Book Title: Geet Ratnakar Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦
प्रभु महावीर स्तुति.
વીર પ્રભુમય જીવન ધારો, સર્વ જાતિ શક્તિથી, દાષા ટાળી સદ્ગુણુ લેશે, બનશે મહાવીર વ્યક્તિથી; સ્વપ્ને પણ હિમ્મત નહિ હારે, કાર્યાની સિદ્ધિ કરે, વીર પ્રભુ ઉપદેશે કાંઇ, અશકય નહિ નિશ્ચય ધરે. ૧ ભાવીભાવને માની લેઇ, ઉદ્યમ નહિ મૂકે જને, કર્મ પ્રમાણે થાશે માની, આળસુ નહિ કયારે અને; મૃત્યુ પાસે આવે તે પણ, ઉદ્યમશ્રદ્ધા રાખશે, સર્વ તીર્થંકર ઉપદેશે, તેથી શિવલ ચાખશે. ૨ શ્રુતજ્ઞાનીને ઉદ્યમથી, સિદ્ધ સહુ વાતે થતી, માટે કાર્યવત્ર નહિ કે, ભૂલે નહિ ઉદ્યમ ગતિ; કલિયુગમાંહી સંઘ ચતુર્વિધ, ઉદ્યમથી ચઢતી લહે, મહાવીરની વાણી સમજાતી, ભક્તોને શક્તિ વહે. ૩ શક્તિ અનતી આતમમાંહી, ભૂલી કયાં ભૂલા ભમે, આત્મશ્રદ્ધા રાખેા ભબ્યા, દુવૃત્તિયે દમે; સત્ય શર્મ છે
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430