Book Title: Geet Ratnakar Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 407
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૬ ( પદ્મપ્રભુ પ્રાણસેં પ્યારા- એ રાગ) જગતના ખેલ છે ખોટા, કદી નહીં થાય મન મોટા. જગ ૧ સદા છે :ખ માયામાં, સદા સુખ , ધ્યાન છાયામાં પ્રભુનું નામ સુખ આપે, પ્રભુનું નામ દુઃખ કાપે. જગ0 ૨ પ્રભુ ભક્તિ ન જે થાશે, તદા દિન દિન દુ:ખ થાશે; જીભલડી ગા જિનેશ્વરને, હૃદય તું દેવને મરને જગ૦ ૩ મુવા જે મેજમાં માતાં, તયો જે દેવને ગાતા; જગતમાં જન્મ ધાર્યો તે, ભજન વિણ જન્મ થાય તે. જગ ૪ છેવટની આંખ મીંચાશે, તદા તું ખૂબ પસ્તાશે; હજી છે હાથમાં બાજી, કરી લે આત્મને રાજી. જગ ૫ રમત ઘેડા ગમ્મત ગાડી, સુંદર શ્યામ અને લાડી; મળેલા ભેગ એ જાશે, પાછળથી કોઈ તે ખાશે. જગ ૬ ગણી તું ફેક દુનિયાને, પ્રભુના ભવ્ય ગુણ ગાને; “બુદ્ધચબબ્ધિ ” સંતોના સંગી, રહે તે સુખ ગુણ રંગી. જગ૦ ૭ : | - : , , www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430