Book Title: Geet Ratnakar Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(વાણિયારે મન માયા લગાડી મત
જાજેરે વેપારી ) આતમા રે મન પ્યારા લાગી રે તારી પ્રીતડી વૈરાગી. એગી રે તિજન તને શેષતા રે આતમા રે, ગુણે અવિનાશી કેરા ગાય રે વૈરાગી. આતમા ૧ સાત નનું દુબન કરીને આતમાં છે, તેથી દેખું રે ગુણધામ રે વૈરાગી. આતમા ૨ રત્નભરેલી પેટી પારખી રે આતમા રે, તાળાં ખાલીને ધન દેખીયું વૈરાગી. આતમા ૩ ઉગ્યે રે સૂરજ જ્ઞાન દીપતો રે આતમા રે, માયા અંધારૂં નાડું દૂર રે વૈરાગી. આતમા ૪ જાગે રે, ચોગીજન મુનિ ચિત્ત ધરી રે આતમા રે ત્યાગી સંન્યાસી ફકીર રે વૈરાગી. આતમા ૫ માયાના સાગરને જાએ તરી રે આતમા રે; “બુદ્ધિસાગર ” પેલે પાર રે વૈરાગી. આતમા ૬
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430