Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧ ) ગહુલી. ૨૮ पुत्रीने मानी शिखामण. (ઓધવજી સો કહેજે શ્યામને. એ રાગ.) શિક્ષા બાલિકાને માતા આપતી, સંગત સારી બાલિકાની રાખ જે; કર વિનય મેટાનો હરખી હેતથી, દુર્ગુણેને મનથી કાઢી નાખજે. " શિક્ષા. ૧ ભણવી વિદ્યા ચીવટ રાખી વહાલથી, કદી ન રાખો ગાળ દેવાની ટેવ જે; હેલાં ઉઠી અભ્યાસે મન વાળવું, માત પિતાની કરવી પ્રેમે સેવ જે. શિક્ષા. ૨ માત કહે તે કાર્યો કરતી પ્રેમથી, માત પિતાન કરતી નિત્ય પ્રણામ જો; નવરી એ ડની હિપના આંગણે, દેવગુરૂને રવા પર મજે. શિક્ષા. ૩ રેવું રીસાવું નહિ થી દીકરી, જૂ ડું ચોરી ચુલી કરજે ત્યાગ જે; વિદ્યાની ખામીથી મૂખ સહ કહે, કરજે સાચે ધર્મમાર્ગથી રાગ જે. શિક્ષા. ૪ નિત્ય નિયમથી સહુ કૃત્ય કરવા થકી, હળવે હળવે કાર્યો સર્વે થાય છે; બુદ્ધિસાગર શિક્ષા માની માનતાં, દીકરી ગુણિયલ કુટુંબમાંહિ ગણાય છે. શિક્ષા. ૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114