Book Title: Jain Satyaprakash 1936 05 SrNo 11 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આજના એકનો વધારો દળદાર વિશેષાંક !] “ શ્રી જૈન સત્ય જીવાશ” [ગ્રાહકોને ભેટ ! શ્રી રાજનગર (અમદાવાદમાં મળેલ અખિલ ભારતવર્ષીય જૈન શ્વેતાંબર મતિપૂજક મુનિસમેલન-સ' સ્થાપિત શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિના માસિક મુખપત્ર શ્રી નૈન ક્ષેત્ર પ્રવરરા”ના આગામી જ્ઞાનપંચમી-કાતિક શુકલા પંચમી ના અંક શ્રી મહાવીર નિવળ વિરોણાં' તરીકે પ્રગટ થશે એ દળદાર અંકમાં પરમાત્મા મહાવીર દેવ સંબંધી, ભિન્ન ભિન્ન વિદ્વાનોના અતિ મહત્ત્વપૂર્ણ લેખોનો સંગ્રહ આપવામાં આવશે. e આ દળદાર અંક ૮૮ શ્રી જૈન સત્ય પ્રકાશ ” ના ગ્રાહકેને ચાલુ લવાજમમાં (જે વાર્ષિક માત્ર બે જ રૂપીયા છે ) ભેટ આપવામાં આવશે ! આ અંકનું છુટક મૂલ્ય ૦–૧૨–૦ (ટપાલ ખર્ચ જાદુ') રાખવામાં આવશે. જેઓ છુટક ગ્રાહક થવા ઇચ્છતા હોય તેમણે દ્વિતીય ભાદ્રપદ શુકલા પંચમી પહેલાં પોતાનું નામ લખી જણાવવું જેથી તે માટે વ્યવસ્થા થઈ શકે. માત્ર બે રૂપીયા જેટલી નજીવી રકમમાં આ દળદાર વિશેષાંક ઉપરાંત આખા વર્ષના બીજા અગીયાર અ કાનું લગભગ ૫૦૦ પાના જેટલું, વિદ્વતાભર્યું” વાચન મેળવવું હોય તે ગ્રાહક થવા માટે તરત જ લખા - શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા અમદાવાદ (ગુજરાત) [ પાછળ જુએ ] For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 46