫૦૧ લખેલ છે, પરંતુ સંવના અંકમાં ચા શક અંકમાં બે વર્ષને ફરક છે, કેમકે સં. ૧૬૩૪માં શક ૧૪૯૯ થાય છે
+ ઉકત મંદિરની દીવાલમાં લગાડેલ વિ. સં. ૧૨૫૫ (ઈ. સ. ૧૧૯૮ )ના લેખમાં મહાવીરસ્વામીનું મંદિર લખેલ છે તેથી અનુમાન થાય છે કે પહેલાં આ મંદિર મહાવીરસ્વામીનું હશે પણ પાછળથી-તેમાં શાન્તિનાથની મૂર્તિ સ્થાપિત કર્યા પછી-શાંતિનાથના મંદિર તરીકે તેની પ્રસિદ્ધિ થઇ હશે,
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३७०
શ્રી જૈન સત્ય પ્રકાશ
માટે ઘણું ઉપયોગી છે. અહીં મહાવીરસ્વામીનું જૈનમંદિર છે જેની અંદર સરસ્વતીની મૂર્તિ નીચે વિ. સં. ૧૨ ૬૯ (ઇ. સ. ૧૨૧૨)નો લેખ છે.
વસતગઢ–આખા સિહોરી રાજ્યમાંથી અત્યાર સુધીમાં જેટલા શિલાલેખો મળેલ છે તે દરેકમાં જુનો વિ. સં. ૬૮૨ (ઈ. સ. ૬૨૫)નો અહીંથી મળેલ લેખ છે. બ્રહ્મગુપ્તા નામના જોતિષીએ શક સં. ૫૫૦ વિ. સં. ૬૮૫ (ઈ. સ. ૬૨૮)માં “ બ્રહ્મસિદ્ધાન્ત” નામનો ગ્રન્થ ઓ. અહીં એક ટુટેલ જૈનમંદિરના ભોંયરામાંથી થોડા વર્ષ ઉપર કેટલીક મૂર્તિઓ નીકળી હતી જેમાંની એક મોટી મૂર્તિ પર વિ. સં. ૧૫૦૭ (ઈ. સ. ૧૪૫૧) માઘ સુદિ ૧૧ના મેવાડના મહારાણા કુંભકર્ણના સભ્યને લેખ છે:-- . सं. १५०७ वर्षे माघ सुदि ११ बुधे राणाश्री कुंभकर्ण राज्ये वसन्तपुर चैत्ये . . ..
અહીંથી કેટલીક પીતલ (ધાતુ) ની મૂતિઓ પણ નીકળી હતી. જેમાંની બે મોટી મૂતિઓ ઉપર્યુક્ત પીંડવાડાના જૈનમંદિરમાં રાખેલી છે, જેની ઉપર વિક્રમ – સંવત્ ૭૪૪ (ઈ. સ. ૬૮૭)નો લેખ છે.
નાંદિઆનૂઆ ગામની ઉત્તરમાં એક મોટું જૈનમંદિર છે જેની હારની દીવાલમાં લાગેલા એક લેખમાં વિક્રમ સંવત ૧૧૩૦ (ઈસ. ૧૦૩૭) છે. ઉક્ત મંદિર (નંદીશ્વરત્ય) ની આગલ એક વાવ બનાવ્યાનો ઉલ્લેખ છે.
કેજરી–આ ગામમાં સંભવનાથનું જૈન મંદિર છે જેની અંદર એક સ્થંભ પર વિ. સ. ૧૨૨૪ (ઈ. સ. ૧૧૩૭) નો લેખ છે જેમાં આજે પાર્શ્વનાથનું મંદિર લખેલ છે જેથી સંભવ છે કે વાસ્તવિક આ મંદિર પાર્શ્વનાથનું હશે અને પછીથી આમાં સંભવનાથની મૂર્તિ સ્થાપિત હોવાને કારણે ઉત ભગવાનના નામથી પ્રસિદ્ધ થયું હશે.
રહીડા–આ ગામમાં ત્રણ મંદિર છે. (૧) પંચાયતિ પાર્શ્વનાથ ભગવાનનું (૨) આદિનાથનું અને (૩) તેના જ બગીચામાં મહાવીર સ્વામીનું મંદિર છે. આ ત્રણે મંદિરે નવાં છે. પ્રાચીનતા કાંઈ દેખાતી નથી.
વાસા–આ ગામમાં જગદીશ નામનું શિવાલય છે, તેના દ્વાર પર જૈનમૂર્તિ બનાવેલ છે. આ મંદિરના વિષયમાં એવી પ્રસિદ્ધિ છે કે આ મંદિર જૈનમુર્તિ માટે જ બનાવેલ હતું, પરંતુ પછીથી બ્રાહ્મણ અને મહાજનોમાં તે મંદિર માટે ઝગડો થયો અને અંતે શિવમૂર્તિ સ્થાપિત થઈ વાસાથી બે માઈલ દૂર કળાગરા નામક એક ગામ હતું ત્યાં પાર્શ્વનાથનું જૈનમંદિર પણ હતું. અત્યારે એનું નામનિશાન નથી. ત્યાંથી એક શિલાલેખ વિ. સં. ૧૩૦૦ (ઇ. સ. ૧૨૪૩ )નો મળે છે. ઉક્ત સંવમાં ચંદ્રાવતિને રાજા આહ્વણસિંહ હતા. ઉક્ત ગામ તથા મંદિરનો ઉલ્લેખ ને શિલાલેખથી મળી શકે છે.
કાયદ્રાં–આ ગામની અંદર એક પ્રાચીન જૈનમંદિર હતું, જે મંદિરનો થોડા વર્ષો પહેલાં જીર્ણોદ્ધાર થયેલ છે, મુખ્ય મંદિરની તરફની નાની દેરીઓમાંથી એક દેરીના દ્વાર પર વિ. સં. ૧૦૯૧ (ઈ. સ. ૧૦૩૪)ને લેખ છે. અહીં બીજું પણ એક પ્રાચીન જૈનમંદિર હતું જેના પત્થર આદિ લઈ જઈ રહીડાના નવીન બનેલ મંદિરમાં લગાવેલ છે.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૯૨
સિરાહી રાજ્ય અને જૈન સ્થાપત્યા
૩૦૧
આર--આ ગામમાં બિડલાજી (વૈષ્ણવમંદિર) છે તેના મુખ્ય દરવાજો મારબલને છે જેની ઉપર સુંદર ખેદકામ કરેલ છે અને તેની ઉપર જૈનમૂર્તિ હેાવાથી સ્પષ્ટ જણાય છે કે તે દરવાજો કાઇ જૈનમંદિરમાંથી લાવી અહી એસાડેલ છે. આ ગામના એક વૃદ્ધ પુરુષથી જાણવામાં આવેલ છે કે પહેલાં તે દરવાજો અહીં ન હતા. વિ. સ. ૧૯૧૪ (ઇ. સ. ૧૮૫૭)માં આ મંદિરની મરામત થઇ તે વખતે ઉક્ત દરવાજો ચદ્રાવતિથી લાવી અહિં લગાડવામાં આવેલ છે. ગામની મધ્યમાં પાર્શ્વનાથનું જિનાલય પણ છે, જેની અંદર એ ઊભી મૂર્તિ છે તેની ઉપર વિ. સ. ૧૨૪૦ (ઇ, સ. ૧૧૮૩) વૈશાખ સુદિ ૧૧ને લેખ છે. જેમાં આ મંદિરને “ મઢાવીરવૈત્ય '' લખેલ છે જેથી સમજાય છે કે પહેલાં એ મહાવીર સ્વામીનું મંદિર હતું.
t
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આબુ ઉપર દેલવાડા ગામમાં મનેલ ગામનુ નામ મળે છે.
હુણાકા—આ ગામમાં એક જૈનમંદિર છે. વસ્તુપાલના પ્રસિદ્ધ મંદિરના શિલાલેખમાં ટૂંકાતા ચન્દ્રાવતી---આબુરોડ સ્ટેશનની જાણ માઈલ દૂર, દક્ષિણમાં ચંદ્રાવતી નામની એક પ્રસિદ્ધ અને પ્રાચીન નગરીના ખડેરા દૂર દૂર નજરે પડે છે. આ નગરી પહેલાં આબુના પરમાર રાજાઓની રાજધાની હતી, અને તે ઘણી જ સમૃ દેશાળી હતી, જેની સાક્ષો અહીંનાં અનેક ટૂટેલ મદિનાં નિશાન તથા જોજંગાપર પડેલ મારબલના દેરા અત્યાર સુધી આપી રહેલ છે. આબુપર દેલવાડાનું પ્રસિદ્ધ નેમનાથનું મદિર (લુવસહી) ના બનાવનાર મંત્રી વસ્તુપાલની ધર્મપરાયણ સ્ત્રી અનુપમાદેવી અહીંના રહેવાસી પેરવાલ મહાજન ગાગાના પુત્ર ધરિગની પુત્રી હતી. પરમારેાતી પછી, સાહી વસવા સુધી, આ દેવાની પણ રાજધાની રહી હતી. એવી પ્રસિદ્ધિ છે કે જ્યારે જયારે મુસમાનાની ફાજ આ બાજુથી નીકળતી ત્યારે ત્યારે આ ધનાઢચ નગરી બરાબર લુંટાતી રહી છે. આ આપત્તિથી આ નગરી ઉજ્જડ થઈ ગઈ અને અહીંના રહેવાસીમાંને ઘણા ભાગ ગુજરાતમાં જઈ વસ્યા. અહીં સગમર (મારબલ) ના બનાવેલાં ઘણાં મંદિરો હતાં જેમાંનાં કેટલાંકનાં દ્વાર, તારણ, મૂતિએ આદિલકાએ ઉખેડી ઉખેડી દૂર દૂરનાં મંદિરમાં લગાડી દીધાં અને બાકી બચેલ માંદેશના હિસ્સા રાજપુતના માલા રેલ્વેના ફેકદારાએ તેાડી ફોડી નાખ્યા. ઈસ્ ૧૮૨૨ (વિસ૦ ૧૮૭૯)માં રાજપુત નાના પ્રસિદ્ધ ઈતિહાસ લેખક કર્નલ ટોડ સાહેબ અહીં આવેલ હતા. તેએાએ “ ટ્રાવેલ્સ ઇન વેસ્ટન ઈન્ડીયા ’ નામના પુસ્તકની અંદર અહીંનાં બયેલ મદિરાનાં ચિત્રા આપેલ છે જે ઉપરથી તેનો કારીગરી, સુંદરતા આદિનું અનુમાન થઈ શકે છે. ઈસ ૧૮૨૪ (વિસ॰ ૧૮૮૧) માં સર ચાર્લ્સ કૅાલ્વિન સાહેબ પોતાના મિત્રા સહિત અહીં આવેલ હતા, તે વખતે મારબલના તેલ ૨૦ મંદરા બચેલ હતાં જેની સુંદરતાની પ્રશંસા ઉકન ઞાએ કરી છે. અત્યારે–વમાનમાં અહીં એક પણ મદિર સારી સ્થિતિમાં નથી. અહીંન! હું સી એક વૃદ્ધ રાજપુતે વિસ્૦ ૧૯૪૪ (૨૦ ૧૮૮૮)માં અહીંના માદા વિષે મ્હને અન કહ્યું હતું કે “રેલ (રાજપુતાના માલવા રેલ્વે) નિકલવા પડેલાં તે અહીં મારબલના બનેલ ઘણાં જ દર્દી હૈયાતિ ધરાવતા હતાં, પરન્તુ જ્યારે રેલ્વેના ઠેકેદારેએ અહીંના પડેલ પત્થરા ઉઠાવી જવાને ઠેકા લીધે તે વખતે તેએ ઉભા હતાં તેવા મદિરો પણ તેડી નાખ્યાં અને તે લેકે ઘણા જ મારબલે પણ ઉઠાવી ગયા. જ્યારે આ વાતની રાજ્ય
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
જેડ
૩૭૨
તે ખબર પડી ત્યારે ચદ્રાવતીના પત્થરાને લઈ જવાની અટકાયત કરવામાં આવી જેથી કેદારાએ એકઠા કરેલ મારબલના ઢગલા ચંદ્રાવતી અને માવલની વચ્ચે જગે! જગાપર અત્યાર સુધી પડેલ છે અને ઘેાડા પત્થર સાંતપુરની પાસે પડેલ છે.” આ પ્રકારે આ પ્રાચીન નગરીને! ખેદજનક અંત આવ્યા, હવે તે! એ અનુપમ મંદિરનાં દન, મહાનુભાવ ટાડે આપેલ સુંદર ચિત્રા શિવાય, કાઈ પણ પ્રકારે થઇ શકે તેમ નથી.
સંગથલા—અહીં પ્રાચીન પડી ગયેલ એક વિશાલ જૈનમંદિર છે જેમાં બધાયથી પુરાણા ૧૨૧૬ (ઈ. સ. ૧૧૫૯)ના શિલાલેખ છે.
ગિરવર્—આ ગામમાં એક પ્રાચીન જૈનમંદિર દશામાં પડેલ છે. પાટનારાયણવિષ્ણુમ ંદિર છે. તેને માિમાંથી લાવી લગાડેલ છે, કારણ કે તે દરવાજામાં જૈનમૂર્તિ ખોદેલ છે,
દંતાણી—અહિં એક જૈન મંદિર છે.
વર્માણ——ગામની અંદર એક વિશાલ અને પ્રાચીન જૈનમંદિર છે.
સણપુર—અહીં એક જૈનમંદિર ઇ. સ. ની ૧૨ મી શતાબ્દીની આસપાસનું અનેલ છે, જેની મરમ્મત ઘેાડાં વર્ષો પહેલાં થએલ છે.
હતું જે અત્યારે તુટેલ ખંડેરની મારખલના દરવાજે કાઈ જૈન
પાલડીઆ ગામના જૈનમદિરમાં વિ. સ. ૧૨૩૯ (ઈ. સ. ૧૧૮૨ )ને ચૌહાણ રાજા કેહુણદેવના કુંવર જૈતિસંહના સમયના એક શિક્ષા લેખ છે,
વાગીણ—આ ગામના જૈનમદિરમાં વિ, સ, ૧૩૫૯ ( ઇ. સ. ૧૩૦૨ )ના ચૌહાણ રાજા સામંતસિહના સમયને લેખ છે.
સીવેરા—-આ ગામમાં શાન્તિનાથના જૈનમંદિરમાં વિ. સ. ૧૨૩૨ ) ના દેવડા વિજયસિંહના સમયને શિલાલેખ છે.
For Private And Personal Use Only
૧૨૮૯ ( . સ.
