Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 35
________________ આપણે ખરેખર ફલીતાર્થ કરવી હોય તે -વસુધૈવ કુટું વસુદૈવ કુટુમ્બકની ભાવના પુર્ણ સ્વરૂપ બની ભાવના ખીલવવી જોઈએ પરંતુ તે પહેલાં સાચી - પરમાર્થ વૃત્તિથી વસુધૈવ કુટુમ્બક અને સ્વામિવાત્સલ્યની વિશુદ્ધ ભાવવાનું સાચું સ્વરૂપ આપણે સમજી લેવું જોઈએ. માન-પ્રતિષ્ઠા કે કિર્તિને ભુખ સંતે ષવા હઝારે રૂપૈયાના ખર્ચે સ્વામિવાત્સલ્ય કે નકારશી કરનારા ગૃહસ્થની પાસે આવા સંઘ જમણને બીજે જ દીવસે કેળવણી માટે કે ઉમે ચડવા માટે કંઈક મદદની માંગણી કરવા જનારને કે નિરાશાજનક જવાબ મળે છે તે ઘણા ભાઇઓના અનુભવને વિષય છે. હવે તે આપણને કાળ બળના પ્રતાપે વિધવિધ પ્રકારના અનુભવપૂર્ણ અનેક બાધ પાઠોના પ્રભાવે, સાચું માર્ગદર્શન મળતાં સમજવું જોઈએ કે કેવળ નિ:સ્વાર્થ બુદ્ધિથી, પરમ સેવા ધર્મની વૃત્તિથી, - તન, મન અને ધનથી સમાજ ઉન્નતિના સર્વાગી વિકાસ કાર્યને ય કિચપણું આગળ પાવનાર ૨૮ રાહ- રમે સ્વામિવાત્સલ્યની ભાવનાને ચારે બાજુથી માં પરસુળના પુષ્ટ બનાવી રહેલ છે. આ રીતે અનેક માફેરફારની જરૂર તેમાં પરંપરાગત પ્રણાલીકા અને રૂઢ , , , શહ–રમેમાં આપણે ધરમૂળથી ઘણું ઘણું ફેરફાર કરવાના રહે છે સ્થિતિચુસ્ત અને રૂઢીચુસ્ત ભાઈઓનું આખું દફતર (Portfolio )વિશારદ સમાજશાસ્ત્રીની બારીક નજરની સમીક્ષા અને સમાલોચના પૂર્વ સાફ સુફી માગી રહેલ છે. આ જરૂરી સુધારાનું કાર્ય, સાચી સમજણ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86