________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૨
જેવી વાદળ કેરી છાયા છે,
એવી જગની મિલ્કત માયા છે; અતિ કલેશ ભરેલી કાયા છે. કોઈ૦ ૩ મહાવીર દયાનું ઝરણું છે,
એનું સાચે સાચું શરણું છે; મટે જન્મની સાથે મરણું છે. કોઈ જ એણે ભેખ અલખને ભજવ્યું છે, ડું કે આલમમાં બજવ્યા છે; બધો સાજ પ્રભુને સજવ્યો છે. કેાઈપ હુને પ્રાણ થકી લાગે યાર, આ ખલક ખેલ લાગ્યો ખારો; એ પીંડ બ્રહ્માંડ થકી ન્યારો. કોઈ૦ ૬ એ ભવસાગરને તરનાર, વળી ખરા ઠામમાં ઠરનાર; મુનિ તેમની હરકત હરનાર. કોઈ૦ ૭
www.kobatirth.org
For Private And Personal Use Only