________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
છળતા હતા સંસાર ત્યાં,
ધરી જન્મ અહીં આવ્યા હતા. ૪
કામી જનના કામથી,
લેભી જનેના લેભથી; અતિ ત્રાસ પામ્યું વિવ ત્યાં,
ધરી જન્મ અહીં આવ્યા હતા. ૫ કોપી જનના ક્રોધથી,
મેહી જનોના મેહથી, વ્યાકુળ હતું આ વિAવ ત્યાં,
ધરી જન્મ અહીં આવ્યા હતા. ૬ સમતા તણું સાગર હતા,
વૈરાગી નર નાગર હતા; ઉદ્ધાર કરવા વિના,
ધરી જન્મ અહીં આવ્યા હતા. ૭ હિત-સત્ય-વર્તાવ્યાં હતાં,
અધ્યાત્મ દર્શાવ્યાં હતાં,
www.kobatirth.org
For Private And Personal Use Only