________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૩
महावीर जयन्ती. પ્રત્યે મહાવીર ! સિદ્ધાર્થ રાજના તનય,
હાલા તનય ત્રિશલા તણા; ઉપદેશ દેવા દેશને,
મહાવીર અહીં આવ્યા હતા. ૧ અજ્ઞાન અતિ છાયું હતું,
જન ચાલતા ઉન્માર્ગમાં, જ્યારે પ્રવત્ય પાપ ત્યાં,
ધરી જન્મ અહીં આવ્યા હતા. ૨ હિંસા વધી પુષ્કળ હતી,
વ્યભિચાર પણ પુષ્કળ હતું, વિષયે હતા વિકસ્યા સદા,
ધરી જન્મ અહીં આવ્યા હતા. ૩ પાખંડી જન પાખંડથી
દંભીજને કે દંભથી;
www.kobatirth.org
For Private And Personal Use Only