Book Title: Geet Ratnakar Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
તણ જાપથી, કોટિ ગુણ ફલ લો નરનાર. આજે રૂડી, ૧ છેલ્લા તીર્થકર મહાવીર પ્રભુ, દેહ છોડી થયા વિભુ સિદ્ધ; ચાલે શાસન સંપ્રતિ તેમનું, જેનું નામ છે વિશ્વ પ્રસિદ્ધ. આજે રૂડી. ૨ જેણે ભારત દેશ ઉઝાળીયે, કીધો ઉજવલ સ્વર્ગ સમાન; સત્ય તત્ત્વ જગ
માં પ્રકાશીઆ, ભાવે ભજે વીર ભગવાન. આજે રૂડી, ૩ મહાવીર ચરિત્ર શ્રવણથકી, નિજ આતમ પાવન થાય; ગરાણું ગણીએ ગુરૂગમ લહી, કીજે તપ જપ ને સ્વાધ્યાય. આજે રૂડી, ૪ વીર પાછળ વીર સમા બને, એ મહાવીરને ઉપદેશ; “ બુદ્ધિસાગર ” મનમાંહિ ધારીને, વ નરનારી હમેશ. આજે રૂડી. ૫
श्रीसिद्धाचल दुहा. રત્નત્રયી ધારક પ્રભુ, ઇષભદેવ અરિહંત, નમિતસુરાસુરઈદચંદ, ભવભંજન ભગવંત. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430