________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨
સાખી. સંસારના ખેલા બધા છે ચંદ્રિકા ઘડી ચારની, વળગી રહ્યો છું એ વિષે નથી વાત આત્મવિચારની કરો હાલી મહને હવે આપકથા. નેમિ૦ ૪
સાખી. શરણે પડેલા દાસની લજજા અહોનિશ રાખજે, અજિતાધિના હેમેન્દ્રના સહુ કલેશ કાપી નાખજે; જે જે અરજી સુણ નવ નાસી જતા. નેમિ, ૫
श्रीपार्श्वनाथ जिनस्तवन.
(મેરે મેલાએ રાગ) હને વ્હાલા લાગ્યા પાર્શ્વનાથ સખી ! એ તે વિશ્વ સકળના છે તાત સખી ! હુને
સાખી. દર્શન કરે છે એક ફેરા પાપ એનાં જાય છે વૈરાગ્ય કેરા વાયરા એ માર્ગ માંહી વાય છે. ભવસાગરમાં ઝાલે હાથ સખી ! હુને. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only