SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ જેડ ૩૭૨ તે ખબર પડી ત્યારે ચદ્રાવતીના પત્થરાને લઈ જવાની અટકાયત કરવામાં આવી જેથી કેદારાએ એકઠા કરેલ મારબલના ઢગલા ચંદ્રાવતી અને માવલની વચ્ચે જગે! જગાપર અત્યાર સુધી પડેલ છે અને ઘેાડા પત્થર સાંતપુરની પાસે પડેલ છે.” આ પ્રકારે આ પ્રાચીન નગરીને! ખેદજનક અંત આવ્યા, હવે તે! એ અનુપમ મંદિરનાં દન, મહાનુભાવ ટાડે આપેલ સુંદર ચિત્રા શિવાય, કાઈ પણ પ્રકારે થઇ શકે તેમ નથી. સંગથલા—અહીં પ્રાચીન પડી ગયેલ એક વિશાલ જૈનમંદિર છે જેમાં બધાયથી પુરાણા ૧૨૧૬ (ઈ. સ. ૧૧૫૯)ના શિલાલેખ છે. ગિરવર્—આ ગામમાં એક પ્રાચીન જૈનમંદિર દશામાં પડેલ છે. પાટનારાયણવિષ્ણુમ ંદિર છે. તેને માિમાંથી લાવી લગાડેલ છે, કારણ કે તે દરવાજામાં જૈનમૂર્તિ ખોદેલ છે, દંતાણી—અહિં એક જૈન મંદિર છે. વર્માણ——ગામની અંદર એક વિશાલ અને પ્રાચીન જૈનમંદિર છે. સણપુર—અહીં એક જૈનમંદિર ઇ. સ. ની ૧૨ મી શતાબ્દીની આસપાસનું અનેલ છે, જેની મરમ્મત ઘેાડાં વર્ષો પહેલાં થએલ છે. હતું જે અત્યારે તુટેલ ખંડેરની મારખલના દરવાજે કાઈ જૈન પાલડીઆ ગામના જૈનમદિરમાં વિ. સ. ૧૨૩૯ (ઈ. સ. ૧૧૮૨ )ને ચૌહાણ રાજા કેહુણદેવના કુંવર જૈતિસંહના સમયના એક શિક્ષા લેખ છે, વાગીણ—આ ગામના જૈનમદિરમાં વિ, સ, ૧૩૫૯ ( ઇ. સ. ૧૩૦૨ )ના ચૌહાણ રાજા સામંતસિહના સમયને લેખ છે. સીવેરા—-આ ગામમાં શાન્તિનાથના જૈનમંદિરમાં વિ. સ. ૧૨૩૨ ) ના દેવડા વિજયસિંહના સમયને શિલાલેખ છે. For Private And Personal Use Only ૧૨૮૯ ( . સ. દેલવાડા—(આ.)—આખુ પહાડ પર દેલવાડા નામનું ગામ છે, જે દેવાલયેાથી વિશેષ પ્રસિદ્ધિમાં છે. અહીંના મદિરામાં આદિનાથ અને નેમિનાથનાં જૈનમદિરા કારીગરીની ઉત્તમતાને લીધે સંસારભરમાં અનુપમ છે. એ અન્ને મદિરા મારબલથી બનેલ છે. તેમાં પણ પુરાણું અને કારીગરીની દૃષ્ટિએ અધિક સુંદર, વિમલશાહ નામના પારવાલ મહાજને અનાવેલ વિમલવસહી નામનું આદિનાથનું જૈનમંદિર છે. તે વિ॰ સ૦ ૧૦૮૮ (૦ ૦ ૧૦૩૧) માં સમાપ્ત થયું. આમાં કરાડા રૂપિયા લગાવેલ છે. આબુ ઉપર પરમાર વંશના રાજા ધંધુક તે સમય રાજ્ય કરતો હતો. તે ગુજરાતના સેલકી રાજા ભીમદેવને સામત હતા એમ અનુમાન કરી શકાય છે. સામત અને ભીમદેવ વચ્ચે અણબનાવ થઇ જવાથી તે માલવાના પરમાર રાજા ભેજદેવ પાસે ચાલ્યા ગયા, જે તે વખતે, પ્રસિદ્ધ ચિતોડના કીલ્લા ( મેવાડ ) માં રહેલેા હતેા. ભીમદેવે વિમલશાહને પોતાની તરફથી દંડનાયક (સેનાપતિ ) નિયત કરી આખુ ઉપર મોકલી આપ્યા, જેણે પેાતાની બુદ્ધિથી ધકને ચિતોડથી ખેલાવી તેના જ દ્વારા ભીમદેવને પ્રસન્ન કર્યાં. ત્યારબાદ ધંધુક પાસેથી જમીન લઇ તેણે આ મદિર અનાવ્યું. આ મુખ્ય મદિરની સામે વિશાલ સભા મંડપ છે અને તેની ચોતરફ નાનાં
SR No.521511
Book TitleJain Satyaprakash 1936 05 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy