Book Title: Jain Satyaprakash 1936 05 SrNo 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ ૩૬૪ એવા નાસ્તિકાને શા માટે ઉત્પન્ન કર્યા હશે ? જો તે જાણતા ન હતા તે તે બ્રહ્મજ્ઞાની કેમ કહેવાય ? પરન્તુ સાચી વાત એ છે કે જે કાંઇ થાય છે તે બધું પેાતાની ભાવનાથી થાય છે. તેથી મૂર્તિના આભૂષણ ચારનારને કે મૂર્તિનું ખંડન કરનારને પાતાથી જીરીતે ભાવના અનુસાર ફળ આપેાઆપ મળે જ છે. જે બનાવેલ સત્યાર્થ પ્રકાશ નામના પુસ્તકથી પણ મૂતિ સિદ્ધ થઈ શકે છે. આ॰~~મૂર્તિ તા પેાતાના ઉપરથી માખી જેવી નાની વસ્તુને પણ ઉડાવી શકતી નથી તે। પછી એની ભક્તિથી ખીજાઓને શું લાભ થઈ શકે ? Acharya Shri Kailassagarsuri Gyanmandir આ॰—હમારા ગુરુજી મૂર્તિ માનવાનું લખે એ કદાપિ સંભવતું નથી. મ’~~~તમને ખાત્રી કરવી હોય સત્યાર્થ પ્રકાશના ૩૭ મા પાનાપર જોઇ લેા, જ્યાં અગ્નિહેાત્રની વિધિ અને એના સંધમાં આવશ્યક સામગ્રીનું વર્ણન કર્યું છે, ત્યાં જણાવ્યું છે કે આટલી લાંબી પહાળી, ચાર ખુણાવાલી વેદી, આવા પ્રકારનું પ્રેાક્ષણીપાત્ર, પ્રણીતાપાત્ર, આવા પ્રકારની આયસ્થાલી અને આવા નમુનાનેા ચમચા બનાવવા જોઇએ. હવે વિચાર કરે કે જો સ્વામીજી મૂર્તિને નહિ માનતા હોય તો પેાતાના સેવકેાને ચિત્ર વિના ઉપરનું સ્વરૂપ કેમ સમજાવી શકયા નહિં ? તે મ′૦-તમારા વેદ માટે પણ એ જ દોષ લાગુ પડે એમ છે. જો તમે સાન પ્રાપ્ત એમ કહેશે કે વેદોથી થાય છે, તે શું વેદ સ્વયં જ્ઞાન કરાવવામાં સમ છે, અગર પુરુષ પાતાની બુદ્ધિથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે ? જો વેદ સ્વય' જ્ઞાન કરાવી શકે છે, તે એ કહેવું તદ્દન અસત્ય છે. કેમકે જો એમ જ હાય તા ભૂખ પુરુષ પણ વેદને પાસે રાખી તેના જ્ઞાતા મની જાય. મહમે પણ એમ જ કહીએ ઇશ્વરનું સ્વરૂપ સ્મરણ કરાવવામાં કારણભૂત છે. જ્ઞાન પરન્તુ એવું કાઇ ઠેકાણે જોવામાં આવતું ... છીએ કે મૂર્તિ ઇશ્વર નથી, પરન્તુ નથી. જો પેાતાની બુદ્ધિથી જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે તે એ મુજબ મૂર્તિથી પણ તેવી રીતે ઈશ્વરનું પ્રાપ્ત થઇ શકે છે; જેવી રીતે હાથીની મૂર્તિ જોઇને, જે પુરુષે હાથી જાયેા નથી તેને, હાથીનું જ્ઞાન થઈ જાય છે. તેથી મૂતિ અવશ્ય માનવી જોઈએ. વળી તમારા ગુરુ દયાનંદ સરસ્વતિએ ——પણ હમે એ ચિત્રોને નિશ્ચયથી વેદી ઇત્યાદિક માનતા નથી. હમે તે માત્ર એ ચિત્રાને અસલની વેદી ઈત્યાદિનું જ્ઞાન થવામાં નિમિત્ત માનીએ છીએ. આવેદી ઈત્યાદિ વસ્તુ તે સાકાર છે, એનાં ચિત્ર બનાવવાં યાગ્ય છે. પરન્તુ ઇશ્વર તેા હૃદયથી ચિન્તવન કરવા લાયક છે, તેથી એની મૂર્તિ શી રીતે ખની શકે? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46