________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નગારૂં, હારૂં જીવન થયું છે સારૂં. પ્રભુ–પ. એક માંહી તે શૂન્ય વસે છે રે, શૂન્ય એકના અંક વિષે છે કે, વાટ વસમી રે, કોક એ દેશે જનારું, કોક જન્મે એ સાથે થનારૂં. પ્રભુ–૬. મહું તે લાભ અખંડિત લીધો રે, વળી ચાલે અમૃત પીધો રે, સૂરિ અજિતે રે, ચિત્ત કર્યું છે ચારૂં, તન મનને આતમ પર વારૂ. પ્રભુ-૭.
શ્રી વાસુપૂજિન સ્તવન. (૨૨) જિનરાજા તાજા મલ્લિ બિરાજો-એ રાગ.
વાસુ પૂજ્ય સ્વામી, આવી વસ્યા છે અંતર હેલમાં; પાયે પૂરી લાવ્યા, સાચા સીમેટ કેરા કેલમાં. એ ટેક ઈટ ન દેખું એકે જ્યાંહી, ચુનો પણ નવ દેખું; આરસ કેરા પત્થર નાહી, લલિત નાથજી લેખું રે. વાસુ–૧. નહી ચલે નહી ચેલી ત્યાંહી, નહી સેવક કે સ્વામી, અલખ નિરંતર આતમ રાજા, નામ વગર બહુ નામી રે. વાસુ-૨.
www.kobatirth.org
For Private And Personal Use Only