Book Title: Geet Ratnakar Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 397
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૬ સાતનયાની સાપેક્ષાએ, જાણે સમ્યકવી જ તદા; જૈનધર્મીમાં સર્વ ધર્મા; સાપેક્ષે સમાય છે, જૈનધર્મ સેન્થે સહુ ધર્મ, સેવ્યા દેવા ગાય છે. ૨ જિનવાણી જાણતાં જાણ્યું, સવે એ નિશ્ચય ખરેા, જગ જાણ્યે સહુ આતમ જાણે, એવા નિશ્ચયને ધરે; આતમ શુદ્ધિ માટે સર્વે, બાહ્યાંતર ઉપાય છે. જેને જેથી શુદ્ધિ થાતી, તેને તેજ સુહાય છે. મહિરાતમને અંતરતમ, કરવા આતમજ્ઞાનથી, આંતરઆતમ તે પરમાતમ, કરવા ધ્યાનના તાનથી; અંતર આતમને પરમાતમ, જાણી પ્રભુને સેવતા, તેવા જૈના જિનતા પામે, સહાય કરતા દેવતા. ૪ शांतिनाथ स्तुति. શાંતિ મળે નહીં લક્ષ્મીથી, નહીં રાજ્યના ભાગે, શાંતિ મળે નહીં કામથી, ખાદ્ય સત્તા પ્રયાગે; શાંતિ ન રાગદ્વેષથી, સહુ વિષયને વામે, શાંતિ જિનેશ્વર ભાખતા શાંતિ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430