Book Title: Geet Ratnakar Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 385
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૪ આતમ રૂપ, નિજ ગુણ સજીએજી. ૧ જ્ઞાનપગે આત્મરમણુતા, સ્વરૂપ કિયા છે સાચીજી; જ્ઞાનેપગે ધ્યાન કિયાથી, રહેશે નિજગુણ રાચી. જ્ઞાનને ૨ જ્ઞાનોપોગે સહજ સમાધિ, નિલેપે સહુ કરણીજી; નય નિક્ષેપે જ્ઞાનને જાણે, જે છે ભવમાં તરણ. જ્ઞાનને ૩ નિજ પરને ઉપકારી સુત છે, જાણે છે સ્યાદ્વાદીજી; અનેકાન્તપણે સહુ જાણે, થાઓ નહીં ઉન્માદી. જ્ઞાનને ૪ જ્ઞાને સર્વ કર્મક્ષય ક્ષણમાં, કરે છતાં નહીં કૉજી; “બુદ્ધિસાગર” સદગુરૂ સેવ, જ્ઞાની ભદધિ તરતા. જ્ઞાનને પ श्रुतपद स्तवन. (ચંદ્ર પ્રભુજીસે ધ્યાન રે એ રાગ.) શ્રત સ્વપર ઉપકારી રે, ભવી ભાવથી સેવા. ભવી ભાવથી સેવે; જગમાં છે જયકારી રે. www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430