દેલવાડા—(આ.)—આખુ પહાડ પર દેલવાડા નામનું ગામ છે, જે દેવાલયેાથી વિશેષ પ્રસિદ્ધિમાં છે. અહીંના મદિરામાં આદિનાથ અને નેમિનાથનાં જૈનમદિરા કારીગરીની ઉત્તમતાને લીધે સંસારભરમાં અનુપમ છે. એ અન્ને મદિરા મારબલથી બનેલ છે. તેમાં પણ પુરાણું અને કારીગરીની દૃષ્ટિએ અધિક સુંદર, વિમલશાહ નામના પારવાલ મહાજને અનાવેલ વિમલવસહી નામનું આદિનાથનું જૈનમંદિર છે. તે વિ॰ સ૦ ૧૦૮૮ (૦ ૦ ૧૦૩૧) માં સમાપ્ત થયું. આમાં કરાડા રૂપિયા લગાવેલ છે. આબુ ઉપર પરમાર વંશના રાજા ધંધુક તે સમય રાજ્ય કરતો હતો. તે ગુજરાતના સેલકી રાજા ભીમદેવને સામત હતા એમ અનુમાન કરી શકાય છે. સામત અને ભીમદેવ વચ્ચે અણબનાવ થઇ જવાથી તે માલવાના પરમાર રાજા ભેજદેવ પાસે ચાલ્યા ગયા, જે તે વખતે, પ્રસિદ્ધ ચિતોડના કીલ્લા ( મેવાડ ) માં રહેલેા હતેા. ભીમદેવે વિમલશાહને પોતાની તરફથી દંડનાયક (સેનાપતિ ) નિયત કરી આખુ ઉપર મોકલી આપ્યા, જેણે પેાતાની બુદ્ધિથી ધકને ચિતોડથી ખેલાવી તેના જ દ્વારા ભીમદેવને પ્રસન્ન કર્યાં. ત્યારબાદ ધંધુક પાસેથી જમીન લઇ તેણે આ મદિર અનાવ્યું. આ મુખ્ય મદિરની સામે વિશાલ સભા મંડપ છે અને તેની ચોતરફ નાનાં
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨
સિરાહી રાજ્ય અને જૈન સ્થાપત્યે
૩૭૩
કેટલાંએ જિનાલયેા છે. આ મંદિરમાં મુખ્ય મૂર્તિ ઋદેવ (આદિનાથ) ની છે, જેની બે બાજુ એક એક ઉી મૂર્તિ છે અને બીજી કેટલીક અહીં પીતલ તથા પાષાણુની મૂર્તિ છે. તે દરેક પછીથી બનેલ છે. મુખ્ય મંદિરની ચારેતરફની દેરીએ માં અલગ અલગ સમય પર જુદા જુદા લોકેાએ મૂર્તિ સ્થાપિત કરેલ હોય તેમ તે તે દેરીઓના શિલાલેખેાથી જણાય છે. મદિરની સન્મુખ હસ્તિશાલા બનેલ છે અને તેમાં દરવાજાની સામે વિમલશાહની અસ્વારૂઢ પત્થરની મૂર્તિ છે જેમાં વિમલશ.હના મસ્તક પર ગાળ મુગટ છે અને ઘેાડાની પાસે એક પુરુષ છત્ર લઇ ઉભા છે. હસ્તીશાલામાં પત્થરના અનેલ દસ હાથી ઉભા છે, તેમાંથી ૬ હાથી વિ॰ સ૦ ૧૨૦૫ (૪૦ સ૦ ૧૧૪૮ ) ફાગણ સુદ ૧૦ ને દિવસે-નેક, આનંદક, પૃથ્વીપાલ, ધીરફ, લહરક અને મીનક નામના પુરુષોએ બનાવી મુકેલ છે જે દરેકને મહામાત્ય (મેટા મંત્રી )લખેલ છે. બાકીના હાથીએમાંથી એક પવાર (પરમાર ) ઠાકુર જગદેવે તથા ખીજો ધનપાલે વિ॰ સ૦ ૧૨૩૭ (ધૃ॰ સ૦ ૧૧૮૦) અષાડ સુદ ૮ મે બનાવેલ છે. હસ્તિશાલાની બહાર પરમારા પાસેથી આબુ રાજ્ય પડાવી લેનાર ચૌહાણુ મહારાવ લુંઢા (લુંભા ) ના એ લેખા છે જેમાંથી વિ॰ સ૦ ૧૩૭૨ (ઇસ્૦ ૧૩૧૬ ચૈત્ર વદ ૮ અને બીજો વિ॰ સ૦ ૧૩૭૩ (૪૦ સ૦ ૧૩૧૭) ચૈત્ર વદ ૦ તેા છે. આ અનુપમ મિંદરેશને થ્રેડેડ થ્રેડેડ હિસ્સા મુસમાાનાએ તેાડી નાખેલ હતેા. જેને વિ॰ સ૦ ૧૩૭૮ (ઇ. સ૦ ૧૨૨૧) માં લલ્લ અને વીજડ નામના એ શાહુકારાએ ચૌહાણ મહારાવ તેજસિંહના રાજ્યસમયમાં જીર્ણોદ્ધાર કરવ્યા અને ઋષભદેવની મૂર્તિ સ્થાપિત કરી, આવા લેખ મલી શકે છે. અહીં એક લેખ વાઘેલા (સાલકી) રાજા સારંગદેવના સમયને વિ॰ સ૦ ૧૩૫૦ (૨૦ સ ૧૨૯૪ ) મહા સુદિ ૧ ને દીવાલપુર લગાવેલ છે. આ મંદિરની કારીગરીની જેટલી પ્રશંસા કરીએ તેટલી એછી જ છે. સ્તંભ, તેારણું, ઘુંમટ, છત, દરવાજા આદિપર જ્યાં દેખા ત્યાં કારીગરીની સીમા નથી. રાજપુતાનાના પ્રસિદ્ધ ઇતિહાસ લેખક કલ ટૉડ સાહેબ, જે આબુપર પ્રથમ જ યુરોપીયન ગયા હતા, તે આ મંદિરના વિષયમાં લખે છે કે “ હિન્દુસ્તાન ભરમાં આ મંદિર સર્વોત્તમ છે, તેમ તાજમહેલ સિવાય કાઇ ખીજું સ્થાન આની સમાનતા કરી શકે તેમ નથી” આની પાસે લૂણવસહી નામનું તેમનાથ ભગવાનનું મ ંદિર છે જેને, લાકા વસ્તુપાલ તેજતપાલનું * મંદિર કહે છે,
. . O
આ મંદિર મંત્રી વસ્તુપાલના નાનાભાઇ તેજપાલે પેાતાના પુત્ર લૂંણસિંહ તથા પેાતાની શ્રી અનુપમાદેવીના કલ્યાણ નિમિત્તે કરેાડા રૂપિયા લગાવી ત્રિ. સ. ૧૨૮૭ ( ઇ. સ. ૧૨૩૧)માં બનાવ્યું હતું. આ દિશ માટે ઈંગ્રેજે પોતાના હાર્દિક ભાવેા વ્યક્ત કરે છે. ભારતીય શિલ્પ સંબંધી વિષયેાના પ્રસિદ્ધ લેખક ફર્ગ્યુસન સાહેબ પોતાના “ પિકચરરક
વસ્તુપાલ અને તેને નાના ભાઈ તેજપાલ ગુજરાતની રાજધાની
અણુહીલવાડના વાસી પેરવાલ અશ્વરાજ ( આસરાજ ) ના પુત્ર અને ગુજરાતના ધેાલકા પ્રદેશના સાલકી ( વાધેલા ) વીરધવલના મંત્રી હતા. જૈનધર્મની સ્થાપના નિમિત્તે તેમની સમાન દ્રશ્ન ખરયનાર બીજો કાઇ થયા નથી.
૧. અહીં'ના શીલાલેખમાં વિ. સ. ૧૨૮૦ આપેલ છે. પરંતુ તીથ કલ્પમાં ૧૨૮૮ લખેલ છે.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪
શ્રી જન સત્ય પ્રકાશ ઇલસ્ટ્રેશન્સ ઓફ એનર્ચંટ આર્કિટેકચર ઈન હિન્દુસ્તાન” નામના પુસ્તકમાં લખે છે કે આ મંદિરમાં જે સંગમમનું કામ છે તે અત્યંત પરિશ્રમ સહન કરનારા હિન્દુઓના ટાંકણાથી બનાવેલ છે. તે બારીક મનોહર આકૃતિની નકલ કાગલ પર બનાવવા માટે, ઘણે સમય તથા પરિશ્રમથી પણ, હું શક્તિમાન ન થઈ શક્યો.
અહીંના ઘુંમટની કારીગરી માટે કર્નલ ટોડ સાહેબ લખે છે કે આનું ચિત્ર તૈયાર કરવામાં લેખણ થાકી જાય છે અને અત્યંત પરિશ્રમ કરવાવાલા ચિત્રકારની કલમને પણ મહાન શ્રમ પડે છે. | ગુજરાતની પ્રસિદ્ધ, અતિહાસિક રાસમાલાના કર્તા ફાર્બસ સાહેબ વિમલશાહ અને વસ્તુપાલ તેજપાલનાં મંદિરોના વિષયમાં લખે છે “ આ મંદિરોની બેદાઈના કામમાં સ્વાભાવિક નિર્જીવ પદાર્થનાં ચિત્રો બનાવેલ છે એટલું જ નહિ પણ સાંસારિક જીવનના દો, વ્યાપારિક તથા નૌકાશાસ્ત્ર સંબંધી તથા યુદ્ધોનાં ચિત્રો પણ ખે દેલ છે. આ મંદિરની છતમાં જૈનધર્મની અનેક કથાઓનાં ચિત્રો પણ છે.”
અચગઢ-અહિં રાન્તિનાથનું જૈન મંદિર છે જેને ગુજરાતના સોલંકી રાજા કુમારપાળનું બવેલ બતાવે છે. આ મંદિરમાં ત્રણ મૂર્તિઓ છે જેમાંની એક પર ૧૩૦૨ (ઈસ. ૧૨૪૫) ના લેખ છે. કુંથુનાથનું મંદિર છે તેમાં ઉક્ત તીર્થકરોની પીતલની મૂર્તિઓ છે અને તે વિસ. ૧૫ર૭ (ઇ.સ. ૧૪૭૦)માં બનેલ છે. ઉપર શિખર પર પાર્શ્વનાથ, નેમનાથ અને આદિનાથ માં જૈન મંદિરો છે. આદિનાથનું મંદિર ચૌમુખજીના મંદિર તરીકે પ્રસિદ્ધ છે અને તે બે માળનું છે. તે બન્ને માળામાં મોટી મોટી ધાતુની ચાર ચાર મૂર્તિઓ છે. આ સ્થાનને લોકે “નવંતા જોધ” કહે છે. આ મંદિરમાં ૧૪ ધાતુની પ્રતિમાઓ છે જેનું વજન ૧૪૪૪ મણ હોવાનું જનો માને છે. આ દરેકમાં મહારાણા કુંભકર્ણ (કુંભા) ના સમયની વિ.સ. ૧૫૧૮ (ઈ સ. ૧૪૬૧) માં બનેલ પ્રાચીન મૂતિ ઓ છે. આ એરીયા– અહિં મહાવીર સ્વામીનું જૈન મંદિર છે જેમાં પાર્શ્વનાથ અને શાંતિનાથની મૂર્તિઓ છે.
૨. કર્નલ ટેંડ સાહેબના વિલાયત પહોંચ્યા પછી મિસિસ વિલિયમ હંટર બ્લેરે નામની એક બાઈએ પિતે તૈયાર કરેલ વસ્તુપાલ તેજપાલના મંદિરના ઘુંમટનું ચિત્ર ટોડ સાહેબને આપ્યું જેથી તેઓને બહુ હર્ષ થયા અને તે બાઈની તેમણે એટલી કદર કરી કે પોતે બનાવેલ “ટ્રાવેલ્સ ઇન વેસ્ટ ઇન્ડિયાનામનું પુસ્તક તેને અર્પણ કર્યું અને તેને કહ્યું કે “તમે આબુ ગયા એટલું જ નહિ પણ આબુને ઈંગ્લાંડમાં લઈ આવેલ છે.” તે જ સુંદર ચિત્ર તેઓએ પોતાના ઉક્ત પુસ્તકના પ્રારંભમાં આપેલ છે.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ ૨ સ્વ તી – ૫ જા અ ને જે નો
લેખક-શ્રી સારાભાઈ મણિલાલ નવાબ (આર્કિયોલેજિકલ ડિપાર્ટમેન્ટ, વડોદરા)
(ગતાંકથી ચાલુ)
(૩) શ્રી સરસ્વતી હકાર ધુરા ઉચ્ચરણું, વેદ પુરાણ પછે વ્યાકર્ણ આગમ અંક કલા ઉધરણું, બ્રહ્માણી કીધા વિસ્તીર્ણ ૧ બાવન અક્ષર બાંધીયે ભારતિ ભંડાર આગે લગી ઉલીચતાં, પામી ન સકે પાર. પિંગલ ભરહ પુરાણ પઢિ, તિષ વૈદક જોઈ; બાવન અક્ષર બાહિરો, કÁ ન દીસું કેઈ. બાવનસું બંધીયે, વણ વિસ્તાર ભલે ભલે સા ભારેતી. જાણે જાણણહાર. ભાષા વાંણું ભારતી, સારદા સરસતિ; બ્રહ્માણી વાગેશ્વરી, આરાહો એક ચિત.
અર્ધનારાચછંદ તે ઈક ચિત ચિત નિત નિત છહ જાપજે, જપ ષડગ ચક વાહિતા અભ્યાસ થાન ઉથપો; હીમાસરોજ માય સાય સ્વેત રૂપ સાસ્વતી સદા પ્રસન્ન એક મન સેવતાં સરસ્વતી.
નમો અનાદિ સિદ્ધ છેડશ સ્વર સ્તથા, વિંજનાની વિણેત્રિસ અર્ધબિંદુ એકઠા ગયંદ કુંભ વર્જ વર્ણ એવમાદિ દીસતી, સદા પ્રસન - ૭ બ્રહ્મવેદ ભાવભેદ સરૂપ રૂપ વિસ્તરી, અનેકનેક દેસભાષ નામલેય નિસરી; સુગ્રંથ ગ્રંથ પંથ પંથ જુજુવા પ્રકાસતી, સદા પ્રસન્ ૦ ૮ સમુદ્ર થીર હીર ચીર કવેત કાંતિ શોભિતા, સદા શૃંગાર નવ સત અંગ અંગ એપતા; વિહંગ રાજ હંશ વેસ અંબરે ઉજાસતી, સદા પ્રસન્ન ૦ ૯
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૭૬
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
પાંણિ વીષ્ણુ પુસ્તકાંણિ કેાકિલા કાલાહલ, મયંક મુખ દ્વીપ નાસ ચક્ષુ જાસ ચંચલ, નેઉરી નિનાદ વાદ રીત રૂપ રાજતી, સુસેવકાં રે સંતાપ પાપ દોષ ખડની, મહા વિલાસ કવિલાસ કાશ્મીર મડની; ગુણે રિઠ પીઠ દીઠ જસ જયાતિ જાગતી, મહાજ્ડંગ માનતુંગ માઘ આણિ સુકીયા, કલાસરૂપ કવિભૂપ કાલદાસ તે કીચે; ઇસા અનેક સુપસાય સેવકાં વસતી, કપૂર પૂર કેસરાણી ચંદન ચચિતા, પ્રદીપ ધૂપ યંત્ર જાપ પુષ્પમાલ પૂજિતા; વર પ્રધાન સાવધાન પથુવા પ્રસ'સતી, અનાદિ સિદ્ધિ મૂલમંત્ર જાપ જે જપૈ સદા, તિકે ત્રિલેાક માંહિ લીજીયે સમેટ સ'પદ્મા; વ્રુતિ સર્વાં પાપ દેહ સ્વણુ કાંતિ દીપતી, બ્રહ્મ વિષ્ણુ ઇંદ્ર રુદ્ર ચ'દ્ર આદી દેવતા, સનાદિનાદિ સુધ ભાવ તુઝ ચરણ સેવતા; ત્રિણે ભવન તન મન વંદિતા વિકાસતી, સદા પ્રસન્ન એક મન સેવતાં સરસ્વતી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
સદા પ્રસન્ન ૧૦
જેઠ
સદા પ્રસન્ન ૦ ૧૧
સદા પ્રસન્ન ૦ ૧૨
સદા પ્રસન્ન ૦ ૧૩
લશ
સરસતિ તે સુપસાય લાગિ પગ રહેં લિખ મી નમન કરે' નરનારી અવર જો હાઇ અનમી ભાગત્યાગિ ભરપૂર કરે કુરુલા કપૂરે કીરતિ નદી કિલાલ પુહવી પસરે અતિ ઘણી લિલ આઠે પહુર ભગતિ મુતિ ઘા ભગવતી સરસતી માત સાનિધકરણ વહૈ હેમ ઇમ વિનતી.
