Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
રેડીઓ દ્વારા, ધ્વનિવર્ધક યંત્રો દ્વારા, સીનેમા-ટોકીઝ તેમજ
વર્તમાન પત્રો મારફત વિદ્વતાપૂર્ણ ભાષણે, પ્રચાર કાર્ય લેખે, નિવેદન, પ્રવચનોત્થા ગંભીર માટે વૈજ્ઞાનિક રહસ્ય ભરપૂર ઉપદેશાત્મક ચિત્ર-પ્રકાશોધોને લે અને દ્વારા, ભગવાન મહાવીરનો સંદેશ જોઈતો લાભ. લાખો-કરડે મનુષ્યો સુધી પહોંચાડવાની
ધર્મને પ્રચાર કરવાની અમુલ્ય તકે, વિપુલ સાધને સાથે ખડેપગે તૈયાર છે. કુશળતા પૂર્વક તે બધી તકને વધારેમાં વધારે લાભ ઉઠાવી શકાય most productively) તે રીતે વિવેક પૂર્વક ઉપયોગ કરવાનું આપણે શીખી લેવું જોઈએ. સંકુચિત વણીક બુદ્ધિ બાજુ ઉપર રાખી, પુરતા ઉત્સાહ પ્રેરક અને સંતોષજનક વેતને, પારિતોષિક, પુરસ્કારો આપી માનદ સુવર્ણચંદ્રક આપી નિષ્ણાત બંધુઓ પાસે પૂર્વાચાર્યવૃત ધર્મગ્રન્થોના ભાષાંતરે, મૌલીક પુસ્તકો, નિબંધ વગેરે તૈયાર કરાવવા માટે છુટે હાથે–મેક મને ખર્ચ કરવું જોઈએ. જુદા જુદા દર્શન શાસ્ત્રોના અભ્યાસીઓ જૈન જૈનતર
વિદ્વાન બંધુઓ તરફથી કેવળ સંપ્રદાય માલીક દ્રષ્ટિ બાજુ ઉપર રાખી, સમભાવવૃત્તિ વિચાર પુર્વક અને વિશાળ દષ્ટિથી લખાયેલ પુસ્તક
ઉદબોધક નિબં–લેખે અનેક રીતે લોકપ્રિય અને પ્રકાશનોથી આકર્ષક થઈ પડશે અને ધાર્મિક સીદ્ધાંતો થત અપર્વ અને તત્વજ્ઞાનના વિષયમાં ઉડો રસ ધરા
લાભ. વતા જીજ્ઞાસુ બંધુઓ હઝારોની સંખ્યામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com