________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય
સંપાદક:
(૧) પ્રાચીન લેખ સંગ્રહ (ચાર લેખ)
| મુનિરાજ શ્રી જયન્તવિજયજી
(૫) र्द० ॥ यः पुरात्र महास्थाने श्रीमाले स्वयमागतः । स देवः श्रीमहावीरो देयात् (ददातु)
સુર સંતું || पुनर्भभिव(य)वस्ताः संतो यं शरणं गताः । तत्य रजिनेंद्र [स्य] जार्थे शासनं नव । २ । थाग़पद्रमहागच्छे पुण्ये पुप्यैकशा लेना। श्रीपूर्णचंदसू [री]णां प्रा(घ)सादारिख्यते यथा ॥३॥
स्वरित संवत् १३३३ वर्षे ।। अश्विन शुदि १४ सामे ॥ अधेड़ श्री श्रीपाले महाराजकुलश्रीचाचिगदेवकल्याणविजयिरा ये तन्नियुक्त महं० गजसी(सिं)प्रभृतिपंचकुलप्रतिपत्तौ श्री श्रीमालदेशवहिकाधिकृतेन नगमान्ययकायस्थमहत्तमसुभटेन तथा चेक कर्मसो(सिं)हेन स्वश्रेयसे अश्विनमासीय यात्रामहोत्सवे अश्विनशुदि १४ चतुर्दशीदिने श्रीमहारीरदेवाय प्रतिवर्ष पं बोपचारपूजानिमित्तं श्रीकरणीय पंचकुल सेलहथ डाभी नरपालं च भक्तिच संबोध्य तलपदे हलतहडीपदमध्यात् पूरकरहलसहडीएकसत्क द्र ५। २ सप्तविंशोपकोपेत पंचद्रम्मा(म्माः) स(त)था सेलहथाभाव्ये आठडांमध्योत ८ अष्टौ द्रम्माः ।। उभयं सप्त विशोपकोपेतत्रयोदशद्रम्मा आचन्द्रार्क देवदाये कारापिताः ।। वर्तमानपं वकुलेन वर्तमानसेलहथेन देवदायकृतमिदं स्वश्रेयसे પાનીઘં . ચરમતિ પં . એ
શ્રીશ્રીમાલ (ભીનમાલ) નામના આ મહાસ્થાનમાં. જે શ્રી મહાવીર સ્વામીદેવ પિતે પધાર્યા હતા, તે દેવ સમસ્ત જનતાને સુખ અને સંપદા–લમી આપો. ૧. સંસારમાં કરી ફરીને જન્મ લેવાના ભયથી ત્રાસ પામેલા સંત-સજજન પુરુષો જે દેવને શરણે ગયા છે, તે શ્રી મહાવીર જિનેન્દ્રની પૂજા માટે નવું શાસનપત્ર-આજ્ઞા પત્ર અપાય છે. ૨. પવિત્ર થારાપગમાં થયેલા અને પુણ્યવડે કરીને શોભતા શ્રીમાન પૂર્ણ ચંદ્રસૂરિની કૃપાથી આ શાસનપત્ર લખાય છે, કે –
૧ “પ્રાચીન લેખ સંગ્રહ” નામની લેખમાળાના આ ચોથા મણકામાં આપેલા ચારે મૂળ-સંસ્કૃત શિલાલેખો પૂજ્યપાદ શ્રીમાન પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજની કૃપાથી તેમના સાહિત્ય-સંગ્રહમાંથી પ્રાપ્ત થયા છે.
૨ નંબર ૧૫ નો શિલાલેખ, શ્રીશ્રીમાલ ( ભીનમાલ) નગરના શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં દાયેલો છે.
૩ કાંકરેચ જીલ્લામાં આવેલા થરાદ ગામના નામ ઉપરથી થારાપકગચ્છ નિકળ્યો હતો.
For Private And Personal Use Only