સદા પ્રસન્ન ૦ ૧૪
૧૫
૧૬
જૈન સાહિત્યરૂપી મહાસાગરમાં છુપાએલી, સરસ્વતી દેવીનાં સ્વરૂપનું વર્જુન કરતી સેંકડા કૃતિઓ પૈકી થાડી એક પદ્યાત્મક સંસ્કૃત, પ્રાકૃત અને પ્રાચીન ગુજરાતી કૃતિઓને નિર્દેષ હું અગાઉ કરી ગયે। છું, પરંતુ વિક્રમ સંવત્ ૧૩૩૪ માં આચાર્ય શ્રી પ્રભાચંદ્રસૂરિએ રચેલા ‘ પ્રભાવકરિત્ર' નામના ગ્રંથમાં ઐતિહાસિક પ્રાધાના સૉંગ્રહમાં વર્ણવેલા કેટલાક પ્રબધામાં દેવી સરસ્વતીના ઉલ્લેખા કરેલા છે, તેની અત્રે નોંધ કરવી અસ્થાને નથી જ. તેમાં કરેલા ઉલ્લેખા નીચે પ્રમાણે છે :-~~
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उ७७
૧૯૯૨
સરસ્વતી-પૂજા અને જેનો (૧) વૃદ્ધવાદી-પ્રબંધમાં જિનમંદિરમાં રહેલી સરસ્વતીની મૂર્તિની આરાધના કરવાથી વૃદ્ધવાદિસૂરિને સરસ્વતી દેવી પ્રત્યક્ષ થયાનું વર્ણન છે –
પાદલિપ્તસૂરિના વંશમાં શ્રીસ્કંદિલાચાર્ય થયા. તેઓએ એકદા પોતાના અસંખ્ય શિષ્યો સાથે ગૌડ દેશમાં વિહાર કર્યો. ત્યાં કેશલા ગામમાં નિવાસ કરનાર એક મુકુંદ નામે બ્રાહ્મણને સૂરિમહારાજને કોઈ પ્રસંગે સમાગમ થયો. મુકુંદ બ્રાહ્મણને તેની વિનંતિથી આચાર્ય મહારાજે જૈન દીક્ષા આપી. એક વખતે ગુરુમહારાજ વિહાર કરતા કરતા લાદેશના ભૂષણરૂપ ભૃગુકચ્છ (હાલના ભરૂચ) નગરમાં આવ્યા. ત્યાં મૃતપાઠના મેટા અવાજથી સ્વાધ્યાયનો અભ્યાસ કરતા તથા વૃદ્ધપણાને લીધે અત્યંત આગ્રહી બનેલા એવા મુકુંદ મુનિ નિદ્રાથી પ્રમાદી થએલા અન્ય મુનિઓને અહર્નિશ જગાડવા લાગ્યા, ત્યારે બુદ્ધિશાળી એક યુવાન મુનિએ તેઓને શિખામણ આપતાં જણાવ્યું કે “હે મુનિ! આ તમારા ધ્વનિથી જાગ્રત થએલા હિંસક પ્રાણીઓ જીવવધ કરે, માટે સાધુએ ધ્યાનરૂપ ઉત્તમ અત્યંતર તપ આચરવું. હે સાધો ! શાંત સમયે વચન યોગને સંતોષ રાખવો તે ઉચિત છે.
એ પ્રમાણે સાંભળ્યા છતાં વૃદ્ધપણાથી ઉત્પન્ન થએલ જડતાને લીધે શિક્ષાને આદર ન કરતાં તે જ પ્રમાણે તે મુનિ પ્રકટ રીતે ઘેષ કરવા લાગ્યા. ત્યારે તેમના નાદથી ભારે કંટાળી ગએલ તે અણગાર પ્રથમ પિતાને તારુણ્યને ઉચિત મૃદુ વાણુથી અને પછી તેમના કૃત્યથી ઈર્ષ્યા આવતાં, કર્કશ વચનથી મુકુંદ મુનિને કહેવા લાગ્યા, “હે મુનિ ! પિતાની અવસ્થાના અંતને ન જાણતાં ઉગ્ર પાઠના આદરથી આકુળ થએલ તું મોગરાની લતાની જેમ મુશળને શી દતે ફુલાવી શકીશ?'
એ પ્રમાણે સાંભળતાં તે વૃદ્ધ મુનિ વિષાદ પામ્યા અને ચિંતવવા લાગ્યા કે – “જ્ઞાનાવરણથી દૂષિત થએલ મારા જન્મને ધિક્કાર છે. માટે હવે ઉગ્ર તપથી હું સરસ્વતી દેવીનું આરાધન કરીશ, કે જેથી ઈર્ષા વચન પણ સત્ય થાય.” એમ ધારી નાલિકેરવસતિ નામના જિનાલયમાં સમર્થ એવી ભારતી દેવીનું આરાધન તેમણે શરુ કર્યું. ત્યાં દઢ વ્રતધારી, સ્કુરાયમાન ધ્યાનાગ્નિથી જડતાની ભીતિને ટાળનાર, સમતાને ધરનાર, વિકલ્પરૂ૫ મલિનતા નિરસ્ત થવાથી શુદ્ધ બુદ્ધિને પ્રગટાવનાર તથા શરીરે નિષ્કપ રહી મુતિના ચરણ-કમળમાં પિતાની દૃષ્ટિને સ્થાપન કરનાર એવા તે વૃદ્ધ મુનિ શરીરના આધારરૂપ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરીને, એક મુહૂર્તની જેમ એકવીસ દિવસ ત્યાં સ્થિર બેસી રહ્યા; એટલે તેમના આ સત્ત્વથી સંતુષ્ટ થએલાં ભારતી દેવી સાક્ષાત પોતે પ્રગટ થઈને મુનિને કહેવા લાગ્યાં કે –“હે ભદ્ર ! ઉઠ, હું પ્રસન્ન થઈ છું, મારા મનોરથ બધા પૂર્ણ થાઓ. હવે તને ખલના નહિ થાય માટે તને જે ઈષ્ટ હોય તે કર !'
આ પ્રમાણે સરસ્વતી દેવીનું વચન સાંભળતાં તે મુનિ ઉઠયા, અને પારણા માટે કોઈ ગૃહસ્થના ઘરે જતાં ત્યાં મુશળ તેમના જોવામાં આવ્યું. એટલે પૂર્વે મુનિના મુખથી હાસ્ય-વચન સાંભળવાના અપમાનથી પિતે કરેલી પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા માટે તે ઋષિ બોલ્યા કે –“હે ભારતી ! તારા પ્રસાદથી જે અમારા જેવા પણ પ્રાજ્ઞ થઈ વાદી થતા
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮
શ્રી જૈન સત્ય પ્રકાશ હેય, તો આ મુશળ પુપિત થાઓ.' એમ કહીને મુનિએ પ્રાસુક જળથી મુશળને સિંચન કર્યું. જેથી તારાઓ વડે આકાશની જેમ તે તરત પલ્લવિત અને પુષ્પોથી, યુકત થયું. પછી મુનિ ઘોષ કરીને કહેવા લાગ્યા કે –સસલાનું શીંગ, ઈદ્રધનુષનું પ્રમાણ, શીતલ અગ્નિ, અને નિષ્પકંપ વાયુ–આ વાક્યમાં જે કોઈને કાંઈ ગમતું ન હેય, તો વૃદ્ધ વાદી કહે છે કે તે મારી સામે આવીને બેલે.” આ તેમની પ્રતિજ્ઞાથી જ તે વખતના વાદીઓ બુદ્ધિમાં પ્રતિત થઈ બધા શુન્યમતિ જેવા બની ગયા. આથી ગુરુએ ભારે વાત્સલ્યથી તેમને આચાર્યપદે સ્થાપ્યા. પિતે વૃદ્ધ છતાં જગતમાં તે વાદમુદ્રાથી વિભૂષિત થઈને વિખ્યાત થયા. તેથી તે વૃદ્ધ આચાર્ય વૃદ્ધવાદી એવી અર્થયુક્ત પ્રસિદ્ધિને પામ્યા.
(૨) દશમા-શ્રી મલ્લવાદીસૂરિ પ્રબંધમાં થતદેવતા મલમુનિને પ્રત્યક્ષ થયાને નીચે પ્રમાણે ઉલ્લેખ છે –
વલ્લભીપુરના રહીશ જિનયક્ષ, યક્ષ અને મહલ એ નામના ત્રણ બંધુઓએ પિતાની માતા દુર્લભદેવી સહિત જિનાનંદ નામના જૈન આચાર્ય, પાસે સંસારની અસારતા સમજી, જૈન દીક્ષા લીધી. એક વખતે ગુરુમહારાજને વિચાર આવ્યો કે :તેજમાં હીરા સમાન તથા મહાબુદ્ધિશાળી આ મલ્લમુનિ પિતાની બાળ ચપળતાને લીધે પોતે પુસ્તક ખોલીને વાંચશે, જેથી તેમને ઉપદ્રવ થતાં અમને ભારે દુસ્તર સંતાપ થઈ પડશે,’ એમ ધારીને જનની (સાધ્વી માતા) ની સમક્ષ ગુરએ તેને ભલામણ કરી કે - “હે વત્સ! આ પુસ્તક પૂર્વમાં નિષિદ્ધ છે, માટે તેને ઉઘાડીશ નહિ.” એમ નિષેધ કરીને પોતે તીર્થયાત્રા કરવાની ઇચ્છાથી વિહાર કર્યો. પછી માતાની પક્ષમાં, ગુએ નિવારણ કરેલ હોવા છતાં, તે પુસ્તક ખેલીને તેના પ્રથમ પત્રમાં મલ્લમુનિએ આ લોક વાંઓ :
"विधिनियमभंगवृत्तिव्यतिरिक्तत्वादनर्थकमवोचत् ।
जैनादन्यच्छासनमनृतं भवतीति वैधयम् ॥ १ ॥ અર્થાત – ‘વિધિ, નિયમ, ભાંગા અને વૃત્તિ રહિત હોવાથી જૈનશાસન કરતાં અન્ય શાસન અનર્થ કરનાર કહેલ છે અને અસત્ય છે, તે અધર્મ જ છે.'
એ લેકનો અર્થ વિચારતાં મૃતદેવીએ તેમના હાથમાંથી તે પુસ્તક અને પત્ર છીનવી લીધાં. અહે ! ગુરુવચનનું અપમાન કરવાથી વિપરીત જ થાય છે. પછી કર્તવ્ય મૂઢ બનેલ મલ્લમુનિ ભારે આકુળ વ્યાકુળ થઈ ગયા અને બાળપણાને લીધે તે રોવા લાગ્યા, કારણકે દેવતા પાસે શું બળ ચાલે? ત્યારે માતાએ રુદનનું કારણ પૂછતાં તેણે જણાવ્યું કે – “મારા હાથમાંથી પુસ્તક ગયું.' આથી તેના નિમિત્તે સંઘને ભારે ખેદ થઈ પડ્યો..
પછી મલ્લમુનિએ વિચાર કર્યો કે : – “સાધુ પુરુષ પિતાની ખલના પોતે સુધારે છે.” એમ ધારી સુજ્ઞ મલમુનિ મૃતદેવતાની આરાધના કરવા લાગ્યા. ત્યાં ગિરિખંડ નામના પર્વતની ગુફામાં રહેતાં છતપનાં પારણે રૂક્ષ ધાન્યનાં ફેતરાનું ભજન કરતા; આથી પણ તેમની માતા સહિત સંધને ભારે વિષાદ થયો, કારણકે
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨
સરસ્વતી પૂજા અને જૈને
૩૭૯
અજ્ઞ જાતે શ્રુતનું તેવું પાત્ર મળવું બહુ દુર્લભ છે. પછી સંધે ચાતુર્માસિક પારણામાં તેમને વિગઈ લેવરાવી, સાધુએએ ત્યાં જઇને તે મુનિને ભેાજન આપ્યું.
ત્યારબાદ શ્રીસંઘે આરાધેલ શ્રુતદેવતાએ તેની પરીક્ષા કરવા જણાવ્યું કે :—મિષ્ટ શું ?' એટલે તપોનિધાન મલિમુનિએ ઉત્તર આપ્યા —— વાલ ’ (ધાન્ય વિશેષ ).
.
પ્રશ્ન કર્યા - –‘ શા વડે ? ’
વળી છ મહિનાના આંતરે દેવીએ પુનઃ
ત્યારે મુનિએ પૂર્વને સંબધ યાદ કરીને જણાવ્યું કેઃ – ગાળ અને ઘી સાથે. ' અર્થાત્ ગોળ અને ઘી સાથે વાલ મધુર લાગે છે. આ તેમની ધારણા શક્તિથી સંતુષ્ટ થઇને દૈવી કહેવા લાગી કે : ~ - ‘ હું ભદ્રે ! વર માગ ! ' એટલે તે મુનિ ખેલ્યા : – હું શ્રુતદેવી ! મને તે પુસ્તક આપે. '
ત્યારે દેવી મેલી : ~ હું ભદ્ર ! તું સાવધાન થઈને મારું વચન સાંભળ — એ ગ્રંથ પ્રગટ કરતાં દ્વેષી દેવા ઉપદ્રવ કરે તેમ છે. તું એક Àાકમાં સર્પ અને ગ્રહણ કરી શકીશ.' એમ કહી દેવી અતર્ધ્યાન થઇ અને મલ્લમુનિ ગચ્છમાં આવ્યા.
( ૩ ) અગીઆરમા શ્રીબપ્પભટ્ટિસૂરિ–પ્રબંધમાં શ્રીબપ્પભટ્ટિસૂરિને સરરવતી દેવીએ દર્શન આપ્યાના ઉલ્લેખ આ પ્રમાણે છેઃ—
-
પાંચાલ દેશના રહીશ અપ્પ નામના પિતા અને ભિટ્ટ નામની માતાના બાળપુત્રને વિક્રમ સંવત આસો સાતના વૈશાખ સુદ ત્રીજના દિવસે મેઢેરા તીમાં માઢગચ્છના નાયક આચાર્ય શ્રીસિંહસેનસૂરિએ દીક્ષા આપી અને પેતાની શાખ ને અનુસરીને તેમણે ભદ્રકાતિ એવું નામ રાખ્યું. તેમ જ દીક્ષા આપતાં પહેલાં તેના માતા ।પતા પાસે કબુલ કરેલ પૂનું બપ્પભટ્ટ નામ તેા પ્રસિદ્ધ જ થયું. સ શિષ્યામાં શિરામણી અને કળાના સંકેત સ્થાનરૂપ એવા તે બાળમુનિના ગુણા અને સૌંદર્યથી રજિત થએલ શ્રીસધે તેમને પેાતાના ગામમાં રાખવા માટે ગુરુમહારાજને વિનંતી કરી. પછી તેની યોગ્યતાના અતિશય જાણીને ત્યાં રહેતાં ગુરુએ તેને સારસ્વત મહામંત્ર આપ્યા. એટલે અધરાત્રે તું પરાવર્ત્તન કરતાં, સરસ્વતી દૈવી, એકાંતે આકાશગંગાના પ્રાહમાં સ્નાન કરતી તે વસ્ત્ર રહિત હતી, એવામાં તે મંત્રજાપના માહાત્મ્યથી તે દેવી તેવી જ સ્થિતિમાં ત્યાં ચાલી આવી, એટલે તેને જોતાં મુનિએ પેાતનું મુખ ફેરવી નાંખ્યું. ત્યારે પોતાની નગ્નાવસ્થાને ખ્યાલ ન કરતાં તે કહેવા લાગી કે :– હું વત્સ ! તું મુખ કેમ ફેરવે છે? 'તારા મંત્રજાપથી સંતુષ્ટ થઇને હું અહીં આવી છું.
