Book Title: Hu Aatma Chu Part 01
Author(s): Tarulatabai Mahasati
Publisher: Gujarati Shwetambar Sthanakwasi Jain Association

View full book text
Previous | Next

Page 378
________________ એક હોય ત્રણ કાળમાં 309 વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ સાંભળી આદરી કાંઈ રા.........ધાર. જિનેશ્વરની આજ્ઞા અનુસાર બાહ્ય ચારિત્ર રૂપ વ્યવહાર થાય તે જિન વચનની સાપેક્ષતા હેવાના કારણે એ નિજ પદને પામી શકે. પણ જે જિનવચનેની નિરપેક્ષતા એટલે કે જિનવાણુના અનાદર સહિત, ધર્માનુષ્ઠાનની ક્રિયાઓ માત્ર થતી હોય, તે તેનું ફળ સંસાર સિવાય બીજું કાંઈ ન હોય. આનંદઘનજી મહારાજને એવા જીવો પર કરૂણા આવે છે તેથી કહે છે. એવા નિરપેક્ષ વ્યવહારને, અજ્ઞાની અને પાસેથી સાંભળી, તેમાં શા માટે રાચો છે? તે સુ-ફળ આપનાર નથી. અર્થાત્ જે વ્યવહાર આત્મતત્વને પ્રાપ્ત ન કરાવતા હોય, આત્માનુભવના હેતુભૂત ન બનતો હોય, તે વ્યવહાર જૂઠે અને તેનું ફળ માત્ર સંસાર. માટે જ જે વ્યવહાર પરમાર્થના પંથને પ્રશસ્ત કરે, એ પંથને વિપ્નો રહિત બનાવે તે જ વ્યવહાર જ્ઞાનીઓની દષ્ટિએ સંમત છે, તે જ અનુકરણીય છે. આવા ભાવેની શ્રદ્ધા સાથે, નિશ્ચયના લક્ષ્ય વ્યવહારમાં રમતે આત્માથી જીવ, શાની શોધમાં હોય તે અવસરે કહેવાશે.

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424