Book Title: Ishtopadesh
Author(s): Pujyapadswami, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 9
________________ પ્રસ્તુત ગ્રંથ અધ્યાત્મરસિકો માટે એક અનોખો ઉપહાર છે. એક-એક શ્લોકો હૃદયને ઝંકૃત કરી દેવા અને તનને રોમાંચિત કરી દેવા સમર્થ છે. આ ટીકાના માધ્યમે અધિકારી વાચક વર્ગ ગ્રંથના તાત્પર્યને પામીને – પરિણમાવીને ઉત્તરોત્તર વિશુદ્ધતર આત્મપર્યાયોનું પ્રાકટ્ય કરે - જીવન્મુક્તિના આનંદનો આસામી બને એ જ આ સર્જનનું ફળ ઈચ્છું છું. પરમકૃપાળુ કરુણાસાગર શ્રી મહાવીર સ્વામી ભગવાન અને પરમોપકારી ગુરુદેવ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની કૃપાથી આ પ્રબંધ સંપન્ન થયો છે. ભરત ગ્રાફિક્સ - શ્રી ભરતભાઈના પ્રયત્નોથી ટાઈપ સેટિંગ આદિ કાર્ય કુશળતાપૂર્વક પાર પડેલ છે. શ્રુતસર્જનરૂપી આ નિમિત્ત સ્વ-પર-કલ્યાણકારક બને એવી ભાવના સહ... જિનાજ્ઞા વિરુદ્ધ લેખન થયું હોય, તો મિચ્છામિદુક્કડમ્. સંશોધન કરવા માટે બહુશ્રુતોને નમ્ર પ્રાર્થના. પ્રથમવૈશાખ સુદ-૭, વિ.સં. ૨૦૬૬, વરસોલ (નડિયાદ) પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણકિંકર આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 186