માટે વર માગ !
એટલે મુનિ ખાલ્યા :~‘ માતા તારું આ અનુચિત સ્વરૂપ હું શી રીતે બેઉ ? તું વસ્ત્રરહિત તારું શરીર તે જો ! આથી દેવીએ પેાતાના શરીર તરફ દષ્ટિ કરતાં વિચાર કર્યાં કે :– અહે ! એનું બ્રહ્મચર્યાંવૃત કેટલું બધું દૃઢ છે ? અને મંત્રનું માહાત્મ્ય પણ કેટલું બધું અદ્ભુત છે કે જેથી હું પણ ભાન વિનાની બની ગઇ ? એમ ચિતવતી દેવી તેમની સન્મુખ આવી, એટલે વર માગવામાં અત્યંત નિઃસ્પૃહ એવા તે મુનિને જોતાં તેને ભારે આશ્ચય થયું. પછી છેવટે દેવી ખેલી કે :– ‘ હું ભદ્ર ! મારા ગમન કે આગમનમાં તારી કોઇ પ્રકારની અભિલાષા નથી, માટે તું સુખે નિવૃત્તિમાં રહે. ’
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પ્રાચીન મૂર્તિ
www.kobatirth.org
( ગતાંકના અનુસંધાનમાં થોડાક વધુ પુરાવા )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખકઃ
શ્રીયુત રતિલાલ ભીખાભાઈ
ક્રાઈસ્ટ પહેલાં મૂર્તિ હતી તેના વધારે પુરાવા નીચે મુજબ છેઃ— (૧૧) ક્રાઈસ્ટ પહેલાં ચેાથા સૈકામાં બનેલું બ્રુટસનું કાંસાનું મસ્તક મળી આવે છે, જે અત્યારે રામના રક્ષણ ઘરમાં છે.
(૧૨) ક્રાઇસ્ટ પહેલાં ત્રીજા સૈકામાં બનેલ અને ઋતુઓને દર્શાવતી એક પત્થરની રેશમન કબર મળે છે,
(૧૩) ક્રાઈસ્ટ પહેલાં ૧૫૫૦ પહેલાં તૈયાર કરેલ એક ઘણી જાણીતી, પત્થરની કબર મળે છે કે જેના ઉપર પાંખા સિવાયની દેવીઓ-પરીઓની આકૃતિ કાતરેલી છે. અત્યારે તે બ્રીટીશ મ્યુઝીયમમાં છે.
(૧૪) ક્રાઈસ્ટ પહેલાં છઠ્ઠા સૈકાની એક ભીલા પત્થરની કબર બ્રીટીશ મ્યુઝીયમમાં છે.
(૧૫) ક્રાઇસ્ટ પહેલાં એક સૈકા પહેલાંની એક રામન ઘરની દીવાલ ઉપર ચીત્રેલાં ચિત્રો મળે છે જેમના રંગો ઉડી ગયાં છે.
(૧૬) ક્રાઈસ્ટ પહેલાં ૫૮૫ વર્ષ પહેલાંની એક પવિત્ર ઢાલ મળે છે, જેના ઉપર સુંદર કારીગરી કરેલ છે. અત્યારે એ બ્રીટીશ મ્યુઝીયમમાં છે,
( ‘સરસ્વતી પૂજા અને જૈને'નું અનુસંધાન)
(૪) ખારમા શ્રીમાનતુંગર-પ્રબંધમાં મહારાજા હર્ષની કચેરીમાં બાણુ અને મયૂર નામના બે વિદ્વાનેાના વાદવિવાદના નિવેડા લાવવા માટે કાશ્મીરમાં આવેલી સરસ્વતીની મૂલ મૂર્તિના મદિરે બંનેને મોકલવા સબંધીને ઉલ્લેખ આ પ્રમાણે છેઃ
બાણુ અને મયૂર નામના અને પંડિતે પૂર્વના ક્રોધને લીધે વિવાદ કરતાં કાઈ રીતે નિવૃત્ત થતા ન હતા, ત્યારે હરાજા કહેવા લાગ્યા કે :~ ‘ આ બંનેને નિણૅય અહીં થવાના નથી. માટે મૂલ મૂર્તિએ રહેલી જ્યાં સરસ્વતી ધ્રુવી છે, ત્યાં બને કારમીર માં આવેલ નિવૃત્તિ નગરમાં જાય. એ દેવી જ એમને જય પરાજય પ્રગટ કરશે. ત્યાં જે પરાભવ પામે, તેના ગ્રંથા મારા આંગણે બાળી નાંખવા, એ તમારા અંતે વચ્ચે શરત છે. '
For Private And Personal Use Only
ઉપર્યુકત ઉલ્લેખા શિવાય ખીજા ગ્રંથામાં પણ સરસ્વતી દેવીના ઉલ્લેખો સેકડૅની સંખ્યામાં મલી આવે છે. તે બધાને ઉલ્લેખ નહીં કરતાં હાલમાં વિદ્યમાન સરસ્વતી દેવીની જૈનમૂર્તિઓ, તથા તાડપત્ર અને કાગળની હસ્તલિખિત પ્રતામધ્યે ચીતરવામાં આવેલાં ચિત્રાને આવતા અ'કમાં ઉલ્લેખ કરીને આ લેખની સમાપ્તિ કરવામાં આવશે.
(અપૂર્ણ)
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
૧૯૯૨ પ્રાચીન મૂર્તિઓ
૩૮૧ (૧૭) સોનાને એક સિક્કો મળે છે જેના ઉપર સ્ત્રી પૂજારિણીની અને દેવીની આકૃતિ માલુમ પડે છે, તે ક્રાઈસ્ટ પહેલાં સાતમા સૈકાનો છે અને અત્યારે બલીનના મ્યુઝીયમમાં છે.
(૧૮) ક્રાઈસ્ટ પહેલાં પાંચમા સૈકામાં બનેલ એક ટ્રસ્કન કળા બતાવતા, સૂર્યની થાળી વાળો અને દેશના ચિત્રો યુક્ત એક કાંસાને ચંબુ અત્યારે બ્રિટીશ મ્યુઝીયમમાં છે.
(૧૯) એવીંગ અને ગેસે જે ફેટ પાડેલ છે તે ક્રાઈસ્ટ પહેલાં ૨૫ વર્ષ પહેલાંનું, ફાન્સમાં નાઈલ્મસ પાસેનું, યાનાનું મંદિર.
(૨૦) ક્રાઈસ્ટ પહેલાંના બીજા સૈકાની, કમળના દેખાવવાળી યક્ષની મૂતિ અત્યારે ઈન્ડીયન મ્યુઝીયમમાં છે.
(૨૧) ક્રાઈસ્ટ પહેલાં બીજા સૈકાની ચંકી પક્ષીની મૂર્તિ ઈનડીયન મ્યુઝીયમમાં છે. (૨૨) ક્રાઈસ્ટ પહેલાં સો વર્ષ પહેલાંની બુદ્ધગયામાંની આશામુખી યક્ષીની મૂર્તિ.
(૨૩) હમણાં ટાઇમ્સ ઓફ ઇન્ડીઆ તરફથી વાચકને ધી ન્યુ સ્ટેન્ડ એન્સાઈકલોપીડીયા એન્ડ વર્ડ એટલાસ ૩-૮-૦ ની કીંમતનાં મળેલા છે. તેના ૧૧૪૬ મા પૃષ્ઠ ઉપર સેલેમન નામના રાજાનું વર્ણન છે. તે ઇઝરાસેલને રાજા હતા. તે ડેવીડને પુત્ર હતું. તે ક્રાઈસ્ટ પહેલાં ૯૭૪ વર્ષ પહેલાં થઈ ગયો અને તેણે ૪૦ વર્ષ સુધી શાંતિમય રાજ્ય કર્યું. તેને ઈજીપ્ટ અને બીજા રાજ્યો સાથે સંબંધ હતા. પરદેશ સાથે વેપાર પણ સારા પ્રમાણમાં ચાલતો હતો. તે રાજાએ જેરુઝલેમમાં પહેલું દેવળ બાંધ્યું હતું. વળી પિતાની પરદેશી રાણીઓ માટે પણ (મંદિર જેવી) પવિત્ર જગ્યાઓ બંધાવી હતી અને પિતાની ઉદારતા બતાવી આપી હતી. એનું મૃત્યુ ક્રાઈસ્ટ પહેલાં ૯૩૪ વર્ષ પહેલાં થયું. મંદિર બંધાવ્યાને આ એક સચોટ પુરાવો છે.
ઉપર મુજબ વાંચ્યા પછી ક્રાઈસ્ટ પહેલાં મૂતિઓ જગતમાં હતી અને તે મૂતિઓ દ્વારા જગતના જીવો પિતાની ઇચ્છા પરિપૂર્ણ કરવાની પ્રેરણા મેળવતા હતા એ સ્પષ્ટ જણાઈ આવે છે.
વળી સાહિત્ય, સંગીત અને કલાને જેવી રીતે ગ સાથે સંબંધ છે તેવી રીતે મૂર્તિપૂજા પણ યોગનું એક સાધન છે. શરીરના એક અંગને ઈજા થાય તે મસ્તકમાં તેના આંચકા લાગે છે તેમ મૂર્તિપૂજા, સાહિત્ય, સંગીત અને કલાને વિકૃત સ્વરૂપમાં મુકવામાં આવે તે જરુર યોગરૂપ મસ્તકમાં વિકૃતિ પેદા થાય છે, જેનું પરિણામ માણસની આત્મિક અવનતિમાં આવે છે. આ પ્રમાણે મૂર્તિને આત્મસાધનાનું અપૂર્વ સાધન માનીને જૈનો આત્મિક શાંતિની પ્રાપ્તિ માટે પરમતારક તીર્થકર દેવની મૂર્તિને માને – પૂજે અને તેનું ધ્યાન ધરે એ બીલકુલ યોગ્ય જ છે એટલું નહિ પણ પરમ આવશ્યક છે. અસ્તુ.
અતિ પ્રાચીન કાળથી મૂર્તિપૂજા ચાલી આવે છે એ સત્ય વાતના ઐતિહાસિક પુરાવા રજુ કરવાની ભાવનાથી જ આટલું લખાણ લખ્યું છે. હજુ પણ જો કોઈ એવાં ઐતિહાસિક પ્રમાણે મળે છે તે અવકાશ વાચકે સમક્ષ રજુ કરવાની ભાવના સાથે આ લેખ પૂર્ણ કરું છું
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથનાં નામ લેખક –શ્રીયુત - હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ.
(ગતાંકથી પૂર્ણ )
નામોના પ્રકારો
ગ્રંથનાં પહેલેથી કે પાછળથી પડેલાં નામે તરફ નજર કરીશું તો જણાશે કે એમાંનાં કેટલાંક તે ગુણનિષ્પન્ન અને ગૌણ હોઈ તે તે ગ્રંથના વિષયને વ્યકત કરે છે. દાખલા તરીકે અજિતશતિસ્તવ, તત્વાર્થાધિગમશાસ્ત્ર, અનેકાંત જયપતાકા પ્રકરણ, અયોગવ્યવચ્છેદકાત્રિશિકા, અન્યવેગવ્યવચ્છેદવાવિંશિકા, ચતુર્વિશતિજિનસ્તુતિ વગેરે.
કેટલાક ગ્રંથનાં નામે તેના પ્રારંભિક પદાદિનું સૂચન કરે છે. ૧૫ જેમકે કલ્યાણમંદિર સ્તોત્ર, ભક્તામર સ્તોત્ર, પ્રતિક્રમણનાં અન્યાન્ય સૂત્રો વગેરે. કેટલાક ગ્રંથોનાં નામે તેના પદ્યની સંખ્યા કે પરિમાણ સચવે છે. જેમકે (૧) અષ્ટક, (૨) ડિશ, (૩) ચોવીસી, (૪) રત્નાકરપંચવિંશતિકા, (૫) દ્વાર્નાિશિકા, (૬) પંચાશક, (૭) પુદ્ગલષત્રિશિક, ઉપદેશસપ્તાંત્રશિકા (૮) સપ્રતિકા, (૯) આનંદઘનતેરી, (૧૦) ષડશીતિપ્રકરણ, (૧૧) શતક, (૧૨) સપ્તશતી, (૧૩) અબ્દશતી અને (૧૪) અષ્ટસહસી,
કેટલાક ગ્રંથોનાં નામો તેના કર્તાના નામનું સૂચન કરે છે તો કેટલાંક ગ્રંથકારને આશ્રય કે ઉત્તેજન આપનારના નામનું સૂચન કરે છે. જેમકે સિદ્ધહેમ, રત્નાકરપંચવિંશતિકા અને આહત જીવન જ્યોતિ પ્રથનનાં બે નામો પ્રથમ વિકલ્પનાં ઘાતક છે, જ્યારે પહેલું અને છેલ્લું નામ દ્વિતીય વિકલ્પના દ્યોતક છે.
કેટલાક ગ્રંથોનાં નામ પિતાના સંપ્રદાયનું સૂચન કરે છે. જેમકે જૈનકુમારસંભવે, જેનતકભાષા, આહંત દર્શન દીપિકા વગેરે.
કેટલાક ગ્રંથનાં નામને અંતિમ વિભાગ તે ગ્રંથ કયા વિશિષ્ટ વર્ગને છે તેને ખ્યાલ આપે છે. એટલે કે કેટલાક ગ્રંથનાં નામોની ઉત્તર ભાગમાં અંગ, ઉપાંગ, કુલક પ્રકરણ, સંગ્રહણ કે એનાં પ્રાકૃત રૂપે જોવાય છે. આ ઉપરાંત કેટલાકના અંતમાં તદ્દગત વિષયસૂચક શબ્દ પણ જોવાય છે. આવા શબ્દો તરીકે સ્ત્રોત, નાટક ઇત્યાદિને નિર્દેશ કરી શકાય,
કેટલાક પ્રથનાં નામો તેના વિભાગાદિ ઉપર પ્રકાશ પાડે છે. જેમકે દશાધ્યાયી, વગેરે.
૧૫ અનુગાર (સ. ૧૩૦) માં જે દસ પ્રકારનાં નામે ગણવેલાં છે તેમાં “આદાનપદ” પતૃસ્ત છે.
