Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 57
________________ પર પ્રત્યેક વ્યક્તિએ જીવન સુધારણને–ચારિત્ર બંધારણ ( character building) અને ઘડતરને ચારિત્ર બંધા- પ્રશ્ન વગર વિલબે હાથ ધરવો જોઈએ. રણની અનિ- વિવેક પૂર્વક ચારિત્ર બંધારણ અને ઘડવાર્ય આવ. તરને પ્રશ્ન હાથ ધર્યા સિવાય જીવન શ્યક્તા વ્યવહારના– કર્યો સરળ બનાવી શકાય નહી તેમજ જીવન નૌકાને, નૈતિક ઉચ્ચ આદર્શ રૂપ મજબૂત સુકાન સિવાય આગળ ધપાવી શકાય નહિ ચારિત્ર શીલ વ્યક્તિઓ જ એજ સામાજીક ઉત્કર્ષ માટે સમાજને અનેક રીતે મદદગાર અને ઉપયોગી થઈ પડશે, ચારિત્ર સંપન્ન વ્યક્તિઓ સેવાભાવી વૃત્તિથી સામાજીક ઉન્નતિ માટે ભેખ ધારણ કરી, નિડરતા પૂર્વક સમાજ સુધારણાના વિધ વિધ કાર્યક્ષેત્રોમાં સંપૂર્ણ ઉત્સાહ અને ઉમંગ ભેર ઝંપલાવશે. ત્યારે તેમને પ્રભાવ સમાજ ઉપર કંઇક નવી જ ભાત પાડશે અને અમ્યુદયને અરૂણોદય ક્ષિતિજની દષ્ટિ મર્યાદામાં દષ્ટિગત થશે. આવા ઉત્સાહી બંધુઓના સેવા મંડળો જૈન વસ્તીના મેટા મેટા કેન્દ્ર સ્થાનેએ ઉભા કરવામાં સેવા મંડળના આવે અને તેમની દ્વારા સામુદાયીક રીતે સભ્યો માટેના સમાજના ઉત્કર્ષ માટેની તૈયાર કરવામાં સેવા સદને આવેલ વ્યવસ્થિત યોજનાઓ પાર પાડવા માટે પ્રયાસ કરવામાં આવે તે કાર્ય સિદ્ધિ સુગમ થઈ પડે આ સેવા મંડળ તેમના મુખ્ય શહેર અને તેની આસપાસના પ્રદેશ ઉપર ધ્યાન આપશે. આવા સેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86