________________
हैमलघुप्रक्रियाव्याकरणे ,
અદ્યતન વિગેરે કાળની વિશેષ વિવક્ષા ન હોય ત્યારે અને વ્યામિત્ર હોય ત્યારે ભૂતઅર્થવાળા ધાતુથી ધરા ની નાં પ્રત્યય લાગે છે. આ
વિગેરેમાં અધતન હયસ્તની અને પક્ષા વ્યામિશ્રણ એટલે બે કાળ ભેગા હોય ત્યારે. ॥१९॥ सिजद्यतन्याम् ३।४५३ ॥ अद्यतन्यां परस्यां धातोः परः सिच् स्यात् । इकार સવારણાર્થઃ વમો વિશેષાર્થ
અદ્યતનીથી પર રહેલા ધાતુથી સિર પ્રત્યય થાય છે. સિર માં ડું ઉચ્ચારણાર્થે મૂકેલ છે. જ કાર વિશેષ અર્થમાં છે. ॥२०॥ पिवैतिंदाभूस्थः सिचो लुपू परस्मै
न चेट ४।३।६६ देवि दासंज्ञा धातवः । एभ्यः परस्य सिचः परस्मैपदे लुप् स्यात्, लुव्योगे न चेट ।
(f) ધાતુ રૂ ધાતુ ટ્રા સંજ્ઞાવાળા ઍ અને સ્થાને લાગેલા સર પ્રત્યયને લોપ થાય છે અને લુપ થયા પછી દ્ર આગમ થતું નથી.