૧૬ જુઓ G. B, R A. s. vols III-Iv, P. 470.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંગેનાં નામો
૩૮૩
કેટલીક વેળા ગ્રંથોના સમૂહને માટે ખાસ નામ પ્રચલિત થયેલું જોવાય છે. જેમકે પંચપ્રતિક્રમણ સૂત્ર, ષકર્મગ્રંથ, ષપ્રાભૂત, અષ્ટપ્રાભૂત, નવસ્વવી, અષ્ટાદશસ્તવી, પદ્મનંદીય પંચશિતિકા, દુવાશિકાગ્રંશિકા, ગુરુગુણષત્રિશતષત્રિશિકા, પંચાશક વગેરે. સમાનનામક કૃતિઓને લગતી વ્યવસ્થા–
કેટલીક વાર અન્નાન્ય ગ્રંથાનાં લગભગ એક જ નામ જોવાય છે. આવી વખતે પાછળની કૃતિને ઓળખાવતી વેળા કેટલીક વાર લઘુ ૭ બૃહ , વિશેષ ઈત્યાદિ શબ્દની
જના કરાયેલી જોવાય છે. ઉદાહરણાર્થે આપણે છેદસૂત્રો પૈકી બહત ક૯પસૂત્ર તરીકે સુપ્રસિદ્ધ ગ્રંથને વિચાર કરશું તો જણાશે કે આ આગમ ઉપર બે ભાખ્યો રચાયેલાં છે. એથી એકને “ લઘુભાષ્ય ” અને બીજાને “ બૃહદ્દભાષ્ય ” તરીકે ઓળખાવાય છે.
આવશ્યસૂત્ર ઉપર ભાષ્ય રચાયા બાદ શ્રીજિનભકગણિક્ષમાશમણે સામાધિકાધ્યયન પૂરતું જે ભાષ્ય અત્યારે ઉપલબ્ધ થતું રચ્યું છે તેનું નામ વિશેષાવશ્યક ભાષ્ય તરીકે પ્રચલિત બન્યું છે. એવી રીતે શ્રી જિનદાસગણિ મહત્તરે નિસીહસુત્ત (નિશીથસૂત્ર) ઉપર જે ચુપિણ (ચૂણિ) રચી તેને નિસીહસુત્તવિરોહચુણિ (નિશીથસૂત્ર વિશેષ ચૂર્ણિ) તરીકે ઓળખાવાય છે, કેમકે એમણે આ ચૂણિ રચી તે પૂર્વે અન્ય ચૂર્ણિ રચાયેલી હતી.
અત્રે એ વાત ધ્યાનમાં રાખવી ઘટે કે કેટલીક વાર પાછળની કૃતિમાં “લઘુ” શબ્દ યજાયેલો જોવાય છે. જેમકે લઘુ-અજિતશાંતિસ્તવ, લઘુઅહંનીતિ, લઘુમહાવિદ્યાવિડંબણ ઈત્યાદિ. આવી પરિસ્થિતિમાં કેટલીક વાર પહેલાંની કૃતિને “બૃહત્ ” એવી સંજ્ઞા અપાયેલી જોવાતી નથી. એવી રીતે કેટલીક વાર પહેલાંની કૃતિને “બહત” શબદ જોડીને પણ વ્યવહાર થતે જોવાય છે. જેમકે બૃહસંગ્રહણી. આની પછી રચાયેલી શ્રી ચંદ્રવૃરિત કૃતિ કેવળ સંગ્રણીના નામથી પણ ઓળખાવાય છે.
આ ઉપરથી એ ફલિત થાય છે કે બે સમાન નામવાળી કૃતિઓના પૃથક્કરણ માટે બે રીતિને ઉપગ કરાયો છે: (૧) લઘુ અને બૃહત એમ બંને શબ્દોને પ્રયોગ કરીને૧૮ અને (૨) બેમાંથી ગમે તે એકનો પ્રયોગ કરીને. પ્રાકૃત ભાષામાં રચાયેલા ગ્રંથ માટે લઘુ અને બૃહતને બદલે “ચુલ્લ’ અને ‘મહા' અથવા ખુફિય ૧૮ અને
૧૭ આને બદલે “લય’ શબ્દ પણ વપરાય છે. જેમકે ભગવતીસૂત્ર વૃત્તિની પાટણના ભંડારની એક પ્રતિના અંતમાં “ટુચવીર-થે ” એવો ઉલ્લેખ છે.
AL Paterson Report V. p. 58. ૧૮ આ પ્રમાણે લધુ અને બૃહત્ શબ્દથી સંકલિત ગ્રંથ તરીકે લધુ સંગ્રહણી ને બહત સંગ્રહણી, લધુ શતિસ્તવ ને બૃહસ્થાતિસ્તવ ઈત્યાદિ ઉલ્લેખ થઇ શકે તેમ છે.
૧૯ ઉત્તરાયણસુત (ઉત્તરાધ્યયનસૂત્ર)નાં છઠ્ઠા અને વીસમા અધ્યયનનાં “બુદ્ધગનિયઠિજા” અને ' મહાનિયંઠા ” એ નામોમાં “ ખુફુગ” અને “મહા” શબ્દ વપરાયેલ છે.
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
,
શ્રી જૈન સત્ય પ્રકાશ
૩૮૪
જેઠ
‘મહલિય ’૨૦ શબ્દને પ્રયાણ થયેલા જોવાય છે. મહાકય, ખુહિયાતિમાનપવિભત્તિ અને
ઉદાહરણા ચુગ્રંકસુય તે મહુલિયાવિમાણપવિભત્ત.
:
એકલા મહા શબ્દ જ વપરાયેા હૈાય એવાં પણ ગ્રંથેનાં નામે છે. જેમ કે પણ્વણા તે મહાપણવણા, આઉ પચકખાણ, તે મહાપચ્ચકખાણ, નિસી ુ ને મહાનિસીહ. ‘ મહા ’તે બદલે ‘વુડ્ડ' શબ્દ પણ નજરે પડે છે. જેમ કે બૃહત્કલ્પસૂત્રને બદલે વુઢપમુત્ત, બુર્દુ' શબ્દનું પ્રતિસંસ્કૃત ‘વૃદ્ધ થાય છે. આ શબ્દ વૃદ્ધચતુઃશરણુ એ નામમાં નજરે પડે છે.૨૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળ ગ્રંથોનાં નામની પેઠે વિવરણાત્મક પ્રથાનાં નામેામાં પણ લધુ વગેરે શબ્દ વપરાયેલા જોવાય છે.
-
પ્રકારાંતર્—એક જ નામવાળા ગ્રંથાની ભિન્નતા સૂચવવા માટે જેમ ‘ લઘુ ' અને - બૃહત્ ' કે એ અસુચક અન્યાન્ય શબ્દોના પ્રયોગ થયેલા જોવાય છે તેમ કેટલીક વાર ‘પ્રાચીન ’ અને ‘નવ્ય' શબ્દોને પણ પ્રયોગ થયેલા જોવાય છે, દાખલા તરીકે પ્રાચીન કર્મપ્રથા અને નવ્ય ગ્રંથૈા, શ્રીસામતિલકસૂકૃિત નવ્યઅહક્ષેત્રસમાસ વગેરે.
જૈન તે અદ્વૈત કૃતિનાં નામની સમાનતા—ગ્રંથોનાં નાન સંબંધમાં એ હકીકત પણ જોવાય છે કે કેટલીક વાર અન્યાન્ય દાર્શનિક સાહિત્યમાં એક જ નામવાળી કૃતિ મળી આવે છે, અને કેટલીક વાર એક જ દર્શનના સાહિત્યમાં પણ તેવી સ્થિતિ જોવાય છે. દાખલા તરીકે કલ્પસૂત્રર તેમ જ ન્યાયતી, ન્યાયવિશારદ, ઉપાધ્યાય શ્રીયશાવિજયએ રચેલી તર્ક ભાષા અને અજૈન ગ્રંથકારે રચેલી ત ભાષા,
આત્માનુશાસન આ નામની કૃતિ પાર્શ્વનાગે તેમ જ ગુણભેદે પણ રચી છે. આમ જૈન સાહિત્યમાં એક જ નામની બે કૃતિએ ઉપલબ્ધ થાય છે,૨૩
નાંમાની પ્રતિસંસ્કૃતાદે—ગીર્વાણ ગિરામાં ગુંથાયેલા પ્રથાનાં નામો તે! પ્રાયઃ સંસ્કૃતમાં જ હાય છે, પરંતુ મોટે ભાગે પ્રાકૃત ભાષામાં અને કેટલીક વાર ગુજરાતી ભાષામાં રચાયેલા ગ્રંથે!નાં નામેા પણ સંસ્કૃતમાં જોવાય છે. દાખલા તરીકે આચાર ગાદિ આગમેાનાં નામે અને કેટલીક સજ્ઝાયાનાં નામેા.૨૪
૨૦ સરખાવેા દસવેચાલિયસુત્ત ( દશવૈકાલિકસૂત્ર )ના છઠ્ઠા અધ્યયનનું ‘ મહલિયાચારકહા ’ એવું નામ.
૨૧ જીઆ તત્ત્વતર ગિણીનુ` ૨૬મું પદ્ય,
૨૨ કલ્પસૂત્ર એ એક વૈદિક સપ્રદાયના ગ્રંથનુ નામ છે અને એ નામ એક જૈન આગમનુ ‘ મેધદૂત ’ ને પણ અન્ય ઉદાહરણરૂપે નિર્દેશ થઈ શકે તેમ છે.
પણ છે.
૨૩ અન્ય ઉદાહરણ તરીકે વિચારશ ઉપદેશકુલ', ગાથાકેશ વગેરે,
૨૪ જ્યારથી પ્રાકૃતભાષા તરફ અજૈન વ`દુર્લક્ષ્ય આપતા થયા ત્યારથી તેમની નણુ માટે પ્રાકૃત ગ્રંથાનું સંસ્કૃત નામકરણ થયું હશે એવી પણ પના કરાય છે,
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ ગ્રંથનાં નામ
૩૮૫ પ્રાકૃત ગ્રંથનાં નામો સંસ્કૃતમાં યોજવાને મુખ્ય પ્રસંગ તો સંસ્કૃત ભાષામાં રચાતી કૃતિમાં તેને નામોલ્લેખ કરવાની આવશ્યકતાને આભારી હોય એમ જણાય છે. દાખલા તરીકે ૧૧ અંગોનાં નામો તત્ત્વાર્થસૂત્ર (અ. ૧, સે. ૨૦) ના ભાષ્યમાં સંસ્કૃતમાં નિર્દેશાયેલાં છે. કેટલીક વાર પ્રાકત કૃતિઓનું સંસ્કૃત નામકરણ લોક-માનસને પણ આભારી હોય એમ ભાસે છે. કેટલીક વાર ગુજરાતી કૃતિઓને પ્રાકૃત નામોથી કે તેને અંશથી સંકલિત કરેલી જોવાય છે. જેમ કે વિવિધ સજઝાયો. સંજઝાયને અર્થ ઈતર સંપ્રદાયવાળાને સમજાવવાના ઉદ્દેશથી કે અન્ય કોઈ કારણથી એનું સંસ્કૃત રૂપ “ સ્વાધ્યાય પ્રચલિત થતું જોવાય છે. જેમ કે “ભગવતીસૂત્રની સજઝાય ” એમ કહેવાને બદલે “ભગવતીસૂત્રસ્વાધ્યાય” એવો પ્રયોગ કરાયેલે છે .
સંસ્કૃત ગ્રંથનો ગુજરાતી વગેરે ભાષામાં અનુવાદ થાય એ સ્વાભાવિક છે, પરંતુ એક રીતે અપવાદરૂપ ગણાય તેમ દ્રવ્યગુણપર્યાયનો રાસ રૂપકમાળા ઇત્યાદિ ગુજરાતી કૃતિને સંસ્કૃતમાં અનુવાદ થએલો જોવાય છે. એવી રીતે કેટલીક અપભ્રંશ ભાષામાં રચાયેલી કૃતિઓની સંસ્કૃતમાં ટીકા રચાયેલી જોવાય છે.
નામમાં પરિવર્તન-કાલાંતરે ગ્રંથનાં નામ બદલાયાં હોવાનાં ઉદાહરણ જૈનસાહિત્યનો ઈતિહાસ પૂરાં પાડે છે. દાખલા તરીકે દસાસુયખંધ સુત્ત (દશાશ્રુતસ્કંધસૂત્ર)ને આઠમાં અધ્યયનનું નામ પજોસણાક૫ (પર્યુષણાકલ્પ) છે. આ નામથી એને ઠાણુંગ (સ્થાનાંગ), સમવાયંગ (સમવાયાંગ) વગેરે આગમમાં નિર્દેશ થયેલ છે, તેમ છતાં વખત જતાં એનું નામ કલ્પસૂત્ર રૂઢ બનેલું જોવાય છે. પ્રાચીન સમયમાં રચાયેલાં શાસ્ત્રોનું અવલોકન કરતાં એ સહેજે જણાય છે કે જે આગમને– છેદસૂત્રને અત્યારે આપણે બહતકલ્પસૂત્ર તરીકે ઓળખીએ છીએ તેને ત્યાં ક૫ કે કપ (કલ્પસૂત્ર) તરીકે ઉલ્લેખ છે.
સામાયિકાદી છે આવશ્યકમાંના એક આવશ્યકરૂપ પ્રતિક્રમણ અધ્યયન છે, તેમ છતાં એ આવશ્યકનાં સૂત્રોને “પ્રતિક્રમણસૂત્ર' તરીકે ઓળખાવવાની પ્રથા કેટલાએ સમયથી ચાલી આવે છે. આ પરથી જણાશે કે જેમ આ નામમાંથી લગભગ આવશ્યક શબ્દ અદશ્ય બની પ્રતિક્રમણ’ શબ્દ જ વિશેષ પ્રચારમાં આવ્યો છે તેમ પર્યુષણાકલ્પમાંથી “પપણા” શબ્દ લુપ્ત થઇ જઈ કલ્પસૂત્ર એવું નામ વિશેષ પ્રચલિત બન્યું.
કેટલીક વાર કર્તાએ જાતે પોતાની કૃતિનું નામ સૂચવ્યું હોય છતાં વખત જતાં કોઈ કારણ ઉપસ્થિત થતાં તે નામમાં ફેરફાર થયેલો જોવાય છે, જેમકે શ્રીરત્નશખરસૂરિએ પોતાની એક કૃતિનું નામ ક્ષેત્રસમાસ એ જ કૃતિના પજ્ઞ વિવરણમાં સૂચવ્યું છે, છતાં એ મૂળ કૃતિનાં વીજક્ષેત્રસમાસ અને મધ્યમક્ષેત્રસમાસ એવાં નામ પણ પાછળથી રોજાયેલાં જોઈ શકાય છે. ૨૫
૨૫, જુઓ ભાંડારકર પ્રારચવિદ્યા સંશાધન મંદિર હસ્તકની હસ્તલિખિત પ્રતિઓ.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૬
શ્રી જૈન સત્ય પ્રકાશ નામની દ્વિવિધતા–કોઈ કોઈ વાર ગ્રંથનું નામ તેના કર્તા જાણે બે રીતે સૂચવતા હોય એવો ભાસ થાય છે. અર્થાત પ્રથમ સૂચવેલા નામના પર્યાયરૂપ બીજું નામ સૂચવાતું હોય એમ જણાય છે. વિવરણાત્મક કૃતિઓના સંબંધમાં તો કેટલીએ વાર વિવરણકાર પિતાની કૃતિને વૃતિ તેમ જ ટીકા અથવા વૃત્તિ તેમ જ વિવૃત્તિ કે એવાં કેઈ યુગલરૂપે ઓળખાવતા જોવાય છે.
