Book Title: Jain Satyaprakash 1936 05 SrNo 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૯૨ સિરાહી રાજ્ય અને જૈન સ્થાપત્યા ૩૦૧ આર--આ ગામમાં બિડલાજી (વૈષ્ણવમંદિર) છે તેના મુખ્ય દરવાજો મારબલને છે જેની ઉપર સુંદર ખેદકામ કરેલ છે અને તેની ઉપર જૈનમૂર્તિ હેાવાથી સ્પષ્ટ જણાય છે કે તે દરવાજો કાઇ જૈનમંદિરમાંથી લાવી અહી એસાડેલ છે. આ ગામના એક વૃદ્ધ પુરુષથી જાણવામાં આવેલ છે કે પહેલાં તે દરવાજો અહીં ન હતા. વિ. સ. ૧૯૧૪ (ઇ. સ. ૧૮૫૭)માં આ મંદિરની મરામત થઇ તે વખતે ઉક્ત દરવાજો ચદ્રાવતિથી લાવી અહિં લગાડવામાં આવેલ છે. ગામની મધ્યમાં પાર્શ્વનાથનું જિનાલય પણ છે, જેની અંદર એ ઊભી મૂર્તિ છે તેની ઉપર વિ. સ. ૧૨૪૦ (ઇ, સ. ૧૧૮૩) વૈશાખ સુદિ ૧૧ને લેખ છે. જેમાં આ મંદિરને “ મઢાવીરવૈત્ય '' લખેલ છે જેથી સમજાય છે કે પહેલાં એ મહાવીર સ્વામીનું મંદિર હતું. t Acharya Shri Kailassagarsuri Gyanmandir આબુ ઉપર દેલવાડા ગામમાં મનેલ ગામનુ નામ મળે છે. હુણાકા—આ ગામમાં એક જૈનમંદિર છે. વસ્તુપાલના પ્રસિદ્ધ મંદિરના શિલાલેખમાં ટૂંકાતા ચન્દ્રાવતી---આબુરોડ સ્ટેશનની જાણ માઈલ દૂર, દક્ષિણમાં ચંદ્રાવતી નામની એક પ્રસિદ્ધ અને પ્રાચીન નગરીના ખડેરા દૂર દૂર નજરે પડે છે. આ નગરી પહેલાં આબુના પરમાર રાજાઓની રાજધાની હતી, અને તે ઘણી જ સમૃ દેશાળી હતી, જેની સાક્ષો અહીંનાં અનેક ટૂટેલ મદિનાં નિશાન તથા જોજંગાપર પડેલ મારબલના દેરા અત્યાર સુધી આપી રહેલ છે. આબુપર દેલવાડાનું પ્રસિદ્ધ નેમનાથનું મદિર (લુવસહી) ના બનાવનાર મંત્રી વસ્તુપાલની ધર્મપરાયણ સ્ત્રી અનુપમાદેવી અહીંના રહેવાસી પેરવાલ મહાજન ગાગાના પુત્ર ધરિગની પુત્રી હતી. પરમારેાતી પછી, સાહી વસવા સુધી, આ દેવાની પણ રાજધાની રહી હતી. એવી પ્રસિદ્ધિ છે કે જ્યારે જયારે મુસમાનાની ફાજ આ બાજુથી નીકળતી ત્યારે ત્યારે આ ધનાઢચ નગરી બરાબર લુંટાતી રહી છે. આ આપત્તિથી આ નગરી ઉજ્જડ થઈ ગઈ અને અહીંના રહેવાસીમાંને ઘણા ભાગ ગુજરાતમાં જઈ વસ્યા. અહીં સગમર (મારબલ) ના બનાવેલાં ઘણાં મંદિરો હતાં જેમાંનાં કેટલાંકનાં દ્વાર, તારણ, મૂતિએ આદિલકાએ ઉખેડી ઉખેડી દૂર દૂરનાં મંદિરમાં લગાડી દીધાં અને બાકી બચેલ માંદેશના હિસ્સા રાજપુતના માલા રેલ્વેના ફેકદારાએ તેાડી ફોડી નાખ્યા. ઈસ્ ૧૮૨૨ (વિસ૦ ૧૮૭૯)માં રાજપુત નાના પ્રસિદ્ધ ઈતિહાસ લેખક કર્નલ ટોડ સાહેબ અહીં આવેલ હતા. તેએાએ “ ટ્રાવેલ્સ ઇન વેસ્ટન ઈન્ડીયા ’ નામના પુસ્તકની અંદર અહીંનાં બયેલ મદિરાનાં ચિત્રા આપેલ છે જે ઉપરથી તેનો કારીગરી, સુંદરતા આદિનું અનુમાન થઈ શકે છે. ઈસ ૧૮૨૪ (વિસ॰ ૧૮૮૧) માં સર ચાર્લ્સ કૅાલ્વિન સાહેબ પોતાના મિત્રા સહિત અહીં આવેલ હતા, તે વખતે મારબલના તેલ ૨૦ મંદરા બચેલ હતાં જેની સુંદરતાની પ્રશંસા ઉકન ઞાએ કરી છે. અત્યારે–વમાનમાં અહીં એક પણ મદિર સારી સ્થિતિમાં નથી. અહીંન! હું સી એક વૃદ્ધ રાજપુતે વિસ્૦ ૧૯૪૪ (૨૦ ૧૮૮૮)માં અહીંના માદા વિષે મ્હને અન કહ્યું હતું કે “રેલ (રાજપુતાના માલવા રેલ્વે) નિકલવા પડેલાં તે અહીં મારબલના બનેલ ઘણાં જ દર્દી હૈયાતિ ધરાવતા હતાં, પરન્તુ જ્યારે રેલ્વેના ઠેકેદારેએ અહીંના પડેલ પત્થરા ઉઠાવી જવાને ઠેકા લીધે તે વખતે તેએ ઉભા હતાં તેવા મદિરો પણ તેડી નાખ્યાં અને તે લેકે ઘણા જ મારબલે પણ ઉઠાવી ગયા. જ્યારે આ વાતની રાજ્ય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46