Book Title: Geet Ratnakar Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 411
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમ પજુસણ સેવતાં, “ બુદ્ધિસાગર” જગ જયકાર. જી૨૦ ૭ चोमासुं करवा गुरु पधारे ते वखते સાવાને કહ્યું. (સાંભળજે મુનિ સંયમરાગે એ રાગ.) આજ નગરમાં ગુરૂજી પધાર્યા, ચોમાસુ શુભ કરવા રે; ભવ્ય જીવોના પાપ પંક સહુ મેઘવૃષ્ટિ પરે હરવા રે. આજ૦ ૧ ઘરઘર કંકુમ સાથીઓ કીધા, ધવલ મંગલ વર્તાયાં રે; પુણ્યપાતાં પગલાં દીઠાં, નરનારી હરખાયા રે. આજ ૨ ગહેલી કરતી ગોરીઓ ગાવે, લૂંછણ કરતી ભાવે રે, મેતી તંદુલ મૂઠી ભરીને, ગુરૂને સંઘ વધાવે છે. આજ૦ ૩ ચાંદલિયા પેઠે ગુરૂ શેભે, ભાનુ પેઠે પ્રકાશે રે; મેઘ ધ્વનિ ઉપદેશ ધ્વનિએ, ભવ્ય ચકોર વિકાસે છે. આજ૦ ૪ મહાવીર પ્રભુની પાટે બેસી, જૈનધર્મ સમજાવે રે, જેન જગત જય www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430