વિવરણાત્મક કૃતિઓનાં નામો–આપણે અત્યાર સુધી મૂળ કૃતિઓનાં નામ વિષે વિચાર કર્યો, હવે એના વિવરણાત્મક સાહિત્ય વિષે થોડોક ઉહાપોહ કરીશું. વિવરણાત્મક કૃતિઓનાં નામ બે પ્રકારે નોધાયેલાં મળી આવે છે; (૧) મૂળ ગ્રંથની સાથે વિવરણવાચક શબ્દ જોડીને અને (૨) સ્વતંત્ર નામ ઉપસ્થિત કરીને. આ બે પ્રકારમાંથી પહેલો પ્રકાર વિશેષ પ્રાચીન હોય એમ જણાય છે, જો કે એનો ચોક્કસ નિર્ણય કરવો બાકી રહે છે. અત્રે એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે ભાસ, ભાષ્ય, નિજુત્તિ, નિર્યુક્તિ, ચુણિ, ચૂર્ણિ, ટીકા, વ્યાખ્યા, વિવરણ, વૃત્તિ, વિવૃત્તિ. પંજિકા, નિરૂક્ત, અવચૂરિ, અવચૂણિ ઈત્યાદી વિવરણવાચક શબ્દ મૂળ ગ્રંથ સાથે જોડીને વ્યવહાર કરવામાં જેટલી સુગમતા છે એટલી નવું નામ રચવામાં નથી.
નવાં નામ રચવામાં પણ બે પદ્ધતિઓને અમલ થયેલો જોવાય છે: (૧) મૂળ કૃતિ સાથે કંઈક પ્રકારને સંબંધ જળવાઈ રહે તેવી પદ્ધતિ અને (૨) મળ કૃતિ સાથે કશો જ સંબંધ ન હોય એવી પદ્ધતિ. પ્રથમ પદ્ધતિના ઉદાહરણ તરીકે અધ્યાત્મકલ્પકુમની ટીકા અધ્યાત્મકલ્પલતા, જનતત્ત્વ પ્રદીપના વિવરણરૂપ આહંતદનદીપિકાને ઉલ્લેખ થઈ શકે. બીજી પદ્ધતિના દષ્ટાંત તરીકે અન્ય વ્યવછેદાવિંશિકાની વૃત્તિ સ્યાદવાદમંજરી, જંબુદ્દીવ પણુતિ (જબૂદીપપ્રજ્ઞપ્તિ) ની ટીકા પ્રમેયરત્નમંજૂષા વગેરે વિવરણાત્મક ગ્રંથ ગણાવી શકાય.
આ પ્રમાણે સમય અને સાધન અનુસાર ગ્રંથોનાં નામો વિષે મેં જે ઉહાપોહ કર્યો છે તે ઉપરથી જોઈ શકાશે કે જેમ ગ્રંથોના સંપાદન માટે સમીક્ષાત્મક દૃષ્ટિની આવશ્યકતા છે તેમ ગ્રંથની યાદી રજુ કરતી વેળા તેમ જ મુખપૃષ્ટાદિ ઉપર ગ્રંથનું નામ રજુ કરતી વેળા પણ સમીક્ષાત્મક દૃષ્ટિની આવશ્યકતા છે. સંપાદકાદિ આ હકીકત તરફ એગ્ય લક્ષ્ય આપશે, અને મૃતધર પ્રસ્તુત વિષ્ય પર વિશિષ્ટ પ્રકાશ પાડશે એવી આશા રાખતો હું વિરમું છું.
૨૬, જુઓ ગણધરસાર્ધશતકની શ્રી સુમતિગણિ કૃત વૃત્તિ.
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય
સંપાદક:
(૧) પ્રાચીન લેખ સંગ્રહ (ચાર લેખ)
| મુનિરાજ શ્રી જયન્તવિજયજી
(૫) र्द० ॥ यः पुरात्र महास्थाने श्रीमाले स्वयमागतः । स देवः श्रीमहावीरो देयात् (ददातु)
સુર સંતું || पुनर्भभिव(य)वस्ताः संतो यं शरणं गताः । तत्य रजिनेंद्र [स्य] जार्थे शासनं नव । २ । थाग़पद्रमहागच्छे पुण्ये पुप्यैकशा लेना। श्रीपूर्णचंदसू [री]णां प्रा(घ)सादारिख्यते यथा ॥३॥
स्वरित संवत् १३३३ वर्षे ।। अश्विन शुदि १४ सामे ॥ अधेड़ श्री श्रीपाले महाराजकुलश्रीचाचिगदेवकल्याणविजयिरा ये तन्नियुक्त महं० गजसी(सिं)प्रभृतिपंचकुलप्रतिपत्तौ श्री श्रीमालदेशवहिकाधिकृतेन नगमान्ययकायस्थमहत्तमसुभटेन तथा चेक कर्मसो(सिं)हेन स्वश्रेयसे अश्विनमासीय यात्रामहोत्सवे अश्विनशुदि १४ चतुर्दशीदिने श्रीमहारीरदेवाय प्रतिवर्ष पं बोपचारपूजानिमित्तं श्रीकरणीय पंचकुल सेलहथ डाभी नरपालं च भक्तिच संबोध्य तलपदे हलतहडीपदमध्यात् पूरकरहलसहडीएकसत्क द्र ५। २ सप्तविंशोपकोपेत पंचद्रम्मा(म्माः) स(त)था सेलहथाभाव्ये आठडांमध्योत ८ अष्टौ द्रम्माः ।। उभयं सप्त विशोपकोपेतत्रयोदशद्रम्मा आचन्द्रार्क देवदाये कारापिताः ।। वर्तमानपं वकुलेन वर्तमानसेलहथेन देवदायकृतमिदं स्वश्रेयसे પાનીઘં . ચરમતિ પં . એ
શ્રીશ્રીમાલ (ભીનમાલ) નામના આ મહાસ્થાનમાં. જે શ્રી મહાવીર સ્વામીદેવ પિતે પધાર્યા હતા, તે દેવ સમસ્ત જનતાને સુખ અને સંપદા–લમી આપો. ૧. સંસારમાં કરી ફરીને જન્મ લેવાના ભયથી ત્રાસ પામેલા સંત-સજજન પુરુષો જે દેવને શરણે ગયા છે, તે શ્રી મહાવીર જિનેન્દ્રની પૂજા માટે નવું શાસનપત્ર-આજ્ઞા પત્ર અપાય છે. ૨. પવિત્ર થારાપગમાં થયેલા અને પુણ્યવડે કરીને શોભતા શ્રીમાન પૂર્ણ ચંદ્રસૂરિની કૃપાથી આ શાસનપત્ર લખાય છે, કે –
૧ “પ્રાચીન લેખ સંગ્રહ” નામની લેખમાળાના આ ચોથા મણકામાં આપેલા ચારે મૂળ-સંસ્કૃત શિલાલેખો પૂજ્યપાદ શ્રીમાન પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજની કૃપાથી તેમના સાહિત્ય-સંગ્રહમાંથી પ્રાપ્ત થયા છે.
૨ નંબર ૧૫ નો શિલાલેખ, શ્રીશ્રીમાલ ( ભીનમાલ) નગરના શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં દાયેલો છે.
૩ કાંકરેચ જીલ્લામાં આવેલા થરાદ ગામના નામ ઉપરથી થારાપકગચ્છ નિકળ્યો હતો.
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૩૮૮
શ્રી જૈન સત્ય પ્રકાશ વિક્રમ સંવત ૧૩૩૩ ના આસો સુદિ ૧૪ ને સોમવારે, અત્યારે અહીં શ્રીશ્રીમાલનગરમાં મહારાવલ શ્રીચાચિંગદેવકલ્યાણના વિજયવંતા રાજ્યમાં, તેમણે જ પિતાના રાજ્યના મહામંત્રી પદ ઉપર સ્થાપન કરેલ મહામંત્રી ગજસિંહવિગેરે અધિકારીઓની ખાત્રીને માટે–જાણ થવા માટે, શ્રીશ્રીમાલદેશના વહિ–હિસાબના ચોપડાના દફતરના અધિકારી નૈગમ વંશના કાયસ્થ સુભટ નામના મંત્રીઓ અને કર્મસિંહ નામના કારકુને પિતાના કલ્યાણ માટે રાજાને, મંત્રી વિગેરે અધિકારીઓને તથા સેલહથ, ડાભી વિગેરેને ભક્તિપૂર્વક વિનવી–સમજાવી– પ્રતિબોધીને; આસો માસની યાત્રા મહોત્સવમાં, દર વર્ષે
[ જુઓ પૃથ ૩૯૧] ૪ મહારાવળ ચાચિગદેવ, મહારાવલ ઉદયસિ ને પુત્ર, પૌત્ર અથવા તેની ગાદી ઉપર આવેલ તેને કુટુંબી હો જોઇએ. મહારાવલ ઉદયસિંહના સમયના વિ. સં. ૧૨૭૪, ૧૩૦૫ અને ૧૩૦૬ ના ત્રણ શિલાલેખ ભીનમાલનાં હિંદુઓનાં મંદિરના મારી પાસે મોજુદ છે, અને એ ત્રણે લેખમાં ઉદયસિંહને મહારાજાધિરાજ લખેલ છે. તેમાંના સં. ૧૩૦૫ અને ૧૩૦૬ ના શિલાલેખમાં મહામાત્ય ગજસિંહનું નામ લખેલું છે. મહારાવલ ચાચિગદેવના સમયને વિ. સં. ૧૩૨૩ થી ૧૩૩૩ સુધીના ચાર લેખે મારા સંગ્રહમાં છે. તેમાંના ત્રણ જૈન મંદિરના અને એક હિંદુ મંદિરનો છે. એ ચારે લેખોમાં ચાચિગદેવને મહારાજકુલ–મહારાવલ લખેલ છે. તેમાંને વિ. સં. ૧૩૨૩ ને એક લેખ જાવાલિપુર-જાલોરના કિલ્લા ઉપરના શ્રી મહાવીર સ્વામીના મંદિરનો છે, કે જે “પ્રાચીન લેખ સંગ્રહ” ભાગ બીજામાં છપાઈ ગયેલ છે. આ લેખ ઉપરથી જણાય છે કે–તે વખતે જાલોરને કિલ્લો ભિનમાલના રાજ્યને તાબે હશે. આ લેખમાં મહામંત્રી તરીકે જક્ષદેવનું નામ છે. એટલે કદાચ જાવાલિપુર પરગણાના મહામંત્રી જક્ષદેવ હશે અને ભિનમાલની આસપાસના પ્રદેશને અથવા ભીનમાલના આખા રાજ્યના મહામંત્રી ગજસિંહ હશે. કેમકે ઉપર કહ્યા પ્રમાણે વિ. સં. ૧૩૦૫ અને ૧૩૦૬ ના શિલાલેખોમાં મહામાત્ય તરીકે ગજસિંહનું નામ છે. તેમ જ વિ. સં. ૧૯ર૮ અને ૧૩૩૩ના લેખોમાં પણ મહામાત્ય તરીકે એ જ ગજસિંહનું નામ લખેલું છે. એ જ મહારાવલ ચાચિગદેવનો વિ. સં. ૧૩૨૬ નો એક લેખ મેવાડના સાયરા તાલુકામાં આવેલા કેરેડા (કે જે સેવાડીથી લગભગ ૮ ગાઉ થાય છે. ) ગામના શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિર સંબંધીનો છે. જે અહીં લે. (૧૨) માં પ્રગટ કરવામાં આવ્યો છે. આ લેખ ઉપરથી ભીનમાલને રાજ્યની સીમા મેવાડના સાયરા પરગણાના કરેડા ગામ સુધી ફેલાઈ હશે, એમ જણાય છે. હિંદુ મંદિર – શિવાલયને એક લેખ છે તે વિ. સં. ૧૯૨૮ના શ્રાવણ વદિ ૧ ને છે.
મહારાવલ ચાચિગદેવને જૈનધર્મ ઉપર વિશેષ અનુ૫ હશે અને તે વખતે દેશદેશમાં વિચરતા મુનિરાજેના ઉપદેશનું જ એ પરિણામ હશે કે જેથી મહારાવલ ચાચિગદેવે ભીનમાલના શ્રી મહાવીર સ્વામીની અને કરેડાના શ્રી પાર્શ્વનાથ ભગવાનની પૂજા માટે અમુક અમુક રકમનો લાગ બાંધી આપ્યો હતો. - ૫ સેલહથ એટલે ખળાંમાં આવેલી ખેતીની ઉપજમાંથી રાજ્યભાગ ઉઘરાવવાના અધિકારવાળો માણસ,
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લખના મ્યુઝીયમની જૈન મૂર્તિએ
લેખક;~~ મુનિરાજ શ્રી ન્યાવિજયજી
મથુરા જૈને માટે ઐતિહાસિક દૃષ્ટિએ બહુ જ મહત્ત્વનું સ્થાન છે. મથુરામાંથી ઘણી પ્રાચીન જૈન મૂર્તિઓ અને મદિરા નીકળ્યાં છે. વિદ્વાન ઈતિહાસ ત્રિચ જેનાથી આ ધામ અજાણ્યું નથી. પૂ. પા. શ્રી જ્ઞાનવિજયજી મહારાજશ્રીએ મુંબઇ સમાચારના દીપેાત્સવી અંકમાં “ મથુરાનેા કંકાલી ટીલેા ” નામને લેખ પ્રગટ કરાવી તેની વીગત બહાર મુકેલ છે, પરન્તુ ત્યાંની પ્રાચીન જૈન મૂર્તિએ અત્યારે લખનૌના મ્યુઝીયમમાં રાખવામાં આવેલ છે, એટલે એનું વર્ણન અહં' નીચે લેખક
આપવામાં આવે છે.
-
લખનૌ યુ. પી. નું કેન્દ્રસ્થાન મનાય છે. યુ.પી. ના ગવનર અહીં જ રહે છે. અને યુ. પી. ની ધારાસભા પણ અહીં જ ભરાય છે, જૈતેાનાં ૧૩-૧૪ મદિરા છે અને તેમાંય તપગચ્છનું મંદિર બહુ જ પ્રાચીન છે. મૂર્તિએ મુગલાઇના સમય પહેલાંની છે. જૈતાની વસ્તી એક વાર અહીં વિપુલ પ્રમાણમાં હો; તેમ સુખી, ધન્યાઢચ અને ધપ્રેમી હશે, જેની ખાત્રી જીનાં સુંદર જિનમ દા આપે છે. મુસલમાનેાના ધામરૂપ આ સ્થાનમાં આવાં મંદિરે આબાદ રહે તે જેના માટે આછા ગૌરવની વાત નથી. અત્યારે તો એ જૈનમ દાની પૂરી વ્યવસ્થા પણ નથી કરી શકતા. લખનૌ મુગલાઈ જમાનાનું સુંદર, ૨’ગીલું અને વિલાસી શહેર મનાય છે. અત્યારે પણ અહીં વિદ્યારસિક અને વિલાસી વસ્તી વસે છે, લખનૌનું મ્યુઝીયમ ( Museum) ખાસ વખણાય છે. પુરાણી વસ્તુઓને સંગ્રહ અહિં ઠીક છે, તેમાં શ્રાવસ્તી ( સટેમટેકા કાલા ) ના પુરાણા સિક્કા અને પ્રાચીન વસ્તુએ તથા શિલાલેખા ખાસ પ્રેક્ષણીય છે. રાજા હર્ષવર્ધનના હસ્તાક્ષરના શિલાલેખ અને કુમારગુપ્ત આદિના લેખે! તિહાસ પ્રેમીઓના મનને બહુ જ આકર્ષે છે.
