Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 68
________________ વર્તન માટે આપણા દેશના રાજ્યતંત્રનાં ધુરા વાહકે તનતેડ પ્રયાસ કરી રહ્યા છે. આઝાદી અને સ્વરાજ્ય પ્રાપ્ત થતાં–ઉપર જણાવ્યા મુજબ–દેશભરમાં દરેક બાજુનું વાતાવરણ અનુકુળતા અને સગવડ ભર્યું થઈ પડયું છે તેને ધર્મ અને સમાજના ઉત્કર્ષ માટે બને તેટલો લાભ લેવામાં આપણે યત્કિંચિત પણ બેદરકાર અને પ્રમાદગ્રસ્ત રહીશું તે ભવિષ્યની પ્રજા આપણા ઉપર ફીટકાર વરસાવશે. સબબ આપણે પ્રાથમીક કેળવણીથી માંડીને તે ઊંચ તમ કેળવણી સુધીના તેમજ તેના જુદા આપણે સ્વતંત્ર જુદા પ્રત્યેક અંગે–જેવાકે વૈદ્યકીય-ઔદ્યોપણ સાવજ- ગીક-એજીનીયરીંગ-એગ્રીકલચરલ સાઈન્સ નીક હાઈસ્કૂલે ટેકનીકલ-ઈલેકટ્રીક, મીલીટરી–પેલોસ– અને કેલેજોની એકાઉન્ટન્સી, પત્રકારત્વ વગેરે–અનેક સ્થાપના ઉપ- ભીન્ન ભીન્ન વિષયની ઉંચતમ કેળવણીના રાંત પરદેશ અભ્યાસ માટેની તમામ પ્રકારની અનુકુળતાજતાં વિધાથી- અને સગવડ–ઉત્સાહી વિદ્યાથી બંધુઓ એને ફી લોન- ત્થા બહેનોને ફ્રી સ્કોલરશીપ યાતે છેવટ શ્કેલરશીપ લેન (ધીરાણ પટે જોઈતી નાણાની મદદ) આપવાની ગાઠ આપીને કરી આપવી જોઈએ. આ માટે વણ કરવી એક વગદાર પ્રબંધકારીણી કમીટી, સેવા જોઈએ. મંડળના ભાઈઓમાંથી યોગ્ય પસંદગી કરીને નીમવી. મોટા મોટા શહેરોમાં આપણી સ્વતંત્ર હાઇસ્કુલે અને મુંબઈ-અમદાવાદ જેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86