Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
પર
હાલના કપરા કાળમાં સમાજને મેાટો ભાગ જીવન નિર્વાહના પ્રશ્નોના ઉકેલ માટે અનેક પ્રકા
હાલના કપરા કારની મુઝવણા અનુભવી રહ્યો છે, ચારે સમયમાં બાજુથી ભીંસાઇ રહ્યો છે. જીવનની જરૂવિધવિધ પ્રકાર- રીયાતની વસ્તુએ અન્ન (ખાદ્ય પદાર્થો) ના રાહત ત્થા અનેક વસ્તુએ તેમજ વસ્ત્રો જેને કાર્યાં ચાલુ પૈસા પણુ મેળવવાની મુશ્કેલીએ વધી કરવાનીજરૂર. પડી છે તેવા સમયમાં ઉત્સાહી સ્વયંસેવકે મારફત, સ્વામીભાઇએને તન, મન અને ધનથી જેટલી રાહત આપી શકાય તેટલી ઓછીજ છે. નાના—–મેટા તમામ શહેરેમાં જુદાજુદા લતાએમાં રાહત માટેના કેન્દ્રસ્થાને ઉભા કરી નીયમીત રીતે અને વ્યવસ્થા પૂર્ણાંક રાહત કાર્યના આરંભ કરી દેવા જરૂરી છે. પ્રાથમીક કેળવણીથી માંડીને ઉચ્ચતમ કેળવણી પ ત-કેળવણીની તમામ જુદાજુદા ક્ષેત્રામાં તેમજ વૈદ્યકીય મદદ અને સારવારના સાધના પુરા પાડવાની બાબતમાં કેઈપણ જાતના ભેદભાવ સીવાય તમામ જૈન બંધુએને-પ્રત્યેક વ્યકિતની વિધવિધ પ્રકારની ખાસ જરૂરીઆતાને અભ્યાસ કરી છુટે હાથે રાહતકાર્ય વિના સ`કાચે અને વગર વિલ'એ શરૂ કરી દેવુ જોઇએ. સ્કુલો ત્થા કાલેજોની પ્રીમાં-પુસ્તક ત્યા અન્ય કેળવણીના સાધનેાની કીમતમાં એટલે બધા વધારા થઇ ગયા છે કે સામાન્ય કુટુંબને પેાતાના તમામ ખાળક આળકીઓને કેળવણી માટેની ચેાગ્ય સગવડ કરી આપવાનુ` તેમજ કુટંખમાં મંદવાડ પ્રસંગે હાંચી વળવાનું અશકય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com