For Private And Personal Use Only
અમે પ્રથમ લખનોનું મ્યુઝીયમ જોવા ગયા ત્યારે ઉપર્યુક્ત શિલાલેખા અને ત્યાં રહેલ ધાતુની પ્રાચીન જિનમૂર્તિનાં દર્શન કર્યાં હતાં, એક મૂર્તિ જે હરદ્વારથી આવેલી છે, તેમાં ૧૨૦ ની સાલના લેખ છે. એકમાં ૧૬૫૧ ની સાલ છે જે ખીચુરથી આવેલ છે અને ખીજામાં ૧૬૫૨ ની સાલ છે જે જયપુરથી આવેલ છે. લખનૌની મૂર્તિમાં મારવાડી અક્ષરાવા લેખ છે. મૂર્તિ સુંદર છે. એ પાષાણની મૂર્તિએ અને એક અંબિકાની સુંદર, કળાના નમુનારૂપ મૂતિ છે, જેની ઉપર યાદવકુલમણિ બાલબ્રહ્મચારી શ્રીનેમનાથ પ્રભુની મૂર્તિ છે. આવી રીતે નાની મૂર્તિ એનાં તે દર્શન કર્યાં, પરન્તુ મથુરાની મૂર્તિનાં કયાંય દર્શન ન થયાં. અમે આ સંબંધી પહેલેથી જ લક્ષ્ય રાખ્યું હતું કે આપણે અહી મથુરાની મૂર્તિએ તે' જરુર જોવી. આ સિવાય મથુરાના કંકાલી ટીલામાંથી નીકળેલ સાતસા ટુકડા છે. પણ તેમાંનું તે અહિં કાંઈ પણ જોવા ન મળ્યું. શોધખેાળ આરબી, તપાસ કરતાં માલુમ પડયું કે નીચેના વિભાગમાં જુએ. ત્યાં તપાસ કરી તે ત્યાં તે શાન્તિનાથ પ્રભુની પ્રતિમાજી અને તેમનાં શાસન ધ્રુવી જોવા મળ્યાં, કિન્તુ અમારી અભિલાષા ન ફળી, પછી ત્યાંના વિદ્વાન કયુરેટર સાહેબને મળ્યા. તેમને બધું વીગતવાર પુછ્યું ત્યારે તેમણે કહ્યું, હાં પ્રાચીન જૈનમૂર્તિ એ અને
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૦
શ્રી જૈન સત્ય પ્રકાશ
ઘણું જૈન અવશેષોનો સંગ્રહ અહિં છે. પણ તે અત્યારે બંધ છે. આપ કાલે દશ વાગે અહીં પધારશે એટલે હું માણસ એકલી તે બધું આપને બતાવીશ. બીજે દિવસે રહવારમાં જ જવાની તૈયારી કરી. કડકડતી ઠંડીમાં ત્યાં જવા ઉપડયા. ત્યાં પહોંચતાં ચોકીદાર સિપાઈએ કહ્યું, આજે શુક્રવાર હોવાથી મ્યુઝિયમ બંધ છે. અમને ભારે નિરાશા ઉપજી. પછી પુછતાં પુછતાં જે સ્થાને જૈન વિભાગ હતું ત્યાં ગયા અને બહાર વરડામાં રહેલી પ્રાચીન જૈનમૂર્તિઓ, મંદિરના વિભાગ, આયાગપટ્ટો અને બીજા પણ અનેક જૈનત્વસૂચક અવશેષે જોયા. દોઢ કલાક ત્યાં ગાજે હશે એટલામાં કયુરેટર મહાશયનો મેળાપ થયો. તેમણે કહ્યું આજ તે મ્યુઝિયમે બબ્ધ છે અને અમારી ઓફિસ પણ એક વાગે બંધ થશે, કિન્તુ આપ પગે ચાલતા આવ્યા છે તે ખાસ લાવું છું. એમ કહી સિપાઈ મોકલી હેલ લાવ્યો, અને વિશેષ મદદ માટે પિતાની ઈચ્છા વ્યકત કરી.
આ સ્થાન યુ ઝયમથી બે ફલંગ દૂર છે. જેને કેસરબાગ કહેવામાં આવે છે. પહેલાં મ્યુઝિયમ અહીં હતું. ત્યાંથી ઉઠી અત્યારે જે સ્થાને છે ત્યાં ગયું અને કેસરબાગ યુપીની ધારાસભાન હાલ-ચેમ્બર હોલ બન્યો. અહિં પ્રતિકૂળતા જણાયાથી ધારાસભા માટે બીજો હલ બન્ય, અને અહીં જૈન વિભાગને સ્વતંત્ર સ્થાન મળ્યું છે. અહિં તો કોઈ ઇતિહાસ-પુરાતત્ત્વ પ્રેમી વીરલો શોધક પુરુષ આવે છે, અને ઘણા પ્રયાસ પછી જ આ સ્થાનાં દર્શન પામે છે.
- અમે પ્રથમ જ જ્યારે કેસરબાગના અંદરના હોલમાં ગયા, અને ચારે દિશામાં વિરાજિત સુંદર જિનમુર્તિ આનાં દર્શન કર્યા ત્યારે અમને અનેક અકથ્ય લાગણીઓ થઈ. અમે પ્રથમ તે ચોતરફ જેવા જ મંડી ગયા, પણ વિચાર્યું કે આમ જોવાથી આપણે ઉદ્દેશ નહિ ફળે એટલે પછી બધી ક્રમશ :- ગોઠવ્યા મુજબ (જો કે નંબર પ્રમાણે મૂર્તિ ગોઠવેલી નથી, પણ જે પ્રમાણે ગોઠવી હતી તે નંબરવાર) બધી મૂર્તિઓ, મંદિરના વિભાગે વગેરે વગેરે એક વાર જોઈ લીધું અને પછી જ નંબર ટાંકી નેંધ કરવા માંડી.
અમારી દષ્ટિએ પ્રાચીન લેખવાળી કુશાન, કનિષ્ક અને હવિષ્યકાલીન મૂર્તિઓ છે. એક કંકાલી ટીલાનો શિલાલેખ શંખાકાર અક્ષરમાં છે તે પણ પ્રાચીન લાગે. આ સિવાય વિક્રમની નવમી શતાબ્દી પછીના શિલાલેખો છે જેમાંના થોડા અમે વાંચ્યા હતા. કુશાન અને કનિષ્ક તથા હવિષ્યકાલીન મૂતિઓના શિલાલેખો તે અમારાથી ન વંચાયા પણ દરેક મૂર્તિની નીચે ઇંગ્લીશ નોંધ હતી. કેટલાકમાં હિન્દી નોંધ પણ હતી તે વાંચી.
અહીં લગભગ દોઢસોથી બસે જિનમતિઓ છે. પચીસ ઉપરાંત તે ચોવીસીઓ (પત્થર) ની મૂર્તિઓ છે. મૂતિઓમાં તે પાંચ પચીસ સિવાય બાકી બધી ખંડિત છે. કોઈકના કાન, તો કોઈકના નાક, કોઈકની આંખો તે કોઈકના હાથ, કોઈકના પગ તે કેકના ગોઠણ ખંડિત છે. કેટલીક મૂતિઓનાં તો ભવ્ય વિશાલ મસ્તક જ છે. જ્યારે કેટલીક કૃતિઓનાં ધડ અને શિલાલેખ છેવળી કેટલીક મૂતિએના માત્ર પગ અને શિલાલે છે. લગભગ પચાસેક આયાગપટ્ટના ટુકડા છે, દસ વીસ ટુકડા અર્ધા ઉપર છે. છેડા આખા છે અને બાકીને તે ખંડિત જ છે. મંદિરના શિખરે, શિખર ઉપરના ભાગ, સુંદર આરસ જેવા લીલા પત્થરેમાં કરેલાં મનહર તરણે, પત્થર
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ લખની મ્યુઝીયમની જૈન મૂતિઓ
૩૯૧ ઉપર આલેખેલાં સુંદર ચિત્રો, મંદિરના પ્રવેશદ્વારના ઉમ્બરો, પિડીકા, બિહાર, સિંહ અને હાથનાં બાવલાં, પુતળાં, પત્થર ઉપર ઝીણી કારીગરીથી અંકિત નાના થંભ, વિશાળ સ્થંભના ટુકડા આદિ અનેકવિધ વસ્તુઓ જોઈ હૃદય પ્રફલિત થયું અને સાથે સાથે અનેકગણી વેદના હૃદયમાં અનુભવી. કેવાં સુંદર ગગનચૂમ્બી આલેશાન મંદિરો હશે ? નિરંતર ઘંટાનાદથી ગાજતાં રમે મંદિરે ભૂગર્ભ માં સમાયાં અને આજે વસ્તદશામાં અન્ય પક્ષકાનું કુતૂહલ ભાજન બની રહેલ દશા જોઈ કયા ભક્તજનનું હૃદય ન દવે?
ત્રીજે દીવસે અમે પુનરપિ ત્યાં ગયા અને પરમ સંતોષપૂર્વક બધી મૂતિઓના શિલાલે જોયા. પહેલે દિવસે નોંધેલા નંબરોમાં ટુંક વિગત ઉમેરી અને બીજી પણ નવી વસ્તુઓ જોઈ. આમાં એક હરિણીગમેવીદેવ કે જે ભગવાન મહાવીરનું દેવાનદાની કુક્ષીમાંથી હરણ કરે છે, તે વિષયનું ચિત્ર એક મનહર પત્થર ઉપર આલેખાયેલ છે. આની શોધ કરવામાં બધાયથી વધારે મહેનત પડી. અંતે ત્રણ વિભાગવાળો તે પત્થર હાથ આવ્યો. બધાનું મિલાન કરી બરાબર ચિત્ર મેળવ્યું ત્યારે જ શાંતિ થઈ (અપૂર્ણ)
( પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય નું અનુસંધાન ) આસો સુદિ ૧૪ ને દિવસે શ્રી મહાવીર સ્વામી ભગવાનની પૂજા-સ્નાન વિગેરે થવા માટે: ભીનમાલનગરના હલ અને ગાડાંનાં ખાતામાંથી દરવર્ષે સાત વિશાપક સહિત પાંચ કામ અને સેલથાં સંબંધી આઠડામાંથી આઠ કામ. બન્નેને મળીને સાત વિશે પકસહિત તેર કામ આચંદ્રા-સૂર્ય-ચંદ્ર રહે ત્યાં સુધી અર્થાત કાયમને માટે શ્રી મહાવીરદેવને અર્પણ કરવાનું નક્કી કરાવ્યું છે. વર્તમાનકાળના (તે વખતના ) પંચકુલ– અધિકારીઓએ અને તે સમયના સેલહથે દેવને અર્પણ કરેલ–આ દાનપત્રમાં જણાવેલ બાબતનું પિતાના કલ્યાણ માટે હમેશાં પાલન કરવું.
(૧૬) संवत ११११ ज्येष्टवदि ४ शोधरेल.......
(૧૭) संवत् १५०६ वर्ष माहसुदि ५ रखौ......"
(૧૮) संवत् ११४४ वैशाग्ववदि ७............. પઢિોળે વીર" - જ દ્રમ-તે સમયમાં (રૂપીયાના સ્થાને) ચાલો ચાંદિન એક જાતનો સિક્કો. આ કમ શબ્દ ઉપરથી ‘દાસ’ શબ્દ બન્યો હોય તેમ લાગે છે,
૭ લેખાંક ૧૬, ૧૭, ૧૮ ના લેખે, પાલી (મારવાડ) ને શ્રી મહાવીરસ્વામીના મંદિરની દેરીઓ અને સભામંડપની છે. એ ત્રણે લેખોના બાકીના અક્ષરે ઘસાઈ ગયા છે, તેથી વાંચી શકાતા નથી.
૮ ભીનમાલ અને પાલીના બીજા લેખ “પ્રાચીન લેખ સંગ્રહ' ભાગ બીજામાં છપાઈ ગયા છે. નહિ છપાયેલા લેખો જ અહીં આપ્યા છે.
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાપ્રભાવશાલી પુરુષાદાનીય શ્રી સ્તંભ ન પા શ્ર્વ ના થ
લેખક—આચાર્ય મહારાજ શ્રી વિજયપદ્મસૂરિજી
( નવમા અંકથી ચાલુ)
જે વાંસની ઝાડીમાં પ્રકટપ્રભાવિ શ્રી પાર્શ્વનાથની પ્રતિમાનું કેવલ સુખ જ દેખાતું હતું તે સ્થલે એક ગેવાલની ગાય, ભવિતવ્યતાના ચેગે, દૂધ ઝરતી હતી. હમેશાં દેહવાના સમયે ગેાવાળ ગાય દોહે પણ લગાર પણ દૂધ ન નીકળે. ઘણા વખત એમ થવાથી ગોવાલે જંગલમાં નદીના કાંઠે તપાસ કરી. તે જાણ્યું કે એ સ્થલે ગાય દૂધ ઝરતી હતી. કારણને શેાધતાં ગેાવાળે સેઢીનદીના કાંઠાની જમીનમાંથી એ બિંબ મેળવ્યુ. કયા દેવ છે ?’” એના નિણૅય પાતે કરી શક્યા નહી, જેથી તેણે ખીજા જૈન આદિ લેાકેાને પૂછ્યું. તેમાં જૈનોએ ખાત્રી પૂર્વક કહ્યું કે એ શ્રી પાર્શ્વનાથનું બિંબ છે. ગેાવાળ આ ખિમને જોઈને ઘણા જ ખૂશી થયા. શ્રાવકાએ ગેાવાલને દ્રવ્યાદ્રિથી સતેષ પમાડીને પ્રતિમા સ્વાધીન કરી. આ બાબતમાં ઉપદેશપ્રાસાદમાં તથા વિવિધ તીર્થંકલ્પમાં એમ કહ્યું છે કે-શ્રીઅભયદેવસૂરિ મહારાજે આ બિંબને પ્રકટ કર્યું”-તે વૃત્તાંત આ પ્રમાણે જાણવું.
આચાર્ય શ્રી અભયદેવસૂરિ અને શ્રી સ્તંભન પાર્શ્વનાથ જમ્મૂઢીપમાં શ્રીમાલવદેશની ધારાનગરીમાં ભાજ રાજા રાજ્ય કરતા હતા. તે નગરીમાં લક્ષ્મીપતિ નામે એક મહાનિક વ્યાપારી હતા.
એક વખત મધ્ય દેશમાં રહેનારા, વેદિવદ્યાના વિશારદોને પણ પેાતાના બુદ્ધિબલથી હરાવનાર, ચૌદવિદ્યા, સ્મૃતિ, ઇતિહાસ, પુરાણમાં હુશિયાર, દેશાંતર જોવાને માટે નીકલેલા શ્રીધર અને શ્રીપતિ નામના એ બ્રાહ્મણા ધારાનગરીમાં આવ્યા. તેઓ ફરતા કરતા લક્ષ્મીપતિ શેઠના ઘરે આવ્યા. શેઠે તેમની આકૃતિથી આકર્ષાઈને આદરસત્કાર કરવા પૂર્વક શિક્ષા આપી.
