Book Title: Geet Ratnakar Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૩૮૯
पजुसणनी गुहुंली.
જીરે પરવ પન્નુસણ આવીઆં, તમે ધર્મ કરા નરનાર; ગુરૂ વાણી સુણા એક ચિત્તથી, જેથી પામા ભવજલપાર. રે૰૧ દેવદન ટક ઢા કીજીએ, પ્રભુ પૂજા કરીએ સાર; પાપારભનાં કામે ટાળીએ, કરા ધર્મ તણા વ્યાપાર. જીરે ૨ આઠ દિવસ પુણ્ય પામતાં, કરે શક્તિપણે ઉપવાસ, શીલ પાળીએ શુભ ભાવથી, કદિ જૂઠું ન મણું દો ટકનુ કરેા, નહીં રમીએ માહે જુગાર; વારવાર પન્નુસણુ નહીં મળે, લઈ માનવના અવતાર. જીરે ૪ જેવું કરશે। તેવુ પામશે, જાણેા આ સંસાર અસાર; જીવ એકલા આવ્યા એકલે, જશે પરભવમાં નિર્ધાર. જીરે ૫ પાપકર્મ કરી ધન મેળવ્યુ, તે તેા સાથ ન આવે. લગાર; ચેત ! ચેત ! ચેતાવું જીવડા, તને સાન ન આવે લગાર. જીરે ૬ ઘડી લાખ ટકાની વહી જશે, નહીં મળશે ટાણું ગમાર, રૂડું
For Private And Personal Use Only

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430