Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 73
________________ ૬૮ રકમ બચાવી શકીએ, વળી દાન પ્રવાહની દીશા બદલાતાં ધનિક દાનેશ્વરી ગ્રહસ્થા પાસેથી આપણે હાથ ધરવા માગતા મહાભારત કાર્યાની મહત્વતા-ઉપયેાગિતા તેમજ તાત્કાલીક ફળદાયીતા સમજાવી માટી રકમાના દાન પણ્ મેળવી શકીએ તથા લગ્ન સમારંભ જેવા ખુશાલીના પ્રસંગે નાની–મેાટી રકમેા ફરજીયાત જુદી કાઢવાની પ્રથા સમાજમાં ચાલુ કરાવી કંઇક સારી રકમ ઉભી કરી શકીએ પર ંતુ તેટલાથી આપણી ઝાળી ભરાય તેમ નથી જ. શરૂઆતથી તમામ દિશામાં આપણું કામ વ્યવસ્થીત રીતે ચાલુ કરી દેવાની તમન્ના ધરાવતા હાઈએ તે તે માટે આપણને લાખા રૂપૈયાની જરૂર પડે તેમ છે તે કઇ રીતે મેળવવા. આપણા લાખા રૂપૈયાના ધર્માદા કુંડાના વહીવટ તરસ્ નજર કરીએ તે આપણને સ્પષ્ટ જણાય લાખાના ધર્માં- છે કે તેવા ક્ડાના માટા ભાગની રકમા ાફડાના પાપ સરકારી લેનેામાં મ્યુનીસીપલ લેનેામાં સુલકકાચમાં એન્કામાં તેમજ યુદ્ઘ પ્રસંગે ઉભી કરવામાં થતા ઉપયાગ આવેલી લેને અને ખીજી અનેક સંસ્થાઅને તેમાંથી આમાં રાકવામાં આવેલી ડાય છે. અને તે ખેંચવા માટે બધા નાણાના ઉપયેગ દારૂગોળા કે શસ્ત્ર તે ફંડામાંથી સરજામ ખરીદવા પાછળ તેમજ ખીજા સેવામડળાને અનેક પ્રકારના આરંભ–સમારંભના પાપ અપાવી મૂલક કાર્યોમાં કરવામાં આવ્યાનું સ્પષ્ટરીતે જોઇતી લેાન. જણાય છે અને જૈન ધર્મ શાસ્ત્રના ક્રમાન મુજબ મન, વચન અને કાયાથી કરીને કરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86