Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
૬૪
કેન્દ્ર સ્થાનામાં હાઈસ્કુલ ઉપરાંત—જુદા જુદા વિષયેાની સાર્વજનીક કાલેજો પણ સ્થાપવી અને તેમાં જૈનતર ભાઈએને પણ દાખલ કરવા. આ પ્રકારની આપણી સંસ્થાઓમાં આપણે ફરજીયાત તેમજ ઐચ્છીક ધાર્મિક કેળવણી માટેના ચેાગ્ય પ્રધ કરી ધામિક ઉદ્યોત અને પ્રચાર માટે ઘણું ઘણુ કરી શકીએ. હાલમાં ચાલતી કેટલીક ખાનગી હાઇસ્કુલે તરફ નજર કરીએ તેા જણાશે કે તેઓ પેાતાના જ પગપર ઉભા રહેવા ઉપરાંત તેના માલીકોને ઘણી સારી કમાણી કરી આપે છે એટલે હાઇસ્કુલ માટે તેા નાણાની જરૂરીઆત બાબતમાં બહુ વિચાર કરવાના રહે નહિ અને તેથી કોલેજો માટે જ જોઇતા નાણા મેળવી લેવાના રહે.
લેજો માટે તેમજ બીજી ખાખતા માટે જોઇતા નાણા માટેની યાજનાની ચર્ચા આગળ કરવામાં આવશે તે જો અમલમાં મુકી શકાય તા નાણા મેળવવાની ચીંતા પણુ રહે નહિ.
ઉપર જણાવ્યા મુજખ દેશમાંજ રહીને તમામ પ્રકારની કેળવણીના લાભ લેતા વિદ્યાર્થી બંધુઓને ચેાગ્ય રાહત આપવા ઉપરાંત જુદાજુદા વિષયેામાં જ જવલંત અને ઝળકતી કારકીર્દી ધરાવતા વિદ્યાથી ઓને ખાસ પસંદ કરીને તેમજ આગળ અભ્યાસ માટે સબળ ઇચ્છા ધરાવતાં સામાન્ય વિદ્યાર્થી એને પણ જુદાજુદા વિષયેાના ખાસ અભ્યાસ માટે ઇંગ્લાંડ-અમેરીકા-જમની-જાપાન-રશીયા
જેવા પરદેશેામાં લેાન દ્વારા નાણાની પુરતી સગવડ કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com