________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
કથાસાગર
કરે છે. આપ
અધુ ભરતેશ્વરે છ ખંડ સાધ્યા છે. તેની સમૃદ્ધિ આજે સર્વોએષ્ઠ છે. ખત્રીસ હજાર રાજા તેની સેવા એક વખત ત્યાં પધારા અને તેમને આનતિ આજ્ઞા માના.’
કરી તેમની
:
બાહુબલિ એકદમ ચમકયા અને ખેલ્યા દૂત ! તું મને આજ્ઞા મનાવવાનું કહેવા આવ્યા છે? ભરતને કહેજે કે દરેક દરમાં ઉંદર નથી રહેતા કાઇક દરમાં સાપ પણ રહે છે. તેમ અઠ્ઠાણુ ભાઈઓને તે આજ્ઞા મનાવવાનુ કહ્યુ એટલે તેમણે તે રાજ્ય આપી દીક્ષા લીધી પણ આ બાહુબલિ તારી સમૃદ્ધિ કે સંપત્તિથી ડરી નહિ જાય. પિતાએ તને જે આપ્યું છે અને તે... મેળવ્યુ છે તેથી તું સતેષ માન. વધુ લેભ ન કર. અમને જે આપ્યુ છે તેથી અમે સ ંતુષ્ટ છીએ. ગંગાના કાંઠા ઉપર હથેલીમાં પકડી તેને આકાશમાં
મે ઉછાળેલે તે દીવસેા તે ભૂલી ગયા નથી ને? હુ મેટા ભાઇ મોટા ભાઇ ગણી તેને પિતા તુલ્ય માનતા હતા અને ગૌરવ સાચવતા હતા તે આજે તેનુ વડીલપણું છેોડી મારા ઉપર અધિકાર જમાવવા માગે છે. દૂત જા તારા રાજાને જઈ કહે કે ખાહુબલિ તમારી આજ્ઞા માનવા ના પાડે છે.’ દૂત વિલખેા પડી ખહલી દેશથી પાછો ફર્યાં પણ ઠેર ઠેર બહેલીમાં તેણે માહુબલિનું પ્રજાવાત્સલ્ય અને પરાક્રમની ચશેાગાથા સાંભળી. ભરત એવું નામ ત્યાંના પ્રજાજના સ્ત્રીએના કચવા ઉપરના ગુંથણુ સિવાય ખીજાને સમજતા ન હતા. ( ૫ ) દૂત અાધ્યા આવ્યા અને તેણે માહુલને સદેશે. ભરતેશ્વરને કહ્યો.
For Private And Personal Use Only