Book Title: Geet Ratnakar Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૬
वीरविहारस्तवन.
( વ્હેલાં વ્હેલાં દર્શન દેશેા રે, ગુરૂ શાતામાં રહેશે. )
મનથી મમતા અતા નિવારી, સામાયિક ઉચ્ચરે સુખકારી, સર્વ સાવદ્ય સંહારી રે પ્રભુ દર્શન દેશેા. વ્હેલાં વ્હેલાં દર્શોન દેશેા રે, પ્રભુ॰ ૧ મધુવને પૂછે ત્યારે, વનમાં વિચરીશ નિરહુકા રે, ધ્યાન સમાધિ વિચારે રે. પ્રભુદર્શન૦ ૨ નદિ કહે પ્રભુ શાતામાં રહેશે, સમરીને સ ંદેશા કહેશેા, કેવલજ્ઞાનને લહેશેા રે. પ્રભુ દન૦ ૩ ક્ષણ એક ભાઈ અળગા ન થઇયા, પલપલ વીર વીર મુખે કહિયા, હવે અળગા અમે રહિયા રે. પ્રભુદર્શન ૪ નયણે વહે છે પ્રભુ અશ્રુની ધારા, મરશેા મળશે બધુ હમારા, તવવણ ઘર શૂન્ય પ્યારા રે. પ્રભુ દર્શન પ દેવી યશાદા ખેલે વિચારી, જગ ઉર્જારશે
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430