હવે તેના ઘરની સામે ભીંત પર વીસ લાખ ટકાનો લેખ લખાતા હતા, તે હંમેશાં જોવાથી પેલા બ્રાહ્મણેાને યાદ રહી ગયા. કેટલાક સમય વીત્યા બાદ નગરીમાં અગ્નિને ઉપદ્રવ થવાથી શેઠનું ઘર પણ મળી ગયું. તેમાં પેલે લેખ પણ નાશ થયેા. આ કારણથી શેઠ ઘણી અવસરે ભિક્ષા માટે આવેલા આ એ બ્રાહ્મણેા આશ્વાસન આપવા લાગ્યા કે હું શેઠ!
ગયા.
જ ચિંતામાં પડી શેઠને ચિંતાતુર જેવા ધીર
તમારા
For Private And Personal Use Only
જોઈ ને પુરુષ એ
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ શ્રી સ્તંભન પાર્શ્વનાથ
૩૯૩ આપત્તિના સમયમાં સવને મૂકવું ન જોઈએ. એ સાંભળી શેઠે કહ્યું કે મને વિશેષ ચિંતા લેખ બની ગયે તેની જ છે. બીજાની નથી. ત્યારે બ્રાહ્મણને તે યાદ હોવાથી, શરુઆતથી માંડીને તિથિ, વાર, નક્ષત્ર, વરસ, રકમ સહિત, વર્ણ, જાતિના નામ અને વ્યાજ સહિત મૂવદ્રવ્યની સંખ્યા સાથે ખડીથી તેઓએ તે લેખ લખી બતાવ્યું. તેની ઉપરથી શેઠે ચેપડામાં ઉતારે કરી લીધો, અને બ્રાહ્મણને ઉપકાર માની ઘણે જ આદરસત્કાર કરવા પૂર્વક તે બંને બ્રાહ્મણને પોતાને ત્યાં રાખી ઘણું સુખી બનાવ્યા.
એક વખત શેઠ વિચાર કરવા લાગ્યા કે–એ બંને બ્રાહ્મણે મારા ગુરુના શિષે થાય તો શ્રી જેનેન્દ્રશાસનને ઘણું જ દીપાવે.
હવે સપાદલક્ષ દેશમાં આવેલા કુપુર નામના નગરમાં અલ્લરાજાને પુત્ર ભુવનપાલ નામે રાજા રાજ્ય કરતે હતો. તે નગરમાં શ્રી વર્ધમાનસૂરિ નામના આચાર્ય મહારાજા હતા, કે જેમણે સિદ્ધાંતના અભ્યાસથી સંસારનું સાચું સ્વરૂપ સમજીને ચોરાશી ચિત્યોને ત્યાગ કર્યો હતો. એક વખત તે સૂરિજી ધારાનગરીમાં પધાર્યા. આ બીના સાંભળી ઘણું જ ખૂશી થઈને, પૂર્વે જણાવેલા બંને બ્રાહ્મણોને સાથે લઈને, શેઠ લક્ષ્મીપતિ ગુરુમહરાજને વંદન કરવા આવ્યા. વંદન કરી શેઠ ઉચિત સ્થાને બેઠા અને તે બ્રાહ્મણે પણ બને હાથ જોડીને ત્યાં બેઠા. બ્રાહ્મણને ઉદ્દેશીને શ્રી ગુરુમહારાજે કહ્યું કે –
આ બંનેની અસાધારણ આકૃતિ સ્વપરને જીતનારી છે.' ગુરુજીનું એ વચન સાંભળીને તે બંને બ્રાહમણ ગુરુના સામું જોઈ રહ્યા. એથી ગુરુજીએ તેમને વ્રતગ્ય સમજી લીધા. પછી અવસરે ગુરુએ તેમને દીક્ષા આપી. મહાતપસ્વિ એવા તે બંનેને ભેગના વહન પૂર્વક સિદ્ધાંતને અભ્યાસ કરાવ્યું અને તેમને ચગ્ય જાણીને ગુરુએ સૂરિપદ આપીને સ્વપટ્ટધર બનાવ્યા. અને તેઓ શ્રી જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ એવા નામથી પ્રસિદ્ધ થયા.
અનુક્રમે વિહારને માટે અનુજ્ઞા આપવાના પ્રસંગે શિખામણ દેતાં શ્રી ગુરુમહારાજે જણાવ્યું કે- પાટણમાં ચૈત્યવાસી યતિવર્ગ સુવિહત મુનિઓને ત્યાં રહેવા ન દેતાં વિન્ન કરે છે. શક્તિ અને બુદ્ધિથી તમારે તે જુલમને અટકાવ, કારણ કે આ કાળમાં તમારા જેવા બીજા બુદ્ધિશાલિઓમાં શિરોમણિ કે ભાગ્યે જ હશે. એમ ગુરુવચનને વધાવી લેઈ, સપરિવાર બંને સૂરિજી મહારાજે ગુજરાત તરફ વિહાર કરતાં, અનુકમે પ્રાચીન શ્રી પાટણ શહેરમાં પ્રવેશ કર્યો. ત્યાં શુદ્ધ ઉપાશ્રયની ઘણી તપાસ કરતાં પણ મુશ્કેલી જાણી. છેવટે બંનેને ગુરુજીનું વચન યાદ આવ્યું. આ વખતે મહા પરાક્રમી અને નીતિશાલિ દુર્લભરાજ નામે રાજાનું રાજ્ય હતું. અહીંના રહીશ એક સોમેશ્વરદેવના ઘેર તે બંને સૂરિજી મહારાજ ગયા. ત્યાં તેમણે
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૪
શ્રી જૈન સત્ય પ્રકાશ કહેલાં વેદ પદને વનિ સાંભળી પુરોહિત ઘણે ખૂશી થયે. અને તેણે ભક્તિપૂર્વક બોલાવવા માટે પોતાના ભાઈને મોકલ્યો, તેથી બંને સૂરિજી ઘરમાં આવ્યા. તેમને જોઈને પુરોહિત ઘણો ખૂશી થઈને આપ બંને ભદ્રાસનાદિની ઉપર બેસે, એમ વીનંતિ કરવા લાગ્યા. બંને આચાર્ય મહારાજે પિતાના સંયમધર્મનો વ્યવહાર સંભળાવી દેઈ તે ઉપર બેસવાને નિષેધ કર્યો, અને શુદ્ધ કાંબલીની ઉપર બેઠા. અને વેદ, ઉપનિષદ્ તેમ જ જેનાગમથી સમાનતા પ્રકાશીને આશીષ દેતાં બોલ્યા કે- “ હાથ, પગ અને મન વિના જે બધું ગ્રહણ કરે છે, ચક્ષુ વિના જે જુએ છે, કાન વિના જે સાંભળે છે, જે જગતના સ્વરૂપને જાણે છે, પણ તેને કઈ પણ સામાન્ય પુરુષ જાણી શકતો નથી એવા અરૂપિ શિવ જિનેશ્વર તમારું કલ્યાણ કરો !”
ફરી પણ તેમણે જણાવ્યું કે- જેનાગમને અર્થ રૂદ્ધ રીતે વિચારીને અમે દયાપ્રધાન અવિચ્છન્નપ્રભાવશાલિ, ત્રિકાલાબધિત, ત્રિપુટી શુદ્ધ, જૈનધર્મને સ્વીકાર કર્યો છે, એમ સંભળી પુરોહિતે પૂછયું કે- તમે નિવાસ (ઉતારે) ક્યાં કર્યો છે? તેમણે કહ્યું કે- અહીં ચિત્યવાસિઓની મહા કનડગત થતી હોવાથી કયાંયે પણ સ્થાન મળી શકતું નથી. આ બીના સાંભળી ગુણગ્રાહી અને વિચારશીલ એવા પુરોહિતે સપરિવાર બંનેને રહેવા માટે પોતાનું મકાન ખાલી કરી આપ્યું. અને કહ્યું કે- આ૫ ખુશીથી અહિ ઉતરે. ત્યાં તેઓ નિર્દોષ ભિક્ષા-ધર્મ સાચવીને સંયમ પાળવામાં સાવધાન બની, ધર્મનું સત્ય સ્વરૂપ સમજાવવા તત્પર થયા.
બપોરે પુરોહિતે યાજ્ઞિક સ્માર્ત અને દીક્ષિત અગ્નિહોત્રીઓને તેમની પાસે બોલાવ્યા. ત્યાં તેમની પરીક્ષાથી તેઓ સંતુષ્ટ થયા. એમ બ્રહ્માની સભાની જેમ વિદ્યાવિદ ચાલી રહ્યા હતા, એવામાં ચૈત્યવાસિઓના પુરુષો આવી ચડયા. તેમણે આવીને જણાવ્યું કે–તમે સત્ત્વર (જલદી) નગરની બહાર ચાલ્યા જાઓ, કારણ કે ચેત્યબ્રાહ્ય શ્વેતાંબરાને અહીં સ્થાન મળતું નથી. આ વચન સાંભળીને પુરોહિતે કહ્યું કે- રાજસભામાં આ વાતને નિર્ણય કરવાનું છે. એટલે તેમણે આવીને પોતાના ઉપરીઓને આ બીના જણાવી. બધા સાથે મળીને રાજાની પાસે ગયા, ત્યાં પુરોહિતે આવીને રાજાને નમ્રતાથી જણાવ્યું કે- હે દેવ ! બે જૈનમુનિ પિતાના પક્ષમાં સ્થાન ન પામવાથી મારે ત્યાં આવ્યા, એટલે ગુણવંત જાણીને મેં તેમને આશ્રય આપો. એવામાં આ ચૈત્યવાસિઓએ ભટ્ટ-પુત્રોને મારી પાસે મોકલ્યા. માટે આ બાબતમાં, મારી આપને ભૂલ જણાય તે ખૂશીથી ગ્ય લાગે તે શિક્ષા ફરમાવો.
પુરોહિતે કહેલી બીના સુણીને સર્વ ધર્મોમાં સમાન ભાવ રાખનારા રાજાએ હસીને કહ્યું કે- હે ચૈત્યવાસિઓ ! કઈ પણ દેશથી આવેલા
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગુણિજના મારા નગરમાં રહે, તેને તમે શા માટે અટકાવ (નિષેધ ) કરે છે ? તેવાં ગેરવ્યાજબીપણું શું છે ? રાજાના આ પ્રશ્નના ઉત્તરમાં તે ચિત્યવાસિઓ બાલ્યા કે- હે રાજેન્દ્ર! પૂવે વનરાજ નામના રાજાને નાગેન્દ્ર ગરછીય, ચૈત્યવાસી શ્રી દેવચંદ્રસૂરિએ ઘણા ઉપકાર કરેલા હોવાથી કૃતજ્ઞ એવા તે રાજાની સમક્ષ શ્રી સંઘે એવી વ્યવસ્થા કરી કે- “ સંપ્રદાયના ભેદ ન રાખવાથી લઘુતા થવા પામી છે. માટે જે મુનિ ચિત્યગ૨છવાસી યતિધર્મને સંમત હોય તે જ અહીં રહી શકે, પણ બીજા નહિ. તે હે રાજન ! તે પ્રાચીન રીવાજ ધ્યાનમાં લઈને તમારે ન્યાય આપવા જોઈએ. રાજાએ કહ્યું કે- તે પ્રમાણે જ કબૂલ છે, પરંતુ ગુણિજનાને આદર જરુર દેવા જોઈએ. જે કે રાજ્યની આબાદી તમારી હેમદ્રષ્ટિને આધીન જ છે, છતાં અમારા આગ્રહથી એમને નગરમાં રહેવા દેવાનું કબુલ રાખે ! રાજાના આ વાકયને તેઓએ માન્ય રાખ્યું. આ મુશ્કેલી દૂર કરવા માટે કેટલાક સમય વીત્યા બાદ રાજાએ ફરમાવેલા સ્થલે પુરોહિતે ઉપાશ્રય કરાવ્યા. ત્યાં રહેલા અને સૂરિજી મહારાજે ધર્મોપદેશ દઈને ઘણા જીવનને સત્યના સાધક બનાવ્યા. આ શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ સં૦ ૧૦૮૦ માં જાહેર (મારવાડ ) માં રહીને આઠ હજાર લેક પ્રમાણ બુદ્ધિસાગર ” નામે નવું વ્યાકરણ બનાવ્યું.
એક વખત વિહાર કરતાં શ્રી જિનેશ્વરસૂરિ અનુક્રમે ધારા નગરી 4' પધાર્યા. અહીં’ મહીધર નામના શેઠ અને ધનદેવી શેઠાણીને અભયકુ મા ર નામના મહાગુણવંત પુત્ર હતા. પુત્ર સહિત શેઠ સૂરિજીને વંદન કરવા ગયા . ત્યાં સંસારની અસારતાને જણાવનારી નિર્મલ દેશના સાંભળી અભયકુમારને વૈરાગ્ય પ્રકટા, તે સંયમ લેવાને ઉત્સુક થયા. પિતાની અનુમતિ હોવાથી ગુરુ મહારાજે અભય કુમારને દીક્ષા આપી. ગ્રહણશિક્ષા અને આસેવનાશિક્ષાને અભ્યાસ કરી મહાજ્ઞાનિ એવા શ્રી અભયમુનિજી યાગદ્વહન કરવા પૂર્વક સેલ વર્ષની અંદર સ્વપર શાસ્ત્ર પારગામી બની શ્રી સંઘના પરમ ઉદ્ધારક અન્યા. એકદા વ્યાખ્યાનમાં સર્વાનુયાગમય પંગમાંગ શ્રી ભગવતી (વ્યા ખ્યા પ્રજ્ઞપ્તિ ) સૂત્રમાં કહેલા ચેડા રાજા અને કેણિકની વચ્ચે થયેલા રથ કટકાદિ યુદ્ધનું વર્ણન કરતાં વ્યાખ્યાન વાચસ્પતિ શ્રી અભય મુનિએ રૌદ્ર અને વીર રસનું એવું વર્ણન કર્યું કે- તે સાંભળીને ક્ષત્રિઓ લડવા તૈયાર થઈ ગયા. તે જોઈને શ્રી જિનેશ્વરસૂરિજીએ તરત જ મહાશ્રાવક નાગનત્તઓનું વર્ણન કરીને એ શાંતરસ વિસ્તાર્યો કે તે સાંભળીને સવે શાંત થઈ ગયા, અને મનમાં વિચાર કરવા લાગ્યા કે- અહા, અમને ધિક્કાર છે, કે વ્યાખ્યાનના અવસરે પણ અમે પ્રમાદથી ઉન્મત્ત થઈ ગયા. ધન્ય છે તે નાગનત્તક શ્રાવકને કે જેણે લડાઈના પ્રસંગે પણ ધર્મારાધનમાં અડગ ટેક રાખી. ગુરુજીએ અભયમુનિને શિખામણ દીધી કે- હે બુદ્ધિનિધાન શિષ્ય ! તારે અવસર જોઈને વ્યાખ્યાન વાંચવું.
( અપૂર્ણ)
For Private And Personal use only
Page #46
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આટલું યાદ રાખજે ! આવતી જ્ઞાન પંચમી-કાર્તિક શુકલા પંચમી શ્રી જેન સત્ય પ્રકાશ” નો અંક શ્રી મહાવીર નિવાણ વિશેષાંક'” તરીકે પ્રકટ થશે અને એ દળદાર અંક શ્રી જૈન સત્ય પ્રકાશ’ ના ગ્રાહકોને ભેટ મળશે. (એ વિશેષાંકની ચેજના અંદર વાંચા ) એ દળદાર અંક મેળવવા માટે આજે જ ગ્રાહક થવા માટે લખે શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા અમદાવાદ (ગુજરાત ) For Private And Personal use only