Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
૩૮
ભરના પરમ આદર્શરૂપ ચારિત્રથી આપી ગયેલ છે. માકી ભચ્-આલીશાન મહાલયામાં રહેનારા, સમાજ સાથે ગાઢ મ સર્ગ માં આવનારા-પેાતાના દૃષ્ટિરાગી ભક્તજના સાથેના રપ્રતિમ સંપર્ક સાધનારા-ખાનગી ગેાછીએ અને શુક્તામાં મશગુલ રહેનારા, સારા દી નભર વિષ્ટીએ ચલાવના, ભાવિક-શ્રદ્ધાળુ ધનિક વર્ગ ઉપર અનેક પ્રકારની સત્તા અને વર્ચસ્વ ધરાવનારા સાધુ સમુદાય પાસેથી તે જૈન સમાજ પાતાના ઉત્કર્ષ અને અભ્યુદય માટે અનેક પ્રકારની વિધ વિધ આશાઓના કીલ્લા બાંધે એ તદ્ન સ્વાભાવિક અને યાગ્ય જ છે. તેમના ઉપદેશ-તેમની દારવણી તેમનુ માર્ગદર્શન સમયસરની ચેતવણી, સહૃદય સાથ અને સહકાર આપણને અનેકધા ઉપયાગી અને હીતકર થઈ પડે તેમ છે. પરંતુ વા દીન કખ ?
પ્રથમ દરજ્જે–હાલ તુરત સમાજની પ્રત્યેક વ્યક્તિનેસધુ-સાધ્વી, શ્રાવક કે શ્રાવિકાને સમાજ પ્રત્યેની અનેકવિધ જવામદારીના અને રૂણને સાચા ખ્યાલ સચાટ રા: થવા થવા જોઇએ.
અનેક પ્રકારના પ્રત્યાઘાઈ-વિરોધી બળેાની અને કુદરતી કાપની વિનાશજનક આંધીઓમાંથી પ્રચાર કાર્ય માં આપણે અનેક વખત પસાર થવુ પડયું જૈનેતર સંસ્થા છે છતાં પણુ સદભાગ્યે આપણે ઉત્તરેત્તર આના મુકા- વારસામાં મળેલું જે કંઇ ધાર્મિક સાહિત્ય અને આપણા થાવી શકયા છીએ-જાળવી રાખ્યુ છે તે
',
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com